હાર્ટ એટેકથી મૃત્યુ પાછળ કોરોનાની રસી નથી – સંસદમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનો જવાબ કોરોના રોગચાળો ફાટી નીકળ્યા પછી, ભારતમાં અચાનક હાર્ટ એટેકથી મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ લોકો આ મૃત્યુનું મુખ્ય કારણ કોરોના રસી માની રહ્યા છે. જાે કે, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં હાર્ટ એટેકથી થતા અચાનક મૃત્યુ પાછળ કોવિડ […]
Author: JKJGS
જમ્મુ-કાશ્મીરમાં રોહિંગ્યાઓને લઈને રાજકીય હોબાળો, UNની ટીમ વસાહતિઓને મળવા પહોંચી
સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી અધિકાર એજન્સી UNHCR (યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ)ની ટીમે મંગળવારે જમ્મુના કરિયાની તાલાબમાં રોહિંગ્યા વસાહતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા શરણાર્થીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓના આ અભિયાનનો અનેક સંગઠનોએ વિરોધ કર્યો […]
જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જળસંચય જન ભાગીદારી બેઠક યોજાઇ
જન જનને આ અભિયાનમા જોડાઈ જિલ્લાને પાણીદાર બનાવવા કલેકટરશ્રીનો અનુરોધ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જળસંચય જન ભાગીદારી અભિયાનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમા જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમયગાળા માટેના જળ વ્યવસ્થાપનના સુચારુ આયોજનના ભાગરૂપે વરસાદી પાણીનો સંગ્રહ વધારવા તેમજ ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા જન […]
રાજકોટ જિલ્લામાં ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો પ્રારંભ કરાવતા કલેકટરશ્રી
૧ લાખ ૩૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને ભોજન ઉપરાંત નાસ્તાનો પણ લાભ મળશે – કલેકટર શ્રી પ્રભવ જોશી મિલેટસ – શીંગદાણાની સુખડી – ચણા – ચાટ – મીકસ કઠોળ ચાટ સહિતનો નાસ્તો આપવામાં આવશે સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક નાસ્તો પણ મળી રહે તે અર્થે મુખ્યમંત્રી શ્રી […]
શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ખાતે વાર્ષિક રમોતત્સવ યોજાયો હતો
શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ખાતે વાર્ષિક રમોતત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સતત અભ્યાસ પછી વિદ્યાર્થીઓ માનસિક રીતે પ્રફુલ્લિત બને સાથે તેઓમાં ખેલદિલીની ભાવના વિકસે, શારીરિક સ્વસ્થતા,સજાગતા આવે. ઉપરાંત તેઓમાં ચપળતા,ઝડપ,ત્વરિત નિર્ણય,ધ્યાન,એકાગ્રતા, જૂથકાર્ય,એકતાનું મહત્વ,શિસ્ત અને ખેલદિલીની ભાવના વગેરેનો વિકાસ થાય તેવા ઉમદા હેતુસર શાળાના આચાર્ય શાહિદ શેખના […]
ટૂંકા ભવિષ્યમાં યોજાનાર નગર પાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગ માં લેવાનાર ઇ વી એમ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરાયુ હતું
ખુબજ ટૂંકા ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે જેમાં છોટાઉદેપુર જિલ્લાની એક માત્ર નગરપાલિકા ની તેમજ કેટલીક તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આજે છોટાઉદેપુર પોલોટેક્નિક ખાતે આવેલ ઇ વી એમ વેર હાઉસ ખાતે ચૂંટણીમાં મતદાન માટે જે ઇ […]
છોટાઉદેપુર જિલ્લામાં જીગર ડોક્ટરોની હાટડીઓનો રાફડો ફાટ્યો છે, છોટાઉદેપુર તાલુકાના ઝોઝ અને મંડલવા ગામે બે ડિગ્રી વગરના પરપ્રાંતીય ઝોલા છાપ ડોકટરો કેમેરામાં ઝડપાયા છે
સરહદી અને આદિવાસી જિલ્લા એવા છોટાઉદેપુરમાં બોગસ તબીબો બિન્દાસ્ત પણે આદિવાસી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામે છેલ્લા પંદર વર્ષથી બંગાળી ઝોલા છાપ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો છે. નાના ગામડામાં આદિવાસી ભોળા લોકોને આ બોગસ ડોક્ટર એલોપેથિક ટ્રીટમેન્ટ આપી તેમના આરોગ્ય સાથે છેડા કરી રહ્યો છે, પતરા વાળા મકાનમાં […]
દિવ્યાંગ જનોને પગભર બનાવવાનો ઉમદા હેતુ દિવ્યાંગજનોને ઉપયોગી સ્વરોજગારી કીટ વિતરણ કરાતા આનંદિત થયા
રાષ્ટ્રિય અંધજન મંડળ દ્વારા આજરોજ તા 11/12/24 નાં દિવ્યાંગજનો પગભર બને તેવા હેતુથી સ્વરોજગાર કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા અને લાભ લીધો હતો. રાષ્ટ્રિય અંધજન મંડળ ગુજરાત રાજ્ય શાખા અને છોટા ઉદેપુર જિલ્લા શાખા દ્વારા સંયુક્ત ઉપક્રમે મફતલાલ કંપની ના સહયોગ થી આજરોજ છોટા ઉદેપુર રાણી […]
છોટાઉદેપુર જિલ્લા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” સાથે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો
છોટાઉદેપુરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર અને તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવાના માર્ગદર્શન તેમજ દીપક ફાઉનડેશના સહયોગથી ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અંતર્ગત ટીબી રોગના દર્દીઓનું જલ્દી અને સમયસર નિદાન થાય તે હેતુથી આજરોજ છોટાઉદેપુર જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે […]
શ્રી દીપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ન્યુટ્રીશન કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
શ્રી દીપક ફાઉન્ડેશનના ઉપક્રમે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબીના 25 જેટલા ટીબીના દર્દીઓ માટે ન્યુટ્રિશન કીટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ મુખય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર અને તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવાના માગઁદશન હેથળને તેમજ દીપક ફાઉનડેશના સહયોગથી યોજવામાં આવ્યું હતું. જેમાં દીપક ફાઉન્ડેશનના […]










