Gujarat

સુરત મોટા વરાછામાં અખંડ રહેતું છાસ વિતરણ કેન્દ્ર 

સુરત મોટા વરાછામાં અખંડ રહેતું છાસ વિતરણ કેન્દ્ર  – વયો વૃદ્ધ વડીલો દ્વારા સુરત મોટા વરાછામાં અખંડ રહેતું છાસ વિતરણ કેન્દ્ર – પોતાની બચત તથા મરણ મૂડીમાંથી વપરાશ કરીને છાશ વિતરણ કેન્દ્ર ચલાવે છે, સુરત ખાતે મોટાવરાછાના મારુતિ ચોક ખાતે વડલા નીચે બેસી રહેતા પાંચ વડીલો જેઓ નવરાશની પળોને છાશ વિતરણ કેન્દ્રમાં પરિણમિત કરી પોતાના […]

Gujarat

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના વિવિધ આયામો ની બેઠક યોજાય

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના વિવિધ આયામો ની બેઠક યોજાય અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય છાત્ર પરિષદ રાષ્ટ્રીય મજદૂર પરિષદ અને રાષ્ટ્રીય એડવોકેટ સેલ ઇન્ડિયા હેલ્થ લાઈન અને તમામ આયામોની અમરેલી જિલ્લા બેઠક રાત્રે ૯-૦૦ કલાકે ડોક્ટર જી જે ગજેરા ના નિવાસસ્થાને મળેલી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ […]

Gujarat

પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય માં ૧૦૮ દીકરી ઓને નિઃશુલ્ક પ્રવેશ થી હોસ્ટેલ કેમ્પસ કલરવ થી ગુંજી ઉઠ્યું 

પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય માં ૧૦૮ દીકરી ઓને નિઃશુલ્ક પ્રવેશ થી હોસ્ટેલ કેમ્પસ કલરવ થી ગુંજી ઉઠ્યું  પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ૧૦૦૮ પટેલ સમાજ ની દીકરી ઓને નિઃશુલ્ક ઉચ્ચ અભ્યાસ નેમ દામનગર શહેર માં પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત કન્યા છાત્રાલય માં ૧૦૮ દીકરી ઓને નિઃશુલ્ક પ્રવેશ થી […]

Gujarat

સુરત સમસ્ત ભંડેરી પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહ અને BPPL ભંડેરી પરિવાર પ્રીમિયર લીગ યોજાય

સુરત સમસ્ત ભંડેરી પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહ અને BPPL ભંડેરી પરિવાર પ્રીમિયર લીગ યોજાય સુરત સમસ્ત ભંડેરી પરિવાર દ્વારા આયોજિત ભંડેરી પરિવાર સ્નેહમિલન સમારોહ અને BPPL ભંડેરી પરિવાર પ્રીમિયર લીગ નું સુરત ખાતે ભવ્ય આયોજન યોજાયું જેમાં કુલ ૫ ટીમ એ ભાગ લીધેલ અને અંતે ભારે રસાકસી બાદ સરદાર ૧૧ નો વિજય થયો હતો. સ્નેહમિલન […]

Gujarat

શિશુવિહાર પરિસર માં વટ સાવિત્રી પૂર્ણિમા એ વ્રત પ્રારંભ

શિશુવિહાર પરિસર માં વટ સાવિત્રી પૂર્ણિમા એ વ્રત પ્રારંભ ભાવનગર વટ સાવિત્રી પૂર્ણિમા પ્રસંગે શિશુવિહાર માં બહેનોએ વૃક્ષ પૂજન કર્યું હતું. છેલ્લા ૮૬ વર્ષ થી સંસ્થા પ્રાંગણમાં બહેનોના સૌભાગ્ય આશયથી યોજાતા વટ સાવિત્રી પૂજનમાં ૬૦ થી વધુ બહેનોએ જોડાઈ હતી. જેને શ્રી રાજુભાઈ જોશીએ પૂજન કરાવ્યું હતું. રિપોર્ટ નટવરલાલ ભાતિયા

Gujarat

વિશ્વ હિન્દુ પરીષદ દ્રારા થાણે શહેરના હઝુરી વાગલે એસ્ટેટ વિસ્તારમાં ગૌમાતાની કતલ થતા બાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં આવેદન આપવામાં આવ્યું.

