Gujarat

વિચાર જ ભાગ્ય નું બીજ છે. સુરત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ (SPSS) નો ૧૧૩ મો ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમ યોજાયો

વિચાર જ ભાગ્ય નું બીજ છે. સુરત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ (SPSS) નો ૧૧૩ મો ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમ યોજાયો સુરત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ SPSS દ્વારા ૧૧૩ મો ‘વિચારોના વાવેતર’ કાર્યક્રમ યોજાયો “વિચારો નું વાવેતર” વિચારો જ ભાગ્ય નું બીજું નામ છે વિચારો નો ચિરાગ બુઝાઈ જવાથી આચાર બંધ થઈ જાય છે પ્રબુદ્ધ વૈચારકો ની […]

Gujarat

જૈન આચાર્ય લોકેશજી એ વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે બાળકોના સમર કેમ્પનું ઉદ્ઘાટન કર્યું

જૈન આચાર્ય લોકેશજી એ વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે બાળકોના સમર કેમ્પનું ઉદ્ઘાટન કર્યું બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ, રમતગમત, કલા અને સંસ્કારની તાલીમ જરૂરી છે – આચાર્ય લોકેશજી વિશ્વ વિખ્યાત જૈન આચાર્ય લોકેશજી ના માર્ગદર્શન હેઠળ ગુરુગ્રામના વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે બાળકો માટે સમર કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શિબિર દ્વારા બાળકો જંક ફૂડ અને મોબાઈલના […]

Gujarat

ICHR દ્વારા આયોજિત પર્યાવરણ દિવસનું ઉદ્ઘાટન જૈન આચાર્ય લોકેશજીએ કર્યું

ICHR દ્વારા આયોજિત પર્યાવરણ દિવસનું ઉદ્ઘાટન જૈન આચાર્ય લોકેશજીએ કર્યું પર્યાવરણનું રક્ષણ અને પ્રોત્સાહન એ આપણી નૈતિક ફરજ છે – આચાર્ય લોકેશજી સાત્વિક અને અહિંસક જીવનશૈલી પર્યાવરણ સંરક્ષણમાં મદદ કરે છે – આચાર્ય લોકેશજી વર્તમાન પર્યાવરણીય સમસ્યાઓના ઐતિહાસિક સંદર્ભને સમજવું પણ મહત્વપૂર્ણ છે – ડૉ. અરુણા ઓસ્વાલ ‘ગો ગ્રીન ગો ક્લીન’ અને ‘નો ટુ પ્લાસ્ટિક’ […]

Gujarat

અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે “

“અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે ” ચોરા ના શિવાલય પૂજારી ના બાળકો માટે છાત્રાલયો નું સોમવારે ભૂમિપૂજન પૂજ્ય મોરારીબાપુ ના વરદહસ્તે કરાશે સાવરકુંડલા શાંતિ ના દૂત સામાજિક સંવાદિતા ના હિમાયતી માનવ મંદિર ના મહંત પૂજ્ય ભક્તિરામ બાપુ ના સાનિધ્ય માં દિનદયાળ સેવા ટ્રસ્ટ પ્રેરિત ગામડા ઓમાં રહેતા નાના મોટા મંદિરો […]

Gujarat

વેરથી વેર શમે નહીં અવેરે જ વેર શમે એક કહેવત મુજબ ૫૦ વર્ષ થી ત્રણ પરિવારો વચ્ચે ચાલ્યા આવતા વેર નાં સંતો નાં સાનિધ્ય માં વળામણાં

વેરથી વેર શમે નહીં અવેરે જ વેર શમે એક કહેવત મુજબ ૫૦ વર્ષ થી ત્રણ પરિવારો વચ્ચે ચાલ્યા આવતા વેર નાં સંતો નાં સાનિધ્ય માં વળામણાં રાજુલા વેરથી વેર શમે નહીં અવેરે જ વેર શમે એક કહેવત મુજબ રાજુલાના રામપરા ગામે વૃંદાવન ધામ આશ્રમ ખાતે વાઘ પરિવાર વાવડીયા પરિવાર અને લાખણોત્રા પરિવાર વચ્ચે છેલ્લા 50 […]

Gujarat

બગસરા માં ધરતી રક્ષા એગ્રો પ્રોડ્યુસર કંપની ની સાધારણ સભા યોજાઈ ગઈ.

