આ કાર્યક્રમમાં અજયભાઈ ગોસ્વામી જિલ્લા સંગઠન પ્રમુખ, તથા હેમાંગીનીબેન માણેક જિલ્લા મહિલા પ્રમુખ દ્વારા સહકાર ભારતી નું લક્ષ્ય, વિશેષતાઓ, માન્યતાઓ, કાર્યો તથા ઉપલબ્ધિઓ ની વિસ્તૃત માહિતી માહિતી આપવામાં આવી. તે ઉપરાંત વિજયભાઈ કક્કડ સહકાર ભારતી જિલ્લા મંત્રી તેમજ ઓસડ મહિલા શરાફી મંડળી નાં સંચાલકો તથા સ્ટાફ તથા કેશવ કો – ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી. ના […]
Author: JKJGS
‘સાચું પણ હોઈ શકે અને નહીં…’ ધનશ્રી સાથે છુટાછેડાંની અફવાઓ અંગે યુઝવેન્દ્ર ચહલે ખુલાસો કર્યો
ભારતીય ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેમની પત્ની ધનશ્રી હાલ ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં ઘણાં અહેવાલો વહેતા થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. છૂટાછેડા અંગે બંનેમાંથી કોઈ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને ચોક્કસ કેટલાક સંકેતો આપ્યા છે. ધનશ્રીએ […]
BGT સીરિઝમાં ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલી પર વધી ગયુ હતું દબાણ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી લઈ શકે ર્નિણય, ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ફ્લોપ રહ્યા બાદ વિરાટ કોહલીને સતત એ વાતનો સામનો કરવો પડી રહ્યો હતો કે, વિરાટ પોતાના ફોર્મને લઈને આગળ શું પગલું ભરશે? આ વચ્ચે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં હાર બાદ એ પણ વાત ઉઠી હતી કે, જાે કોઈ ખેલાડી ટેસ્ટ ક્રિકેટ રમવા […]
અમિતાભ બચ્ચન પ્રયાગરાજમાં કમલા નેહરુ માર્ગ પર પ્રસ્તાવિત હરિવંશરાય બચ્ચન વિદ્યાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં પણ સામેલ થશે
અમિતાભ બચ્ચન સંગમમાં લગાવશે ડૂબકી, પરિવાર પણ રહેશે હાજર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહેલા સનાતન ધર્મના સૌથી મોટા મહાપર્વ માહાકુંભ મેળામાં ફિલ્મી સિતારાનો મેળો લાગશે. પ્રયાગરાજની ધરતીથી નીકળીને વેશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવનારા ‘બિગ બી’ના નામથી પ્રખ્યાત અમિતાભ બચ્ચન પણ સંગમમાં ડૂબકી લગાવશે. આ અંગે મોટો દાવો કરવામાં આવ્યો છે. અમિતાભ […]
લોસ એન્જલસની આગમાં માંડ માંડ બચી ભારતીય અભિનેત્રી, કહ્યું- મેં આવું પહેલા ક્યારેય નથી જાેયું
અમેરિકામાં કેલિફોર્નિયાના લોસ એન્જલસ વિસ્તારમાં મંગળવારે ભારે પવનના કારણે ફેલાયેલી જંગલની આગ બેકાબુ બની છે. કેટલીક જગ્યાએ ૯૭ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા આગ વધુ ફેલાઈ રહી છે અને તેમાં એક હજારથી વધારે ઘર બળીને ખાક થઈ ગયા છે. ૧.૩૦ લાખથી વધુ લોકો પોતાના ઘર છોડવા મજબૂત થયા છે. તો હોલિવૂડ સ્ટાર્સના બંગલા પણ […]
રીલિઝ પહેલાં જ કંગનાએ કબૂલ્યું, ઈમર્જન્સીનું દિગ્દર્શન મોટી ભૂલ
કંગના રણૌતની ફિલ્મ ‘ઈમર્જન્સી’ આગામી દિવસોમાં રીલિઝ થઈ રહી છે. તે પહેલાં જ કંગનાએ કબૂલી લીધું છે કે આ ફિલ્મનું દિગ્દર્શન કરવું એ તેની બહુ મોટી ભૂલ હતી. તેણે એમ પણ સ્વીકાર્યું છે કે ફિલ્મ થિયેટરમાં રીલિઝ કરવાનો પોતાનો આગ્રહ પણ ખોટો હતો. આ ફિલ્મ સીધી ઓટીટી પર જ રીલિઝ કરવા જેવી હતી. કંગનાએ એક […]
મહારાષ્ટ્રમાં એક સામાન્ય વ્યક્તિએ ૧૦૦થી વધુ શેલ કંપની બનાવી ૧૦૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યું
ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ૧૧ સ્થળો પર દરોડા પાડી રૂ. ૧૦ હજાર કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. થાણેમાં રહેતાં જિતેન્દ્ર પાન્ડેએ ૨૬૯ બૅન્ક ખાતા મારફત રૂ. ૧૦ હજાર કરોડ વિદેશ ટ્રાન્સફર કર્યા છે. આ કૌભાંડ માટે તેણે ૯૮ નકલી કંપની અને ૧૨ ખાનગી કંપની બનાવી હતી. આ કંપનીઓના નામે ફંડ ઉઘરાવી તેણે વિદેશમાં રકમ ટ્રાન્સફર કરી હતી. […]
૧૯ વર્ષના છોકરાને ૨૫ વર્ષના યુવાનનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું, દિલ્હીમાં ૧૩ કલાકમાં સફળ સર્જરી થઇ
દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોની ટીમે ૧૯ વર્ષના યુવાનને નવજીવન આપ્યું છે. આ ઘટનાએ ૩ ડિસેમ્બર, ૧૯૬૭ના રોજ દક્ષિણ આફ્રિકામાં થયેલા પહેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની યાદ અપાવી છે. ૫૩ વર્ષીય લૂઈ વોશકેન્સ્કીને માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ૨૫ વર્ષીય મહિલાનું હૃદય લગાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં ૧૮ દિવસ પછી લૂઈનું મોત થયું હતું. પરંતુ, આશાના […]
યુપીમાં હાઈવે પર એક પછી એક ૫ કાર વચ્ચે ભયંકર ટક્કર, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે. જેના કારણે દિલ્હી-લખનઉ હાઇવે પર આશરે અડધો ડઝન વ્હીકલ્સ એકબીજા સાથે ટકરાઈ હતી. અકસ્માતના કારણે રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાપુરના બાબૂગઢ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર વિજય ગુપ્તાએ જણાવ્યું કે, આજે સવારે ૭ઃ૩૦ વાગ્યે સિમરૌલી બોર્ડર કાલી નદી પુલ પર […]
ભક્તોને ભોજન પીરસવા માટે અદાણી ગ્રુપ અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ એ હાથ મિલાવ્યા
અદાણી ગ્રુપ-ઈસ્કોન મહાકુંભમાં ‘મહાપ્રસાદ સેવા’ શરૂ કરશે, ભક્તોને ભોજન પીરસશે પ્રયાગરાજમાં મહા કુંભ મેળા ૨૦૨૫માં ભક્તોને ભોજન પીરસવા માટે અદાણી ગ્રુપ અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ એ હાથ મિલાવ્યા છે. પ્રયાગરાજમાં મહા કુંભ મેળા ૨૦૨૫માં ભક્તોને ભોજન પીરસવા માટે અદાણી ગ્રુપ અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ એ હાથ મિલાવ્યા છે. ૧૩ જાન્યુઆરીથી ૨૬ […]