વિશ્વ હિન્દુ પરીષદ દ્રારા થાણે શહેરના હઝુરી વાગલે એસ્ટેટ વિસ્તારમાં ગૌમાતાની કતલ થતા બાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં આવેદન આપવામાં આવ્યું. મહારાષ્ટ્ર વિશ્વ હિન્દુ પરીષદ દ્રારા મહારાષ્ટ્રના થાણે શહેરના હઝુરી વાગલે એસ્ટેટ વિસ્તારમાં ગૌમાતાની કતલ થતા બાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં આવેદન આપવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરીષદ દ્રારા મહારાષ્ટ્રના થાણે શહેરના હઝુરી વાગલે એસ્ટેટ વિસ્તારમાં ગૌમાતાની કલત […]

Gujarat

ગૌ આધારિત અર્થતંત્ર મુદ્દે ડૉ. વલ્લભભાઈ કથીરિયા અને વિવિધ રાજ્યોના ગૌ સેવા આયોગ અધ્યક્ષોની મહત્વપૂર્ણ બેઠક સંપન્ન

ગૌ આધારિત અર્થતંત્ર મુદ્દે ડૉ. વલ્લભભાઈ કથીરિયા અને વિવિધ રાજ્યોના ગૌ સેવા આયોગ અધ્યક્ષોની મહત્વપૂર્ણ બેઠક સંપન્ન મહારાષ્ટ્ર “દિવ્ય ભારત – કર્મયોગી સંગમ” દરમિયાન મહારાષ્ટ્રના કોલ્હાપુરના શ્રી સિદ્ધગિરિ, કનેરી મઠ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી, જીસીસીઆઈ ના સ્થાપક અને ગૌ આધારિત અર્થવ્યસ્થાના મજબૂત સમર્થક ડૉ. વલ્લભભાઈ કથીરિયાના અધ્યક્ષસ્થાને એક વિશેષ બેઠક યોજાઈ. જેમાં દેશના વિવિધ રાજ્યોના […]

Gujarat

સમસ્ત મહાજન દ્વારા વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે ૧ કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલ

સમસ્ત મહાજન દ્વારા વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે ૧ કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલ ૬૦૦ અબોલ જીવો રહી શકે તેવા આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું. વિરમગામ વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહના માર્ગદર્શનમાં દાતાશ્રીઓના સહયોગથી શ્રી વિરમગામ […]

Gujarat

શ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલન યોજાયું.

શ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલન યોજાયું. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માર્ગદર્શન આપ્યું. દેવભૂમિ દ્વારકાના ભથાણ ચોક ખાતે શ્રી દ્વારકા ગૌશાળા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને ગૌશાળાના સંચાલકોને પ્રાકૃતિક ખેતીના પ્રખર સમર્થક ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ભારતની ભૂમિ ઋષિ અને કૃષિની ભૂમિ રહી […]

Gujarat

ભારત મંડપમમાં પૂજ્ય મોરારી બાપૂની નવ દિવસીય રામકથાનું આયોજન જૈન આચાર્ય લોકેશજી દ્વારા

ભારત મંડપમમાં પૂજ્ય મોરારી બાપૂની નવ દિવસીય રામકથાનું આયોજન જૈન આચાર્ય લોકેશજી દ્વારા જૈન આચાર્ય લોકેશજી સંકલ્પસિદ્ધ મહાપુરુષ છે – મોરારી બાપૂ ઈતિહાસમાં પહેલી વાર જૈન આચાર્ય દ્વારા રામકથાનું આયોજન – વિશ્વવ્યાપી ચર્ચા ઈતિહાસમાં પ્રથમ વખત જૈન આચાર્ય લોકેશજી દ્વારા ભારતમાં આવેલા પ્રતિષ્ઠિત ભારત મંડપમમાં રામકથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિશ્વવિખ્યાત રામકથા વાચક […]