રાજકોટ શહેરના ૫૧મા ક્લેક્ટર તરીકે ડૉ.ઓમપ્રકાશ (IAS)એ ચાર્જ ગ્રહણ કર્યો. રાજકોટ શહેર તા.૨૩/૬/૨૦૨૫ ના રોજ વર્ષ-૨૦૧૬ની બેચના IAS ડૉ.ઓમપ્રકાશે આજે રાજકોટના ૫૧મા જિલ્લા ક્લેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત પદભાર સંભાળ્યો છે. ડૉ.ઓમપ્રકાશ મૂળ રાજસ્થાનના બાડમેરના વતની છે અને MBBS/DPH નો અભ્યાસ કરેલો છે. આ અગાઉ તેઓ જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ પર હતા. તેમનો […]
Author: Admin
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષય ના ડો તોગડીયા ની અધ્યક્ષતા માં બેગલોરું ખાતે બેઠક યોજાય
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષય ના ડો તોગડીયા ની અધ્યક્ષતા માં બેગલોરું ખાતે બેઠક યોજાય કર્ણાટક બેગલોરું આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષય ના ડો તોગડીયા ની અધ્યક્ષતા માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વની રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય મજદૂર પરિષદ ની સયુંકત મીટીંગ કર્ણાટક રાજ્યના બેંગલોર ખાતે યોજાયેલ હતી રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય મહામંત્રી […]
નેત્રંગ તાલુકામાં ૧૩૧ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ‘પરમાર્થ ટ્રસ્ટ સુરત’ના સહયોગથી. ‘સ્પ્રેડ સ્માઈલ ગૃપ’ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ.
નેત્રંગ તાલુકામાં ૧૩૧ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ‘પરમાર્થ ટ્રસ્ટ સુરત’ના સહયોગથી. ‘સ્પ્રેડ સ્માઈલ ગૃપ’ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ. ભરૂચ નેત્રંગ તાલુકામાં ૧૩૧ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ‘પરમાર્થ ટ્રસ્ટ સુરત’ના સહયોગથી ‘સ્પ્રેડ સ્માઈલ ગૃપ’ના પ્રતિનિધિ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ.‘પરમાર્થ ટ્રસ્ટ સુરત’ દ્વારા મળેલ સહયોગનો સુવ્યવસ્થિત ઉપયોગ થાય અને દાન જરૂરિયાતમંદ વ્યક્તિને પહોંચે તે માટે ‘સ્પ્રેડ સ્માઈલ ગૃપ’ના પ્રતિનિધિ અને પ્રાથમિક […]
મનોરમા ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા શિક્ષણ સાધન સહાય
મનોરમા ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા શિક્ષણ સાધન સહાય ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના હસ્તે ભીલ સેવા મંડળ આશ્રમ શાળા માં વિતરણ “૧૦૮ પારા ની માળા ફેરવી મારુ કલ્યાણ થાય કે ન થાય પણ આદિવાસી વિદ્યાર્થી માટે ૧૦૮ આશ્રમ શાળા થી આ વિસ્તાર ના બાળકો નું કલ્યાણ થશે” ક્રાંતિકારી સ્વામી શ્રીમાર્ગીયસ્મિતજી ગાંધીનગર મનોરમા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા […]
મનોરમા ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા શિક્ષણ સાધન સહાય
મનોરમા ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા શિક્ષણ સાધન સહાય ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના હસ્તે ભીલ સેવા મંડળ આશ્રમ શાળા માં વિતરણ “૧૦૮ પારા ની માળા ફેરવી મારુ કલ્યાણ થાય કે ન થાય પણ આદિવાસી વિદ્યાર્થી માટે ૧૦૮ આશ્રમ શાળા થી આ વિસ્તાર ના બાળકો નું કલ્યાણ થશે” ક્રાંતિકારી સ્વામી શ્રીમાર્ગીયસ્મિતજી ગાંધીનગર મનોરમા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા […]
દામનગર કન્યા શાળા ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી
દામનગર કન્યા શાળા ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી દામનગર મેરા યુવા ભારત કેન્દ્ર અમરેલી દ્વારા કન્યા વિદ્યાલય દામનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય,અંતર્ગત મેરા યુવા ભારત કેન્દ્ર અમરેલી દ્વારા ૨૧ જૂન ૨૦૨૫ ના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિન ” નિમિત્તે કન્યા વિદ્યાલય દામનગર ખાતે ઉજવણી રૂપે […]
શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ અને મધુસુદન ડેરી બોટાદ સયુંકત ઉપક્રમે સુદર્શન હોસ્પિટલ નો નેત્રયજ્ઞ યોજાયો
શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ અને મધુસુદન ડેરી બોટાદ સયુંકત ઉપક્રમે સુદર્શન હોસ્પિટલ નો નેત્રયજ્ઞ યોજાયો ગઢડા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ, અને મધુસુદન ડેરી બોટાદ આયોજિત નેત્રયજ્ઞ યોજાયો ૨૮૫ જેટલા લોકોએ પોતાની આંખ નું નેત્ર નિદાન કરાવ્યુ, અને તે પૈકી ૭૦ લોકોને મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા. ગઢડા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ, અને […]
મેંદરડા તાલુકા માં મેધરાજા ની ધમાકેદાર બેટીગ સરુ સાડા ત્રણ ઈંચ ખાબક્યો
મેંદરડા તાલુકા માં મેધરાજા ની ધમાકેદાર બેટીગ સરુ સાડા ત્રણ ઈંચ ખાબક્યો હવામાન વિભાગની પૂર્વ આગાહી અનુસાર મેંદરડા તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સહિત આજે સવારે ધીમીધારે મેધરાજા એ વરસવાનું શરુ કરી દીધુ હતું ત્યાર બાદ ધીમે ધીમે વરસાદે સ્પીડ પકડતા દિવસ દરમ્યાન સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો અને અગાઉ ૧૧૫ મી.મી વરસાદ ખાબકી […]
તારી ચરણ રજનો સ્પર્શ ઉંબરે થયો, જે ઘર હતું તે પવિત્ર ધામ બની
મન અંજુમન ડૉ. સ્નેહલ નિમાવત 9429605924 તારી ચરણ રજનો સ્પર્શ ઉંબરે થયો, જે ઘર હતું તે પવિત્ર ધામ બની ગયું. વાચા ગલી ગલીને મળી ગઈ એટલે, રાહજીવન તણી સર્વ સુંદર હવે બની ગઈ. તારી પ્રસિદ્ધિ મને આથી કામની, ખ્યાતિ ઈશને આપી બધુ સારુ થયું. આગમન તારું થયું હવે તે, ભાગ્યરેખા દિલકશ હસ્તની બદલી ગયું. – […]
ખુશીમાં પિતા છાંયાની જેમ રહે, દૂરથી જુએ, અને ગર્વથી હસે. દુઃખના વાદળ છવાય જયારે, સહુથી પહેલા એ આગળ ખસે.
Happy Father’s day લેખ: પિતાનું મૌન- રેખા પટેલ ( ડેલાવર) ખુશીમાં પિતા છાંયાની જેમ રહે, દૂરથી જુએ, અને ગર્વથી હસે. દુઃખના વાદળ છવાય જયારે, સહુથી પહેલા એ આગળ ખસે. પિતાનું સ્થાન કુટુંબમાં મજબૂત થાંભલા જેવું હોય છે, દેખાતું ઓછું, પણ આધાર પૂરું આપે. ખુશીમાં ભલે પિતા દૂર રહે, પરંતુ દુઃખમાં સહુ પ્રથમ હોય છે. જ્યારે […]










