Gujarat

અભિનવ શારદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

અભિનવ શારદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રાંતિકારી સ્વામીશ્રી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં વડોદરા ની ૧૭ સ્કૂલ ના વિદ્યાર્થી ઓને સ્કૂલ કીટ અભિનવ શારદા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જે વિદ્યાર્થીઓના વાલીઓની આર્થિક સ્થિતિ સારી નથી અને અભ્યાસમાં હોશિયાર બાળકો ને પ્રોત્સાહિત રૂપે કુલ બે ચોપડા અને શિક્ષણની લગતી આખી કીટ અર્પણ કરવામાં […]

Gujarat

ગારિયાધારના ફાચરિયા ગામમાં વતન પ્રેમી દાતા એ સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી ૨૦૦૦ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરાવાશે.

ગારિયાધારના ફાચરિયા ગામમાં વતન પ્રેમી દાતા એ સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી ૨૦૦૦ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરાવાશે. સમાજને અને પર્યાવરણને ઉપયોગી થવાનો એક નવો જ રાહ ચીંધતું સમસ્ત ફાચરિયા ગામ પ્રદૂષણને કારણે પર્યાવરણ બગડયું છે ત્યારે વૃક્ષો જ બનશે તારણહાર. ગારિયાધાર ફાચરિય નાં ખેડૂત પરીવારમાં ઉછરેલા રવજીભાઈ દયાળભાઈ પાનસુરીયાએ સુરતમાં વસતા ગારીયાધાર તાલુકાના ફાચરીયા ગામના વતનીઓના […]

Gujarat

વિશ્વ શાંતિ કેન્દ્રમાં “રાષ્ટ્રીય આરોગ્ય મિશન” અંતર્ગત હરિયાણા આરોગ્ય વિભાગના અધિકારીઓ માટે યોગ શિબિર યોજાઈ

વિશ્વ શાંતિ કેન્દ્રમાં “રાષ્ટ્રીય આરોગ્ય મિશન” અંતર્ગત હરિયાણા આરોગ્ય વિભાગના અધિકારીઓ માટે યોગ શિબિર યોજાઈ યોગ દ્વારા શારીરિક, માનસિક અને ભાવનાત્મક સંતુલન શક્ય – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર હરિયાણાની જનતા માટે એક આશીર્વાદરૂપ છે – સી.એમ.ઓ. ડૉ. અલ્કા સિંહ રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત હરિયાણા આરોગ્ય વિભાગના અધિકારીઓ માટે યોગ શિબિરનું આયોજન વિશ્વ શાંતિ કેન્દ્ર, […]

Gujarat

મેંદરડા : ખાતે પ્લેન ક્રેશના મૃતકો ને શ્રદ્ધાંજલિ રામધુન પ્રાર્થના કાર્યક્રમ યોજાયો

મેંદરડા : ખાતે પ્લેન ક્રેશના મૃતકો ને શ્રદ્ધાંજલિ રામધુન પ્રાર્થના કાર્યક્રમ યોજાયો પાદર ચોક આંબેડકર ચોક ખાતે અમદાવાદ માં ગત તા.૧૨/ ૬/૨૦૨૫ ના રોજ અમદાવાદ થી લંડન જતું પ્લેન મેઘાણીનગર વિસ્તાર માં પ્લેન ક્રેશ થતાં ખૂબ મોટી દુર્ઘટના થતા પ્લેનમાં બેઠેલા મુસાફરો સહિત આશરે ૨૭૪ જેટલા લોકોનુ મૃત્યુ થતાં ચોમેર ગમગીની છવાઈ ગયેલ હતી જે […]

Gujarat

દામનગર સમસ્ત મુસ્લિમ સમાજે મૌન રેલી યોજી પ્લેન ક્રેશ દુર્ઘટના ના મૃતકો આત્મશાંતિ માટે દુવા કરી

દામનગર સમસ્ત મુસ્લિમ સમાજે મૌન રેલી યોજી પ્લેન ક્રેશ દુર્ઘટના ના મૃતકો આત્મશાંતિ માટે દુવા કરી દામનગર શહેર ના સમસ્ત મુસ્લિમ સમાજે જુમ્મા ની નમાઝ બાદ મૌન રેલી યોજી પ્લેન ક્રેશ દુર્ઘટના ના મૃતકો ને શ્રધાંજલિ આપી જુમ્મા મસ્જિદ ખાતે થી પ્રસ્થાન થયેલ મૌન રેલી શહેર ના મુખ્ય માર્ગો થી સરદાર ચોક થી મોટાપીર ની […]

