સાવરકુંડલા શહેરના પૂર્વ નગરપાલિકા સદસ્ય હિતેષ સરૈયાએ સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરના નિરાકરણ માટે યોગ્ય કરવા સાવરકુડલા નગરપાલિકા ચીફ ઓફિસરને વિનંતીસહ એક લેખિત રજૂઆત કરી હતી વધુમાં તેમણે આ અંગે જણાવ્યુ કે સાવરકુંડલામાં આવેલ ભુવા રોડમાં તેમજ શાક માર્કેટના પુલ પર, લોહાણા મહાજન વાડીના પુલ પર તેમજ રિદ્ધિ સિદ્ધિ મંદિર પાસેના પુલ ઉપર તેમજ […]
Author: JKJGS
દૈનિક રાશિફળ (12/08/2024)
જનતા કી જાનકારી ન્યુઝ 12-08-2024 મેષ આજના દિવસે ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાઓ. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તમે જો વધારે પડતા દયાળુપણ વર્તશો તો-તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે […]
આજ નું પંચાંગ (12/08/2024)
જનતા કી જાનકારી ન્યુઝ તિથિ સપ્તમી (સાતમ) – 07:57:33 સુધી નક્ષત્ર સ્વાતિ – 08:33:54 સુધી કરણ વાણિજ – 07:57:33 સુધી, વિષ્ટિ ભદ્ર – 20:50:29 સુધી પક્ષ શુક્લ યોગ શુક્લ – 16:25:13 સુધી વાર સોમવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:14:51 સૂર્યાસ્ત 19:13:42 ચંદ્ર રાશિ તુલા – 28:15:55 સુધી ચંદ્રોદય 12:41:00 ચંદ્રાસ્ત 23:47:00 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1946 ક્રોધી વિક્રમ […]
રાજકોટમાં સવારે 7 વાગ્યાથી સાડા 4 કલાક 8 રસ્તા પર પ્રવેશ બંધી અને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા, જાણો વૈકલ્પિક રસ્તા વિષે માહિતી
રાજકોટ શહેર ખાતે યોજાનાર તિરંગાયાત્રાને લઇ યાત્રાના રૂટ ઉપર કોઇ ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તેમજ કોઇ અનીચ્છનીય બનાવ બનવા પામે નહી અને તિરંગા યાત્રાને ટ્રાફિકનો અવરોધ ન થાય તે માટે આવતીકાલે સવારે 7 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી 8 જેટલા રસ્તા ઉપર વાહનો માટે પ્રવેશ બંધ અને “નો પાર્કિંગ” ઝોન જાહેર કરવામાં આવેલ છે. પોલીસ હેડ […]
રાજકોટ ખાદી ભવનમાં અત્યારસુધીમાં દોઢ લાખના તિરંગાનું વેચાણ થયું, હજુ વેચાણ અઢીથી ત્રણ લાખ સુધી પહોંચ શકે છે
આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે બે વર્ષ પૂર્વે 15 ઓગસ્ટના રોજ હરઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ પછી આ વર્ષે પણ લોકોમાં હર ઘર તિરંગા અભિયાન માટે આહવાન કરાયું છે. ત્યારે રાજકોટ ખાદી ગ્રામ ઉદ્યોગમાં રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટના ત્રિકોણ બાગ નજીક આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગ […]
નાયબ ઈજનેર પર હુમલો કરનાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી કરો
જામનગર જિલ્લા પંચાયતના ધ્રોલના નાયબ ઇજનેર પર હુમલો કરનાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહીની માંગ સાથે ગુજરાત એસોસિએશન ઓફ આસીસ્ટન્ટ એન્જિનિયર્સ (સિવિલ) અને જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘે કલેકટરને આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યાનુસાર ધ્રોલ તાલુકામાં મોટા ઈંટાળા ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના પેટા વિભાગ ધ્રોલના કાર્યક્ષેત્રમાં રાજ્ય સરકાર દ્વારા મંજુર થયેલ માયનોર બ્રીજનું […]
‘ભાજપના પાપનો ઘડો 20 કિલોમીટરમાં છલકુ છલકુ, બેફામ ભ્રષ્ટાચાર કરેલા હોય તો આવા 10 ઘડા ભરાશે’- લાલજી દેસાઇ
ગુજરાતમાં જુદી જુદી દુર્ઘટનાઓના વિવિધ પરિવારોને ન્યાય મળે તે માટે મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમ નાદ સાથે 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઈ હતી અને ટંકારા ખાતે પહોંચી હતી. જ્યાં રાત્રિ રોકાણ કર્યા બાદ આજે સવારથી ન્યાયયાત્રા રાજકોટ જવા માટે રવાના થઈ છે. હાલમાં યાત્રાની સાથે રાષ્ટ્રીય કોંગ્રેસ […]
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ‘વર્લ્ડ લાયન ડે’ના રોજ ગીરની સિંહણ પર સૌપ્રથમ વિડિયો ગીત રિલિઝ કરી વડાપ્રધાનને સમર્પિત કર્યું
ઓગસ્ટ 10, 2024: વન્યજીવ પ્રેમી અને સંરક્ષક, રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ શ્રી પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ (વર્લ્ડ લાયન ડે) 2024ના અવસરે ‘ગીર ગજવતી આવી સિંહણ’ શિર્ષક ધરાવતું એક અનોખું ઓડિયો વિડિયો ગીત રિલિઝ કર્યું છે. આ ગીત તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સમર્પિત કર્યું છે. લોકસંગીત શૈલીમાં […]
કોમર્સ કોલેજ – અમરેલીમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ
કોલેજ સર્કલ થી ફોરવર્ડ સર્કલ સુધી રેલીનું આયોજન અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે કે પારેખ કોમર્સ કોલેજમાં તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ “વિશ્વ સિંહ દિવસ” નિમિત્તે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રા.જે.એમ.તળાવીયાએ સિંહ અંગેની જાણકારી અને તેના મહત્વ વિશે માહિતી આપી હતી. આ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ અને કર્મચારીગણ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં […]
સાવરકુંડલા ખાતે આવેલ જેસર રોડ ગુરુકુળમાં ઉજવાયો વિશ્વ સિંહ દિવસ
સહજાનંદ વિદ્યાલય જેસર રોડ ખાતે વિશ્વ સિંહ દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી, પ્રથમ તમામ વિદ્યાર્થીઓને સભા સ્વરૂપે સિંહ વિશેની માહિતીઓ આપવામાં આવી તેમજ બાળકોએ પણ સિંહ વિશેનું વક્તવ્ય પ્રદાન કર્યું. શાળાના આચાર્ય વ્યાસ સાહેબના માર્ગદર્શન નીચે તેમજ વન વિભાગના આર.એફ.ઓ. શ્રી પી.એન ચાંદુ સાહેબ તેમજ આર.એફ.ઓ.શ્રીબી.ડી. ચાંદુ સાહેબ તેમજ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના શ્રી […]










