તરુને વાવ્યા વિના તરી શકાશે નહીં વૃક્ષ વિના સૃષ્ટિ માં જીવી શકાશે નહીં શાંતાબા મેડીકલ કોલેજ દ્વારા મહાવૃક્ષારોપણ અભિયાન અમરેલી દેવભૂમિ દેવળીયા ગામથી સા કુંડલા રોડને જોડતા ત્રણ કિમી રોડની બંને બાજુ શાંતાબા મેડીકલ કોલેજ અમરેલી દ્વારા ત્રણ સો જેટલા ટ્રી ગાર્ડ સહયોગ થકી અને મનરેગા યોજનામાં ખાડા અને વાવેતર કરવામાં આવ્યું અને વૃક્ષો વાવેતર […]
Author: Admin
સ્માર્ટ મીટર ના વિરોધ સાથે દામનગર ડાયમંડ એશો એ PGVCL ના ડી ઈ ને આવેદન પત્ર પાઠવ્યું
સ્માર્ટ મીટર ના વિરોધ સાથે દામનગર ડાયમંડ એશો એ PGVCL ના ડી ઈ ને આવેદન પત્ર પાઠવ્યું સ્માર્ટ વીજ ફરજિયાત છે PGVCL ડેપ્યુટી દામનગર શહેર ના ડાયમંડ એસોસિએશન દ્વારા સ્માર્ટ વીજ મીટર નો પ્રબળ વિરોધ હીરા ઉદ્યાગકારો એ સ્માર્ટ વીજ મીટર નહિ નાખવા ગુજરાત સરકાર જિલ્લા કલેકટર શ્રી અમરેલી અને PGVCL ના ચીફ એક્ઝીક્યુટીવ કાર્યપાલક […]
જુનાગઢ ના ચોરવાડ ગામનાં વતની પ્રો. રમેશ મકવાણાની યુજીસી નવી દિલ્હી ખાતે ‘પીએચ.ડી. શ્રેષ્ઠતા પ્રશસ્તિપત્ર સમિતિ’માં સભ્યપદે નિમણુક
જુનાગઢ ના ચોરવાડ ગામનાં વતની પ્રો. રમેશ મકવાણાની યુજીસી નવી દિલ્હી ખાતે ‘પીએચ.ડી. શ્રેષ્ઠતા પ્રશસ્તિપત્ર સમિતિ’માં સભ્યપદે નિમણુક ભારતભરમાં સમાજવિજ્ઞાન વિષયમાં પીએચ.ડી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સંશોધનમાં ઈનોવેશન અને ગુણવત્તાના આધારે પીએચ.ડી શ્રેષ્ઠતા પ્રશસ્તિપત્ર માટે પસંદગી કરવાની પ્રો. મકવાણાની રહેશે મૂલ્યવાન કામગીરી – પ્રો. (ડો.) અતુલ બાપોદરા કૂલપતિ જૂનાગઢ , પીએચ.ડી. ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન થાય અને […]
બારડોલી સ્વરાજ આશ્રમ સરદાર વલ્લભભાઈ પટેલ ના માનસ પુત્રીરત્ન પૂજ્ય નિરંજના બા ના સાનિધ્ય માં પરમાર્થ ટ્રસ્ટ દ્વારા નોટબુક થેલા વિતરણ
બારડોલી સ્વરાજ આશ્રમ સરદાર વલ્લભભાઈ પટેલ ના માનસ પુત્રીરત્ન પૂજ્ય નિરંજના બા ના સાનિધ્ય માં પરમાર્થ ટ્રસ્ટ દ્વારા નોટબુક થેલા વિતરણ “વિદ્યાર્થી ઓ માટે શિક્ષણ એ ઉડવા માટે ની પાંખ છે પરમાર્થ ટ્રસ્ટ ભરત માંગુકિયા” બારડોલી સરદાર વલ્લભભાઈ પટેલ ના માનસ પુત્રી રત્ન પૂજ્ય નિરંજના બા ના સાનિધ્ય માં પરમાર્થ ટ્રસ્ટ દ્વારા નોટબુક થેલા વિતરણ […]
દામનગર બ્રહ્માકુમારીઝ પૂજ્ય હેમાદીદી નાં સાનિધ્ય માં વિશ્વ યોગ દિવસ શિબિર યોજાય
દામનગર બ્રહ્માકુમારીઝ પૂજ્ય હેમાદીદી નાં સાનિધ્ય માં વિશ્વ યોગ દિવસ શિબિર યોજાય દામનગર ૧૧૧ પ્લોટ વિસ્તાર માં પૂજ્ય હેમા દીદી બ્રહ્માકુમારીઝ નાં સાનિધ્ય માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કરો યોગ, રહો નિરોગ ભારતનો પ્રાચીન યોગ સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ છે. જીવનમાં મનની શાંતિ, તનાવ-ચિંતાઓથી મુકિત તથા એકાગ્રતા અને આત્મવિશ્વાસની વૃધ્ધિ એ ‘સહજ રાજયોગ’ની ઉપલબ્ધિ છે.સમાજમાં પ્રત્યેક […]
સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે શિવકુંજ આશ્રમ ના સીતારામબાપુ નો દિવ્ય સતસંગ યોજાયો
સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે શિવકુંજ આશ્રમ ના સીતારામબાપુ નો દિવ્ય સતસંગ યોજાયો દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે શિવકુંજ આશ્રમ ના સીતારામબાપુ નો સતસંગ યોજાયો શિવકુંજ આશ્રમ ના સીતારામબાપુ સેવક સમુદાય ની વિશાળ ઉપસ્થિતિ માં ચાલીશા પઠન સુંદરકાંડ પાઠ માં ખૂબ મોટી સંખ્યા માં સેવક સમુદાય ની હાજરી દુરસદુર થી શિવકુંજ આશ્રમ […]
કે કે નારોલા પ્રાથમિક શાળા માં નોટબુક ચોપડા થેલા વિતરણ
કે કે નારોલા પ્રાથમિક શાળા માં નોટબુક ચોપડા થેલા વિતરણ દામનગર પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા દામનગર શહેર ની કે કે નારોલા પ્રાથમીક શાળા ખાતે સુરત થી લઈ સૌરાષ્ટ્ર ના ગ્રામ્ય સુધી શિક્ષણ સહાય પહોંચાડતા પરમાર્થ ટ્રસ્ટ સુરત ના નેતૃત્વ માં ઉદારદિલ દાતા દ્વારા થેલા ચોપડા નોટબુક વિતરણ અભિયાન વેગ માં વિદ્યા દાન શ્રેષ્ઠ છે વિદ્યા […]
જૈન આચાર્ય લોકેશજીએ પૂજ્ય મોરારી બાપુના જીવનસાથી નર્મદા બાને શ્રદ્ધાંજલિ આપી.
જૈન આચાર્ય લોકેશજીએ પૂજ્ય મોરારી બાપુના જીવનસાથી નર્મદા બાને શ્રદ્ધાંજલિ આપી. નર્મદા બાના નિરાધાર જીવન, બાપુની રામ કથાથી પ્રેરિત થઈને, મૃત્યુને ઉત્સવ બનાવ્યું – આચાર્ય લોકેશજી મહુવા ગુજરાતના મહુવા તલગાજરડામાં ઉપસ્થિત શ્રી રામકથાના વિશ્વવિખ્યાત અર્થઘટનકાર પૂજ્ય મોરારી બાપુજીના પત્ની આદરણીય શ્રીમતી નર્મદા “બા” ના અવસાન પછી, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન […]
ખેડૂત પોતે જ પોતા નો વકીલ શેઢા પાળા ના કજિયા ટાળો રેવન્યુ નિષ્ણાત કોટડીયા ની અધ્યક્ષતા માં પાંચ મી ખેડૂત શિબિર યોજાય
ખેડૂત પોતે જ પોતા નો વકીલ શેઢા પાળા ના કજિયા ટાળો રેવન્યુ નિષ્ણાત કોટડીયા ની અધ્યક્ષતા માં પાંચ મી ખેડૂત શિબિર યોજાય રાજકોટ રામવન ખાતે પાંચ મી ખેડૂત શિબિર યોજાય ખેડૂતો માટે રેવન્યુ નિષ્ણાંત રમણીકભાઈ કોટડીયા કોટડીયા ની અધ્યક્ષતા માં પાંચમાં તાલીમ કેમ્પમાં આખા ગુજરાતમાંથી આવેલ તમામ ખેડૂતો દ્વારા પ્લેન ક્રેશમાં લાડીલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ […]
વિશ્વ રક્તદાન દિવસ ધર્મજીવન હોસ્પિટલ અમરેલી તેમજ વેદ વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો
વિશ્વ રક્તદાન દિવસ ધર્મજીવન હોસ્પિટલ અમરેલી તેમજ વેદ વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો અમરેલી આજરોજ વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ધર્મજીવન હોસ્પિટલ અમરેલી તેમજ વેદ વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ સર્વપ્રથમ સંતોએ રક્તદાન કરેલ ધર્મ જીવન પરિસર માં વરિષ્ઠ ના વરદહસ્તે વિશ્વ રક્તદાન દીને વૃક્ષારોપણ કર્યું હતું રિપોર્ટ […]