Gujarat

સંવેદન ગૃપ દ્વારા ૧૦૭મુ ચક્ષુદાન લેવાયું

સંવેદન ગૃપ દ્વારા ૧૦૭મુ ચક્ષુદાન લેવાયું અમરેલી સ્વ. પ્રતાપભાઈનાં મોટા પૂત્ર મેહુલ જન્મથી અંધ હોય માધાણી પરિવાર આંખોનું મૂલ્ય સમજે છે માધાણી પરિવારે સ્વજનના મૃત્યુ બાદ ત્રીજી વખત કર્યા નેત્રોદાન અમરેલીનાં સરદાર ચોકમાં વસતાં વેપારી પ્રતાપભાઈ ચુનીભાઈ માધાણી (ઉં.વ.૫૮)નું તા.૧૨-૦૬-૨૦૨૫ ગુરૂવારના રોજ અવસાન થતાં તેમનાં મોટાભાઈ નાથાભાઈ માધાણી તેમજ પૂત્રો મેહુલભાઈ તથા હર્ષભાઈ, ભત્રીજા હિરેન […]

Gujarat

મેંદરડા : પોલીસ દ્વારા એક મકાનમાંથી ૧.૫૮ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો બુટલેગર ફરાર

મેંદરડા : પોલીસ દ્વારા એક મકાનમાંથી ૧.૫૮ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો બુટલેગર ફરાર જુનાગઢ રેન્જ પોલીસ મહાન નિરીક્ષક નિલેશ ઝાઝડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા જુનાગઢ જિલ્લામાં પ્રોહી/જુગાર ની પ્રવૃત્તિ પર વોચ રાખી નાબૂદ કરવા હુકમ કરવામાં આવેલ જે બાબતે મદદનીશ પોલીસ અધિક્ષક રોહિત કુમાર ડાગર વિસાવદર ના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશન ના […]

Gujarat

દામનગર પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા શહેર ની સરકારી પ્રાથમિક શાળા માં નોટબુક ચોપડા થેલા વિતરણ

દામનગર પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા શહેર ની સરકારી પ્રાથમિક શાળા માં નોટબુક ચોપડા થેલા વિતરણ સુરત થી લઈ સૌરાષ્ટ્ર ના ગ્રામ્ય સુધી શિક્ષણ સહાય પહોંચાડતા દાતા રત્નો પરમાર્થ ટ્રસ્ટ સુરત ના નેતૃત્વ માં ઉદારદિલ દાતા દ્વારા થેલા ચોપડા નોટબુક વિતરણ અભિયાન વેગ માં વિદ્યા દાન શ્રેષ્ઠ છે વિદ્યા થી વ્યક્તિ અભય બને છે માટે વિદ્યાદાન […]

Gujarat

જુનાગઢ માં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૪૮ તથા ચપટાનંગ-૭૯૩ મળી કુલ કિ.રૂ.૧,૫૮,૯૫૦/- પ્રોહી નો કેસ શોધી કાઢતીમેંદરડા પોલીસ

જુનાગઢ માં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૪૮ તથા ચપટાનંગ-૭૯૩ મળી કુલ કિ.રૂ.૧,૫૮,૯૫૦/- પ્રોહી નો કેસ શોધી કાઢતીમેંદરડા પોલીસ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા સાહેબની જુનાગઢ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી નેસ્ત નાબુદ કરવા સુચના કરવામાં આવેલ જેથી મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી રોહીતકુમાર ડાગર […]

Gujarat

દેવગણિયા પરિવાર આયોજિત તૃતીય સ્નેહ મિલન માં માર્ગ સલામતી નો અનેરો સંદેશ

દેવગણિયા પરિવાર આયોજિત તૃતીય સ્નેહ મિલન માં માર્ગ સલામતી નો અનેરો સંદેશ લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેર ડ્રાઇવ કેરફૂલી જિંદગી કિંમતી છે કાળજી રાખો સુરત કતારગામ ભાગ્યલક્ષ્મી ફાર્મ હાઉસ ખાતે સમસ્ત દેવગણિયા પ્રજાપતિ પરિવાર ના તૃતીય સ્નેહ મિલન માં જીવન જ્યોત બ્લડ બેંક ના સહયોગ થી મહા રક્તદાન કેમ્પ યોજાયો દેવગણિયા યુવક મંડળ દ્વારા ભવ્ય […]