આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે બે વર્ષ પૂર્વે 15 ઓગસ્ટના રોજ હરઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ પછી આ વર્ષે પણ લોકોમાં હર ઘર તિરંગા અભિયાન માટે આહવાન કરાયું છે. ત્યારે રાજકોટ ખાદી ગ્રામ ઉદ્યોગમાં રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટના ત્રિકોણ બાગ નજીક આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગ […]
Author: JKJGS
નાયબ ઈજનેર પર હુમલો કરનાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી કરો
જામનગર જિલ્લા પંચાયતના ધ્રોલના નાયબ ઇજનેર પર હુમલો કરનાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહીની માંગ સાથે ગુજરાત એસોસિએશન ઓફ આસીસ્ટન્ટ એન્જિનિયર્સ (સિવિલ) અને જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘે કલેકટરને આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યાનુસાર ધ્રોલ તાલુકામાં મોટા ઈંટાળા ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના પેટા વિભાગ ધ્રોલના કાર્યક્ષેત્રમાં રાજ્ય સરકાર દ્વારા મંજુર થયેલ માયનોર બ્રીજનું […]
‘ભાજપના પાપનો ઘડો 20 કિલોમીટરમાં છલકુ છલકુ, બેફામ ભ્રષ્ટાચાર કરેલા હોય તો આવા 10 ઘડા ભરાશે’- લાલજી દેસાઇ
ગુજરાતમાં જુદી જુદી દુર્ઘટનાઓના વિવિધ પરિવારોને ન્યાય મળે તે માટે મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમ નાદ સાથે 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઈ હતી અને ટંકારા ખાતે પહોંચી હતી. જ્યાં રાત્રિ રોકાણ કર્યા બાદ આજે સવારથી ન્યાયયાત્રા રાજકોટ જવા માટે રવાના થઈ છે. હાલમાં યાત્રાની સાથે રાષ્ટ્રીય કોંગ્રેસ […]
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ‘વર્લ્ડ લાયન ડે’ના રોજ ગીરની સિંહણ પર સૌપ્રથમ વિડિયો ગીત રિલિઝ કરી વડાપ્રધાનને સમર્પિત કર્યું
ઓગસ્ટ 10, 2024: વન્યજીવ પ્રેમી અને સંરક્ષક, રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ શ્રી પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ (વર્લ્ડ લાયન ડે) 2024ના અવસરે ‘ગીર ગજવતી આવી સિંહણ’ શિર્ષક ધરાવતું એક અનોખું ઓડિયો વિડિયો ગીત રિલિઝ કર્યું છે. આ ગીત તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સમર્પિત કર્યું છે. લોકસંગીત શૈલીમાં […]
કોમર્સ કોલેજ – અમરેલીમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ
કોલેજ સર્કલ થી ફોરવર્ડ સર્કલ સુધી રેલીનું આયોજન અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે કે પારેખ કોમર્સ કોલેજમાં તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ “વિશ્વ સિંહ દિવસ” નિમિત્તે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રા.જે.એમ.તળાવીયાએ સિંહ અંગેની જાણકારી અને તેના મહત્વ વિશે માહિતી આપી હતી. આ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ અને કર્મચારીગણ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં […]
સાવરકુંડલા ખાતે આવેલ જેસર રોડ ગુરુકુળમાં ઉજવાયો વિશ્વ સિંહ દિવસ
સહજાનંદ વિદ્યાલય જેસર રોડ ખાતે વિશ્વ સિંહ દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી, પ્રથમ તમામ વિદ્યાર્થીઓને સભા સ્વરૂપે સિંહ વિશેની માહિતીઓ આપવામાં આવી તેમજ બાળકોએ પણ સિંહ વિશેનું વક્તવ્ય પ્રદાન કર્યું. શાળાના આચાર્ય વ્યાસ સાહેબના માર્ગદર્શન નીચે તેમજ વન વિભાગના આર.એફ.ઓ. શ્રી પી.એન ચાંદુ સાહેબ તેમજ આર.એફ.ઓ.શ્રીબી.ડી. ચાંદુ સાહેબ તેમજ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના શ્રી […]
ભીમાશંકર જ્યોર્તિલિંગની કથા
દ્વાદશ જ્યોર્તિલિંગ પૈકીનું છઠ્ઠું ભીમાશંકર મહાદેવનું મંદિર પુનાથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં ભીમા નદીના ઉદગમ સ્થાન પાસે આવેલું છે. ભીમાશંકર જ્યોર્તિલીંગ મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું છઠ્ઠું જ્યોતિર્લિંગ છે.આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે.આ સ્થળ ભીમા નામની નદીનું ઉદગમ સ્થાન છે.ભીમા નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદીને મળે છે.આ મંદિરનું બાંધકામ પ્રાચિન અને અર્વાચિન નાગર શૈલીમાં કરવામાં આવ્યું […]
વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાના બેનરોમાં ઝઘડિયાના ધારાસભ્યની ઉપેક્ષા
સ્થાનિક આગેવાનો દ્વારા પોસ્ટર માં ધારાસભ્ય રિતેશ વસાવાની રીતસરની બાદબાકી ભરૂચ ઝઘડિયા તાલુકામાં ભાજપા સંગઠનમાં ભારે ડખા ચાલી રહ્યા છે. આવી ચર્ચા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી. આજે આ ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું. કારણ કે, વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાના બેનરોમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાને કાપવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં ભાજપે કોઈ વિધાનસભામાં સૌથી […]
જામનગરમાં સતત ત્રીજા વર્ષે શ્રી કાશી વિશ્ર્વનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાશે
શ્રી કાશી વિશ્ર્વનાથ યુવક મંડળ *સમસ્ત ખવાસ રજપૂત સમાજ શ્રી કાશી વિશ્ર્વનાથ યુવક મંડળ-સમસ્ત ખવાસ રજપૂત સમાજ જામનગર દ્વારા સતત ત્રીજા વર્ષે પાલાખી યાત્રાનું આયોજન શ્રી કાશી વિશ્ર્વનાથ યુવક મંડળ-સમસ્ત ખવાસ રજપૂત સમાજ જામનગર દ્વારા સતત ત્રીજા વર્ષે પાલાખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.12-8-2024ને શ્રાવણ માસના બીજા સોમવારે શ્રી કાશી વિશ્ર્વનાથ મહાદેવની પાલખી […]
નેત્રંગ ખાતે કરાય ચૈતર વસાવાના સથવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં 68 જેટલા દેશોના 400 આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. […]










