Gujarat

પાટડી તાલુકાના માનાવાડા ગામમાં બનાવવામાં આવેલા કોમ્યુનિટી હોલને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો

પાટડી તાલુકાના માનાવાડા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને કોમ્યુનિટી હોલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રીના વરદ હસ્તે રૂપિયા 10 લાખના ખર્ચે બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોદન કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શહેરોની સાથે સાથે […]

Gujarat

મહિલાઓ દ્વારા ઓવારણાં લેવામાં આવ્યાં, અંબાણી પરિવારે ગામલોકો સાથે કરી આનંદના ઉત્સવની ઉજવણી

1 થી 3 માર્ચ દરમિયાન જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારના આંગણે ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ અનંત અંબાણી પણ સહભાગી થયા […]

Gujarat

લોકસભા ચૂંટણી અન્વયે અમદાવાદ કલેકટર અને શહેર પોલીસ કમિશનર દ્વારા મતગણતરી કેન્દ્રની મુલાકાત કરાઈ

આગામી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. અને શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા મતગણતરી કેન્દ્રો-એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ તેમજ ગુજરાત કોલેજની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જે-તે વિભાગના સંબંધિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મતગણતરીમાં વ્યવસ્થાઓ બાબતે વિમર્શ કરાયો મતગણતરીની કામગીરી દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે […]

Gujarat

GSEB દ્વારા 33 ગુના માટે 33 સજા જાહેર; પરિણામ રદ કરવાથી લઈ પોલીસ ફરિયાદ પણ થઈ શકે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવાની છે. જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં છે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પણ તમામ પ્રયત્ન કરવામાં આવશે, છતાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા હોય તો તે માટે શિક્ષા કોષ્ટક બોર્ડ દ્વારા જાહેર […]

Gujarat

ધોલેરા-વટામણ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બન્ને ટ્રકની કેબિન પડીકું વળી ગઈ

અમદાવાદના ધોલેરા-વટામણ હાઈવે પર પીપળી ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. સામસામે ધડાકાભેર અથડાતા બે ટ્રક રોડ પરથી નીચે ઊતરી ગઈ હતી. જેમાં બન્ને ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આથી અંદર રહેલા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે ધોલેરા પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. […]

Gujarat

અમદાવાદ મ્યુનિ. કમિશનરની ઇ-ગવર્નન્સ વિભાગ મારફતે M CHALLAN મોડ્યુલમાં વ્યવસ્થા ગોઠવવા સૂચના

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ સહિત વિવિધ વિભાગો દ્વારા નિયમોના ભંગ બદલ વેપારીઓ, બિલ્ડરો અને નાગરિકો પાસેથી વહીવટી ચાર્જ, પેનલ્ટી વસુલ કરવામાં આવતી હોય છે. જેની ફિઝિકલ પહોંચ નાગરિકને આપવામાં આવતી હોય છે. હવે આવા નિયમોના ભંગ બદલ વસૂલ કરવામાં આવતા વહીવટી ચાર્જની ઓનલાઈન પહોંચ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. 1 માર્ચથી […]

Gujarat

વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ભગવા ગ્રુપ ભોલેનાથકા નામના સાધુઓના મંડળ દ્વારા

જેતપુર નગરપાલિકા તેમજ પોલીસ સ્ટેશને એક આવેદનપત્ર આપી શહેરમાં મંદિરોના માર્ગો પર, રહેણાંક વિસ્તારોમાં, જ્યાં જોઈએ ત્યાં કેબીનો, લારીઓમાં તેમજ દુકાનોમાં ખુલ્લી ગયેલ ગેરકાયદેસર કતલખાના અને નોનવેજની હોટલો ત્વરિત બંધ કરાવવા માંગ કરી હતી.                વિશ્વ હિન્દુ પરિષદ અને ભગવા ગ્રુપ ભોલેનાથકા નામના સાધુઓના એક મંડળ દ્વારા આજે જેતપુર […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા દોલતી ફાટક નંબર ૮૭ માં બ્રિજનું લોકાર્પણ કરાયું… તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયાની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ. તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી પણ ઉપસ્થિત

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા દોલતી ફાટક નંબર ૮૭ અંડર બ્રિજનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રેલ્વે સ્ટેશનો તેમજ ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ અંડરપાસનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રસંગે સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા તેમજ તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી તેમજ સાવરકુંડલા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને મેરીયાણા સરપંચ હિતેશ ખાત્રાણી તેમજ […]

Gujarat

સાવરકુંડલાના વોર્ડ નંબર નવના બેટીયા વાસ વિસ્તારમાં આગ લાગતા તાત્કાલિક આગને કાબુમાં લેતી નગરપાલિકા ટીમ સાવરકુંડલા નગરપાલિકાની સરાહનીય કામગીરી

સાવરકુંડલા શહેરના વિસ્તારના બેટીયાવાસ વિસ્તારમાં આગ લાગતા વિસ્તારના ભાજપ અગ્રણી અનિલભાઈ ગોહિલને  જાણ થતા શહેરના પ્રથમ નાગરિક તેમજ વિસ્તારના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી દ્વારા તાત્કાલિક ફાયર ટીમને મોકલીને તાત્કાલિક આગને કાબુમાં લીધી હતી

Gujarat

થાન અને મોરબીમાં 27 મીએ વરિયા પ્રજાપતિ જ્ઞાતિનો લગ્નોત્સવ યોજાયો જે અનુસંધાને કરિયાવરમાં ચીજવસ્તુઓ સાથે પુસ્તકો પણ અપાયેલ હતા

મોરબી અને થાનગઢ ખાતે તા. 27/2/2024 ને મંગળવારના રોજ શ્રી વરિયા પ્રજાપતિ સમાજનો 37 મો સમૂહ લગ્ન યોજાયેલ હતો. જેમાં સંતો મહંતો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીમાં 18 અને થાનમાં 14 દંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દિકરીઓને કરિયાવરમાં સોના – ચાંદીના દાગીના તેમજ પુસ્તકો સહિત 100થી વધુ વસ્તુઓ આપવામાં આવી હતી.આ પ્રસંગે નવ દંપતિઓને આશીર્વાદ […]