છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક છોટાઉદેપુર ખાતે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને રંગોત્સવ બાળ કુંજન 3 નિમિત્તે શાળા કક્ષાએ તૃતીય વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના […]
Author: JKJGS
છોટાઉદેપુર ખૂટલિયા લાઇન માં યોજાયેલ બેડમિન્ટન અંડર ૧૭માં
સુરેન્દ્રનગર નાં દેવ પરમારે બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો તાજેતરમાં ખેલાયેલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત છોટાઉદેપુર એસ.એફ હાઇસ્કૂલમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતા સુરેન્દ્રનગરનાં દેવ કિશોરભાઈ પરમારે છોટાઉદેપુર ખૂટલિયા લાઇન માં યોજાયેલ બેડમિન્ટન અંડર ૧૭માં પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ સમગ્ર સ્પોર્ટ્સ સ્ટાફ તેમજ કોચ અને પધારેલ મહેમાન દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યના યુવાનો રમત […]
પ્રયાગરાજ મહાકુંભ 2025, વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક ધાર્મિક સાંસ્કૃતિક મેળાવડો, વૈશ્વિક સંશોધનનો વિષય બન્યો!
હાર્વર્ડ, સ્ટેનફોર્ડ,લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, IIM,AIIMS સહિત 20 સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલા મહાકુંભ કોન્ક્લેવને જોઈને આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. 26 ફેબ્રુઆરી 2025 ના રોજ મહાશિવરાત્રિના સ્નાન સાથે મહાકુંભ સમારોહનું સમાપન થશે – ભક્તોની સંખ્યા 70 કરોડને પાર થવાની સંભાવના છે – એડવોકેટ કિશન સનમુખદાસ ભાવનાનિન ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – વૈશ્વિક સ્તરે આખું વિશ્વ આશ્ચર્યચકિત […]
રોટરી ક્લબ ઓફ ભરૂચ, અંકલેશ્વર દ્વારા દિવ્યાંગો માટેની શિબિર યોજાઈ
સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં સંયુક્ત ઉપક્રમે ઈનાલી ફાઉન્ડેશન પુનાનાં સહયોગથી દિવ્યાંગો માટે બેટરી સંચાલિત કૃત્રિમ હાથ બેસાડવાની શિબિર યોજવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચનાં પ્રેસિડન્ટ રચના પોદ્દાર, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં ઇનકમિંગ પ્રેસિડન્ટ પંકજ ભરવાડા, આસિસ્ટન્ટ ગવર્નર મનીશ પોદાર, ડો. સુકેતુ દવે સહિત […]
આજ નું રાશિફળ (24/02/2025)
મેષ આજે તમે આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. જો તમે છાત્ર છો અને વિદેશ માં જઈ ને ભણતર કરવા માંગતા હોવ તો ઘર ની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક […]
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય કમિટીની રચના કરાશે : કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય કૃષિ મંત્રીએ ગુરુકુલ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી પાકની ગુણવત્તા જોઈને થયા પ્રભાવિત કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુરુકુલ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. તેઓ પાકની ઉત્તમ ગુણવત્તા અને અત્યંત નરમ અને ફળદ્રુપ માટી જોઈને […]
વડોદરામાં આવતા પાદરમાં હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરનારને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો
વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરામાં હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરવાના મામલે પોલીસ દ્વારા ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવતા ગણતરીના કલાકોમાં માથાભારે વ્યક્તિને ઝડપી લીધો હતો અને તેને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. માથાભારે આરોપીનો વિસ્તારમાં ડોન થવાના ખૂબ શોખ હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે અને તેના દ્વારા વિસ્તારમાં અવાર-નવાર લોકોને પરેશાન […]
કેન્દ્રીય ગૃહમંત્રીમંત્રીશ્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની ૨૭મી બેઠકની અધ્યક્ષતા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો સંપૂર્ણ સરકારનો અભિગમ માત્ર એક મંત્ર નથી પરંતુ એક સંસ્કૃતિ છે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની ૨૭મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના મુખ્યમંત્રીઓ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સહિત અનેક […]
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
એક મહિનામાં સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા રૂ.૧૩ કરોડ પરત કરવામાં આવ્યા ભાવનગર રેન્જની કચેરી, ભાવનગર ખાતે રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદના પોલીસ કમિશનરશ્રીઓ અને રાજ્યના નવ રેન્જ આઈ.જીશ્રીઓ સાથે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીશ્રીએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી. આ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા […]
ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ
‘ઇન્દુચાચા’ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ- કર્મચારીઓ તેમજ ડાંગ જિલ્લાની ગોટીયામાળની પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓએ પણ ‘ઇન્દુચાચા’ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,‘ઇન્દુચાચા’એ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા […]