બગસરા માં ધરતી રક્ષા એગ્રો પ્રોડ્યુસર કંપની ની સાધારણ સભા યોજાઈ ગઈ. બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પ્રેરીત, ધરતી રક્ષા એગ્રો પ્રોડ્યુસર કંપની ની આઠમી સાધારણ સભા લોક ભારતી યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર શ્રી ડો. રાજેન્દ્ર ભાઈ ખીમાણી ના સાનિધ્ય માં, તારીખ ૪ જુન ને બુધવાર ના રોજ યોજાઈ ગઈ. આ બેઠકમાં હાજર […]

Gujarat

આપણું આરોગ્ય આપણા” હાથમાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા દ્વારા આરોગ્ય માર્ગદર્શન શિબિર યોજાય

“આપણું આરોગ્ય આપણા” હાથમાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા દ્વારા આરોગ્ય માર્ગદર્શન શિબિર યોજાય બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા આપણું આરોગ્ય આપણા હાથમાં એ આરોગ્ય અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા ના મોટા માંડવડા ગામના ગાયત્રી પરિવાર મહિલા મંડળ ની બહેનો માટે, કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક મહિલા કેન્સર જાગૃતિ સેમીનાર યોજાય ગયો. જેમાં આશીર્વાદ […]

Gujarat

જૂનાગઢ માં ભારતીય બનાવટની પરપ્રાંત પ્રતીબંધીત ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૧૭૩ કિ.રૂ ૮૧૬૮૦/- મુદામાલ પકડી પાડતી જુનાગઢ પોલીસ

જૂનાગઢ માં ભારતીય બનાવટની પરપ્રાંત પ્રતીબંધીત ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૧૭૩ કિ.રૂ ૮૧૬૮૦/- મુદામાલ પકડી પાડતી જુનાગઢ પોલીસ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબ નાઓએ પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને આવી ગે.કા. પ્રવૃતિ ઉપર સંપૂર્ણપણે અંકુશ કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને નાયબ […]

Gujarat

રાજકોટ અબતક દૈનીક અખબારની ઓફીસમાંથી સોના/ચાંદીના દાગીના તથા રોકડા ની થયેલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ અબતક દૈનીક અખબારની ઓફીસમાંથી સોના/ચાંદીના દાગીના તથા રોકડા ની થયેલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૫/૬/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર તા.૨/૬/૨૦૨૫ ના રોજ ફરીયાદીએ રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, રાષ્ટ્રીય શાળા રોડ ડો.ધ્રુવ હોસ્પીટલની સામે અબતક પ્રેસની ઓફીસમાંથી તા.૧/૬/૨૦૨૫ ના કલાક-૨૧/૦૦ થી તા.૨/૬/૨૦૨૫ ના કલાક-૩/૦૦ […]

Gujarat

રાજકોટમાં યોજાતો જન્માષ્ટમી લોકમેળોની SOP હળવી કરવા મુખ્યમંત્રી સમક્ષ કરી લેખિત રજૂઆત.

રાજકોટમાં યોજાતો જન્માષ્ટમી લોકમેળોની SOP હળવી કરવા મુખ્યમંત્રી સમક્ષ કરી લેખિત રજૂઆત. રાજકોટ શહેર તા.૫/૬/૨૦૨૫ ના રોજ સવિનય જણાવવાનું કે ભારત દેશ તહેવારો અને ઉત્સવોના દેશ તરીકે પ્રખ્યાત છે. જેમાં ગુજરાત રાજય પ્રથમ નંબરનું રાજય છે. ગુજરાતમાં ધાર્મિક તહેવારો અને ઉત્સવો ઉમંગ ઉજવાય છે તેમજ અન્ય રાજયોનાં તહેવારો અને ઉત્સવો તેટલા જ ઉમંગ ઉત્સાહભેર ઉજવાય […]