લાઠી તાલુકા માં ટીડી વેક્સિનેશન કેમ્પેઇન નું આયોજન લાઠી તાલુકા માં ટીડી વેક્સિનેશન કેમ્પેઇન નું આયોજન લાઠી તાલુકા ની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળા ઓ માં ટીડી વેક્સિનેશન કેમ્પેઇન નું આયોજન કરવા માં આવેલ છે. આ કેમ્પેઇન માં ધોરણ પાંચ અને દસ માં અભ્યાસ કરતા દસ વર્ષ અને સોળ વર્ષ પૂરા કરેલ […]
Author: Admin
દામનગર SBI બેંક સ્ટાફ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
દામનગર SBI બેંક સ્ટાફ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો દામનગર શહેર ની SBI બેંક દ્વારા શ્રી ધીરજ મોરાજી અજમેરા હેલ્થ સેન્ટર સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ નું સુંદર આયોજન કરાયું બ્રાન્ચ મેનેજર જીગર હિંગુ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ રક્તદાન કેમ્પ માં ઉત્સાહભેર રક્તદાન કરતા રક્તદાતા ઓ અમરેલી સિવિલ હોસ્પિટલ શ્રી શાંતાબા મેડિકલ કોલેજ સ્ટાફ અને દામનગર […]
કોમર્સ કોલેજ – અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.
કોમર્સ કોલેજ – અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોએ યોગ અને પ્રાણાયામ કર્યા. અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ – અમરેલી ખાતે ૨૧મી જૂન, ૨૦૨૫ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત કોલેજના સિનિયર પ્રાધ્યાપક ડો. એ. જી. પટેલ દ્વારા યોગ અને પ્રાણાયામનું નિદર્શન કરવામાં આવ્યું […]
પરમાર્થ ઢસા ગામે ગૌસેવકો એ શ્વાન માટે ૬૦ મણ લાડુ બનાવ્યા
પરમાર્થ ઢસા ગામે ગૌસેવકો એ શ્વાન માટે ૬૦ મણ લાડુ બનાવ્યા ઢસા બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામી ના તાલુકા ના ઢસા ગામે ગૌસેવકો દ્વારા પરમાર્થ શ્વાન કૂતરા ઓમાટે લાડુ બનાવ્યા કુદરત ના આશીર્વાદ સમાં વરસાદ થી ઢસા ગામે ગૌસેવા માટે સતત સમર્પિત ગૌસેવકો દ્વારા કૂતરા ઓ માટે લાડુ બનાવતા કિશન વ્યાસ ઢસા ગૌસેવા મંડળ દ્વારા […]
ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર ના સંયુક્ત ઉપક્રમે યોજાનાર બુધસભા માં વડોદરાના ખૂબ જાણીતા કવિશ્રી મકરંદ મુસળે હાજર રહી કાવ્ય પાઠ કરશે
ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર ના સંયુક્ત ઉપક્રમે યોજાનાર બુધસભા માં વડોદરાના ખૂબ જાણીતા કવિશ્રી મકરંદ મુસળે હાજર રહી કાવ્ય પાઠ કરશે ભાવનગર ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે યોજનાર કવિ વિશેષ ઉપક્રમમાં વડોદરાના ખૂબ જાણીતા કવિશ્રી, ગઝલકાર, નાટ્યકાર, સંચાલક, અનુવાદક,ગઝલ-શાસ્ત્રજ્ઞ મકરંદ મુસળે હાજર રહી કાવ્ય પાઠ કરશે ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર […]
શ્રીમતિ નર્મદાબેન માધવરાવ સવાણી પ્રા.શા. ખાતે કેળવણી પ્રેમી દાતા નારોલા ડાયમંડ પરિવાર અને
શ્રીમતિ નર્મદાબેન માધવરાવ સવાણી પ્રા.શા. ખાતે કેળવણી પ્રેમી દાતા નારોલા ડાયમંડ પરિવાર અને યુરો ફ્રુડ ઇન્ડિયા ના સાંસપરા પરિવાર ની ઉદારતા એ નોટબુક થેલા વિતરણ દામનગર કેળવણી પ્રેમી દાતા નારોલા ડાયમંડ પ્રા લી અને યુરો ફ્રુડ ઇન્ડીયા પ્રા લી સાંસપરા પરિવાર ની ઉદારતા અને નોટબુક થેલા વિતરણ દામનગર શહેર ની શ્રીમતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક […]
મનોદિવ્યાંગ બાળકોની વિકાસશીલતાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ-ગાયત્રી પરિવાર દ્વારા યોગ દિવસ ઉજવાયો
મનોદિવ્યાંગ બાળકોની વિકાસશીલતાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ-ગાયત્રી પરિવાર દ્વારા યોગ દિવસ ઉજવાયો અમદાવાદ વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે તા.૨૧ જૂન ૨૦૨૫ સવારે ૧૦-૩૦ કલાકે મનોદિવ્યાંગ બાળકોની શારીરિક માનસિક વિકાસશીલતાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ-ગાયત્રી પરિવાર નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગથી ભારતીબેન સોલંકી દ્વારા નિ:શુલ્ક યોગ-ધ્યાન શીબીર કાર્યક્રમ અંતર્ગત આયોજન અમદાવાદ […]
શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી શૈક્ષણિક કીટ નું વિતરણ
શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી શૈક્ષણિક કીટ નું વિતરણ બોટાદ શ્રી હરિ વિદ્યા સંકુલ સનાળી શાળામાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી પરમ પૂજ્ય શ્રી પરમાનંદદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય શ્રી મુનિ વલ્લભદાસજી સ્વામી તથા પરમ ભક્ત શ્રી કનુભાઈ ખાચર તથા પરમ ભક્ત હરપાલભાઇ ભુવા એ મુલાકાત કરી શાળાના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ […]
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સગર્ભા ધાત્રી માતા ને સુખડી વિતરણ
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સગર્ભા ધાત્રી માતા ને સુખડી વિતરણ બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્લમ વિસ્તાર ના વિચરતી અને વિમુક્ત જાતિ ના સરાણિયા દેવીપૂજક સમાજના ગરીબ સગર્ભા બહેનો ને સુખડી વિતરણ કરવામાં આવેલ. સંસ્થા ના શુભેચ્છક શ્રી દિનેશભાઈ ઠાકર ની ભલામણ […]
લાફીંગ કલબ ગૃપ રાજકોટના સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનેલ લાફીંગ ક્લબ સરોવર પહેલાજ વરસાદમાં ઓવરફલો.
લાફીંગ કલબ ગૃપ રાજકોટના સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનેલ લાફીંગ ક્લબ સરોવર પહેલાજ વરસાદમાં ઓવરફલો. રાજકોટ શહેરમાં નિવૃત્તિ બાદ પ્રવૃત્તિ ની કહેવતને સાર્થક કરતા રાજકોટ લાફીંગ ક્લબ ગૃપ હંમેશા લોકોના આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા માટે બાલકૃષ્ણભાઈ મકવાણાના દિર્ધ દ્રષ્ટીથી રાજકોટ શહેરમાં ૧૪ થી વધુ લાફીંગ ક્લબનું એસો.બનેલ તે લાફીંગ ક્લબ દ્વારા રાજકોટના અલગ અલગ […]










