જિલ્લાના ગોધરા નજીક વહેલી સવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો જેમાં, અમદાવાદ-ગોધરા હાઈવે પર દારુણિયા ગામ પાસે રોંગ સાઈડથી આવતી એક કારે બાઈકને જાેરદાર ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મળતી માહિતી અનુસાર, અકસ્માતની આ ઘટના વહેલી સવારે દારુણિયા ગામ પાસે બની હતી. કારચાલકરોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી […]
Author: JKJGS
નગરસેવકોને શિસ્તબદ્ધ રહેવા અને જનતાના ફોન ઉપાડવા નાયબ મુખ્યમંત્રી ની કડક સૂચના
લોકો જ્યારે પોતાના પ્રશ્નો, આશાઓ લઈને જનપ્રતિનિધિઓ પાસે આવે ત્યારે તેમની સાથે સન્માનપૂર્ણ વર્તન કરવું જરૂરી: શ્રી હર્ષ સંઘવી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં આયોજિત એક જનસેવા-ઉપહાર કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને નગરસેવકોને જનતા સાથે સતત જાેડાયેલા રહેવાની મહત્વપૂર્ણ સલાહ આપી. પોતાના સંબોધનમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભાજપ એક સંસ્કારી પાર્ટી છે અને જન પ્રતિનિધિઓએ […]
ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ
સોમનાથ મંદિર પર એરફોર્સની ટીમ દ્વારા ૧૧મીએ સવારે ૧૧ કલાકે “સૂર્યકિરણનો શૌર્યાભિષેક”, દિલધડક એર શો સોમનાથ મંદિરના પુન: નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા ૧૧ મેના રોજ મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા
મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન કરી, રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત શ્રી સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રી શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી, મહાઆરતીમાં સહભાગી થયા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે […]
કચ્છ જિલ્લાના છછીના દરિયાકાંઠા વિસ્તારમાં વિસ્ફોટક પ્રકારનો એક સેલ મળી આવતા સુરક્ષા એજન્સીઓની તપાસ શરુ
કચ્છ જિલ્લામાં આવેલ છછીના દરિયાકાંઠા વિસ્તારમાંથી વિસ્ફોટક પ્રકારનો એક સેલ મળી આવ્યો હતો. આ ઘટના લાઈટ હાઉસ નજીક બની હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. મળતી માહિતી મુજબ, કોઠારા પોલીસ અને ર્જીંય્ ગુજરાતની ટીમ સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં એક વિસ્ફોટક સેલ […]
નશાનો કાળો કારોબાર અટકાવામાં જામનગર પોલીસ ને મળી મોટી સફળતા
નશાનો કાળો કારોબાર અટકાવામાં જામનગર પોલીસને મોટી સફળતા મળી છે જેમાં, દરેડ GIDC વિસ્તારમાં આવેલા એક પ્લોટ પર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ રેડમાં પોલીસે કુલ ૭૬૩૨ બોટલ સહિત રૂ.૫૭,૦૨,૮૫૯નો મુદ્દામાલ કબજે કરી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જામનગર પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં […]
જમ્મુ-કાશ્મીર: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રાજ્યનો દરજ્જાે મેળવવા માટે આગ્રહ કર્યો, કેન્દ્રશાસિત પ્રદેશના માળખાને ‘સરકારનું સૌથી ખરાબ સ્વરૂપ‘ ગણાવ્યું
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં હાલની વહીવટી વ્યવસ્થાની આકરી ટીકા કરી છે, તેને “સરકારનું સૌથી ખરાબ સ્વરૂપ” ગણાવ્યું છે અને પૂર્ણ રાજ્યનો દરજ્જાે આપવાની તેમની માંગણીને ફરીથી રજૂ કરી છે. જાેકે, તેમણે કહ્યું કે વહીવટી સત્તાઓને સંચાલિત કરવાના નિયમો પર કેન્દ્ર સાથેની ચર્ચામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મીડિયા સાથે વાત કરતા, અબ્દુલ્લાએ […]
DRDO દ્વારા સ્ક્રેમજેટ એન્જિનનું ગ્રાઉન્ડ ટેસ્ટ કરવામાં આવતા હાઇપરસોનિક મિસાઇલ વિકાસમાં ભારત માટે મોટી સિદ્ધિ
ભારત તેના સશસ્ત્ર દળોને આધુનિક બનાવવા માંગે છે ત્યારે વધુ એક સીમાચિહ્નરૂપ, હૈદરાબાદની સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા (DRDO) એ તેના એક્ટિવલી કૂલ્ડ સ્ક્રેમજેટ ફુલ સ્કેલ કમ્બસ્ટરનું બીજું વ્યાપક લાંબા ગાળાનું પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે, એમ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ જણાવ્યું હતું. શુક્રવારે આ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં DRDO એ […]
ભાજપ, એનડીએ સાથી પક્ષો દ્વારા હિમંતા બિસ્વા શર્માને સર્વસંમતિથી આસામના મુખ્ય પ્રધાન તરીકે નામ નક્કી કરવામાં આવ્યું
રવિવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તેના સહયોગી પક્ષો, આસોમ ગણ પરિષદ (એજીપી) અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા હિમંત બિસ્વા સરમાને સર્વાનુમતે આગામી મુખ્યમંત્રી તરીકે નામ આપવામાં આવ્યું હતું, જેનાથી શાસક ગઠબંધનને વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મળ્યા બાદ આગામી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો. ગુવાહાટીમાં ભાજપ રાજ્ય મુખ્યાલય ખાતે યોજાયેલી […]
ચંદ્રશેખર જાેસેફ વિજયે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
મફત વીજળીથી લઈને મહિલાઓની સુરક્ષા સુધી: તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે વિજયે પ્રથમ આદેશો પર હસ્તાક્ષર કર્યા મુખ્યમંત્રી વિજયે તિરુચિરાપલ્લી પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાંથી રાજીનામું આપ્યું, પેરામ્બુર વિધાનસભા મતવિસ્તાર જાળવી રાખ્યું રવિવાર (૧૦ મે) ના રોજ ચેન્નાઈમાં તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી ચંદ્રશેખર જાેસેફ વિજય દ્વારા મંજૂર કરાયેલા પ્રથમ ર્નિણયોમાં મફત વીજળી, ડ્રગ્સ પર કડક કાર્યવાહી અને […]










