શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પ્રાણીઓ માટે તા.૧૫, જૂને “કરુણા રથ” એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરાશે. મુંબઈ શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પ્રાણીઓ માટે મહારાષ્ટ્રના અમરાવતી ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ “કરુણા રથ” (એનિમલ હાઈડ્રોલિક એમ્બ્યુલન્સ) નું દાતાશ્રીના સહયોગથી લોકાર્પણ કરાશે.પરોપકારી કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા જીવદયા અને ગોસેવાના ઉમદા હેતુ સાથે શ્રી આદિજિન […]
Author: Admin
કોલ્હાપુર (મહારાષ્ટ્ર) કનેરીમઠ ખાતે
કોલ્હાપુર (મહારાષ્ટ્ર) કનેરીમઠ ખાતે “દિવ્ય ભારત – કર્મયોગી સંગમ” માં ડૉ. વલ્લભભાઈ કથીરિયા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. મહારાષ્ટ્ર શ્રી સિદ્ધગિરી મઠ, કનેરી, કોલ્હાપુર (મહારાષ્ટ્ર)ની પવિત્ર ધરા પર તા. ૭ થી ૯ જૂન, ૨૦૨૫ દરમ્યાન “દિવ્ય ભારત – કર્મયોગી સંગમ”નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું. આ ઐતિહાસિક સંગમમાં સમગ્ર દેશમાંથી સંત-મહંતો, કૃષિ વૈજ્ઞાનિકો, ગૌસેવકો, સામાજિક કાર્યકરો […]
પૂર્વ ધારાસભ્ય ઠુમરે સચિવશ્રી મહેસુલ ને દસ્તાવેજ નોંધણી રજીસ્ટ્રારમાં મોટાભાગે થતી ભ્રષ્ટ્રનીતી ની ACB તપાસ કરવા માંગ કરી
પૂર્વ ધારાસભ્ય ઠુમરે સચિવશ્રી મહેસુલ ને દસ્તાવેજ નોંધણી રજીસ્ટ્રારમાં મોટાભાગે થતી ભ્રષ્ટ્રનીતી ની ACB તપાસ કરવા માંગ કરી અમરેલી કોઇપણ વ્યક્તિ મિલકત ખરીદે તો જિલ્લા નોંધણી રજીસ્ટ્રાર આ દસ્તાવેજ નોંધણી નિયમ મુજબ કરતા હોય છે. સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરનાર સબ રજીસ્ટ્રારશ્રી તેમજ દસ્તાવેજ લખનાર અને નોંધણી કરનાર સ્ટેમ્પ વેન્ડર અથવા વકીલ ભ્રષ્ટ્રનીતી અપનાવે છે. […]
પૂર્વ સાંસદ ઠુંમરે ઝોનલ રેલ્વે મેનેજરશ્રી ને લીલીયા રેલવે પ્લેટફોર્મ ની નબળી અંગે ફરિયાદ કરી
પૂર્વ સાંસદ ઠુંમરે ઝોનલ રેલ્વે મેનેજરશ્રી ને લીલીયા રેલવે પ્લેટફોર્મ ની નબળી અંગે ફરિયાદ કરી અમરેલી જિલ્લાનાં લીલીયા મોટા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ની નબળી કામગીરી અંગે લેખિત ફરિયાદ બાંદ્રા મહુવા ટ્રેન ૨૨૯૮૯ તેમજ મહુવા-સુરત ટ્રેન અમરેલી જિલ્લાના લીલીયા મોટા રેલ્વે સ્ટેશન પર સ્ટોપેજ છે.આ ટ્રેન પેસેંજર શરૂ કરવા માટે તત્કાલીન સાંસદ તરીકે તત્કાલીન રેલ્વે પ્રધાન […]
મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે શંકરધામ & શિવઓમ ચેરિટી ના ચેરમેન રાહુલ ત્રિવેદી પધાર્યા
મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે શંકરધામ & શિવઓમ ચેરિટી ના ચેરમેન રાહુલ ત્રિવેદી પધાર્યા દામનગર માં સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ આરોગ્ય અને આહાર સેવા ના આયામો માટે તૈયારી દર્શાવી દામનગર શહેર માં સમાજ સેવા ના વિવિધ આયામો સાથે શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં વલસાડ શંકરધામ & શિવ ઓમ ચેરિટી ના ચેરમેન રાહુલ ત્રિવેદી પધારતા ઉષ્મા ભર્યું […]
રાજકોટ વિસ્તારમાં અલગ-અલગ ૫ જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ તથા દેશી દારૂ તથા જુગાર પકડી પાડતી PCB.
રાજકોટ વિસ્તારમાં અલગ-અલગ ૫ જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ તથા દેશી દારૂ તથા જુગાર પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૧૨/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે […]
રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૧૨/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના […]
સુરત ફોટોગ્રાફર SPTL 2025 નું ક્રિકેટ લિંગ નું આયોજન
સુરત ફોટોગ્રાફર SPTL 2025 નું ક્રિકેટ લિંગ નું આયોજન સુરત ફોટોગ્રાફર દ્વારા સુરત ફોટોગ્રાફર SPTL 2025 નું ક્રિકેટ લિંગ નું આયોજન શિવાય ક્રિકેટ ગ્રાઉન્ડ પાસોદરા ખાતે તારીખ ૦૩ જૂન અને ૦૪ જૂન 2025 ના રોજ કરવામાં આવ્યું હતું. જે સચિન ઠેસીયા,સાગર નલિયાધરા, ઉત્સવ ભંડેરી, પ્રદીપ સાવલિયા, STPL કમિટી દ્વારા આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમ […]
વિશ્વ શાંતિ ના હિમાયતી કબીર સમાધિ મંદિર વડોદરા માજલપુર આયોજિત ૬૨૭ મી કબીર જ્યંતી ઉજવાય
વિશ્વ શાંતિ ના હિમાયતી કબીર સમાધિ મંદિર વડોદરા માજલપુર આયોજિત ૬૨૭ મી કબીર જ્યંતી ઉજવાય વડોદરા માજલપુર કબીર સમાધિ મંદિર ખાતે ૬૨૭ મી કબીર જ્યંતી ઉજવાય પરંપરા ગત જુદી જુદી જગ્યા સ્થિત વિવિધ સાહેબો અને શ્રધ્ધાળુ ભાવિકો ની ઉપસ્થિતિ માં મંદિર ના ઉતરા અધિકારી મહંત શ્રી શુકિત સાહેબ ના વરદહસ્તે આનંદ આરતી કાર્યક્રમ સંપન્ન કરાયો […]
સુરત મોટા વરાછામાં અખંડ રહેતું છાસ વિતરણ કેન્દ્ર
સુરત મોટા વરાછામાં અખંડ રહેતું છાસ વિતરણ કેન્દ્ર – વયો વૃદ્ધ વડીલો દ્વારા સુરત મોટા વરાછામાં અખંડ રહેતું છાસ વિતરણ કેન્દ્ર – પોતાની બચત તથા મરણ મૂડીમાંથી વપરાશ કરીને છાશ વિતરણ કેન્દ્ર ચલાવે છે, સુરત ખાતે મોટાવરાછાના મારુતિ ચોક ખાતે વડલા નીચે બેસી રહેતા પાંચ વડીલો જેઓ નવરાશની પળોને છાશ વિતરણ કેન્દ્રમાં પરિણમિત કરી પોતાના […]










