Gujarat

ઝારખંડમાં “રાષ્ટ્રીય ગૌ સેવા સંમેલન”– ગૌ આધારિત આત્મનિર્ભર ભારત તરફ ઐતિહાસિક પહેલ

ઝારખંડમાં “રાષ્ટ્રીય ગૌ સેવા સંમેલન”– ગૌ આધારિત આત્મનિર્ભર ભારત તરફ ઐતિહાસિક પહેલ · “ગૌ આધારિત અર્થતંત્ર” આત્મનિર્ભર ભારત માટે મજબૂત આધાર: ડૉ. વલ્લભભાઈ કથીરિયા ઝારખંડના રાંચી ખાતે આવેલા પશુપાલન ભવન, હાટિયામાં, ઝારખંડ ગૌ સેવા આયોગના ઉપક્રમે તા.19 અને 20 જૂનના રોજ રાષ્ટ્રીય સ્તરના બે દિવસીય “રાષ્ટ્રીય ગૌ સેવા સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું […]

Gujarat

જૈન આચાર્ય લોકેશજીએ ધર્મશાળામાં દલાઈ લામાજી સાથે મુલાકાત કરી અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચર્ચા કરી

જૈન આચાર્ય લોકેશજીએ ધર્મશાળામાં દલાઈ લામાજી સાથે મુલાકાત કરી અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચર્ચા કરી દલાઈ લામા અહિંસા વિશ્વ ભારતી સંસ્થાના આયોજિત આંતરરાષ્ટ્રીય આંતરધાર્મિક સંમેલનમાં ભાગ લેશે વિશ્વ શાંતિ કેન્દ્ર વૈશ્વિક શાંતિ અને સદભાવના માટે મોટી ભૂમિકા ભજવશે – દલાઈ લામા અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક પૂજ્ય જૈન આચાર્ય લોકેશજીએ આજે […]

Gujarat

વી.વી.પી કોલેજમાં વરસાદી પાણીના જતન માટે

વી.વી.પી કોલેજમાં વરસાદી પાણીના જતન માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બોર રીચાર્જ . રાજકોટ ભારત સરકારના જળ મંત્રાલયના પ્રત્યક્ષ માર્ગદર્શનમાં, રાજ્ય સરકાર તથા રાજકોટ કલેક્ટર શ્રી પ્રભવ જોશી સાહેબ સાથે સંકલિત થઈને જળ સંચય ની પરિણામલક્ષી પ્રવૃત્તિ કરતી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રિચાર્જ બોર કરી વરસાદી પાણીનું જતન કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવી રહ્યું છે. […]

Gujarat

સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પ કરવા અપીલ

સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પ કરવા અપીલ દર્દીઓ, થેલેસેમીયા પીડિત બાળકોનાં જીવન બચાવવાની અમૂલ્ય તક રાજકોટ પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય માનવ […]

Gujarat

ગૌ રાષ્ટ્ર યાત્રાના આયોજકો એ ગૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન નોઈડા ખાતે ગૌ સેવકો સાથે ‘ગાય આધારિત ચર્ચા’ કરી.

ગૌ રાષ્ટ્ર યાત્રાના આયોજકો એ ગૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન નોઈડા ખાતે ગૌ સેવકો સાથે ‘ગાય આધારિત ચર્ચા’ કરી. ઋષિકેશના કબીર ચૌરા આશ્રમથી રામેશ્વરમ સુધીની ગૌરાષ્ટ્ર યાત્રાનો કાફલો નોઈડા પહોંચ્યો ત્યારે ત્યાં હિન્દરાઇઝ ગૌ સંવર્ધન કેન્દ્ર ખાતે એક ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, યાત્રાના મુખ્ય આયોજક ભરતસિંહ રાજપુરોહિત (પ્રમુખ, પશુ કલ્યાણ અને કૃષિ સંશોધન […]

Gujarat

કોઈને અડવું નહીં એ શીખ્યા પણ કોઈને નડવું નહીં એ ના શીખીએ તો જીવન વ્યર્થ બની જાય – ધીરગુરુદેવ

કોઈને અડવું નહીં એ શીખ્યા પણ કોઈને નડવું નહીં એ ના શીખીએ તો જીવન વ્યર્થ બની જાય – ધીરગુરુદેવ રાજકોટ. શ્રી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજના ઉપક્રમે પૂ. શ્રી ધીરગુરુદેવ તથા મહાસતીજીની નિશ્રામાં જૈન ધર્મ સંકુલ નિર્માણ દાતા સન્માન પ્રસંગે ગુરુદેવે કહેલ કે – જીવનમાં કોઈને અડવું નહીં એ શીખ્યા પણ કોઈને નડવું નહીં એ ના […]

Gujarat

વડગામ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

વડગામ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી સમગ્ર વિશ્વમાં 21 જુન 2025 નારોજ 11 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવેલ જેમાં વડગામ ખાતે તાલુકા કક્ષાનો આંતર રાષ્ટ્રીય યોગ દિવસ શ્રી યુ, એચ ચૌધરી કોલેજ ખાતે વડગામ તાલુકા મામલતદાર કે, પી, સવઈ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં જેમાં ટીડીઓ શ્રી આર એમ ચૌધરી […]

Gujarat

મેરા યુવા ભારત જૂનાગઢના મેંદરડા ખાતે ૨૧- જૂન ૨૦૨૫ ના રોજ અંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી

મેરા યુવા ભારત જૂનાગઢના મેંદરડા ખાતે ૨૧- જૂન ૨૦૨૫ ના રોજ અંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી મેરા યુવા ભારત જુનાગઢ મેંદરડા ના સંયુક્ત ઉપક્રમે યોગા દિવસ નિમિત્તે શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓને યોગ કાર્યક્રમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગ મેરા યુવા ભારત જૂનાગઢના મેંદરડા ના સ્વયં સેવક વિકાસ આહિર તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિનની […]

Gujarat

રાજકોટ પ્રદ્યુમનનગર પો.સ્ટે. ગુજસીટોકનાં ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ પ્રદ્યુમનનગર પો.સ્ટે. ગુજસીટોકનાં ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૧૯/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં આગામી સમયમાં આવનાર રથયાત્રાનાં તહેવાર અનુસંધાને આવારા તત્વો અને અસામાજીક તત્વોને પકડવા તેમજ અલગ-અલગ ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડી અસરકારક કામગીરી કરવા માટે સૂચનાઓ આપેલ હોય જે સૂચનાઓ અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર […]

Gujarat

રાજકોટમાં વિજ્ઞાન જાથા અને જીવનનગર સમિતિએ સ્વ. વિજયભાઈ રૂપાણીને આપી શ્રદ્ધાંજલિ રાજકોટ જીવનનગર, જ્ઞાનજીવનના રહીશોએ દિવંગતોને આપી શ્રદ્ધાંજલિ

રાજકોટમાં વિજ્ઞાન જાથા અને જીવનનગર સમિતિએ સ્વ. વિજયભાઈ રૂપાણીને આપી શ્રદ્ધાંજલિ રાજકોટ જીવનનગર, જ્ઞાનજીવનના રહીશોએ દિવંગતોને આપી શ્રદ્ધાંજલિ સામુહિક પ્રાર્થના, કેન્ડલ માર્ચ, પુષ્પાંજલિ આપવામાં આવી. રહીશોએ પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપી ઋણ અદા કર્યું. રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથા, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, જાથા એસ્ટ્રોનોમી કલબ અને મહાદેવધામ સત્સંગ મંડળ […]