ચાણસ્મા તાલુકાનાં એક ગામની સગીરાનું અપહરણ કરી તેને અલગ અલગ જગ્યાએ લઇ જઈને તેની સાથે રાખીને તેની સાથે દુષ્કર્મ કરવાના પોકસોનાં ગુનાના આરોપસર પાટણની સ્પેશિયલલ પોક્સો કોર્ટનાં જજ સુનિલ એમ. ટાંકે આરોપી વિહતસિંહ ઉર્ફે વિહાજી શંકરજી ઠાકોર (ઉ.વ.23)ને મુખ્ય સજા તરીકે 20 વર્ષની સખત કેદની સજા અને રૂ. 1.07 લાખનો દંડ સાથે સજા ફટકારી હતી. […]
Author: JKJGS
માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ત્રણ ડીગ્રીએ પહોંચ્યું, અનેક વિસ્તારોમાં બરફની ચાદરો, પ્રવાસીઓએ કાશ્મીર જેવો અનુભવ કર્યો
રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડીગ્રીએ પહોંચ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડીગ્રી તાપમાન નોંધાયું છે. ડિસેમ્બર મહિનાના અંતમાં આબુની મજા કંઈક અલગ હોય છે, જેથી ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આબુ ની ઠંડકનો અહેસાસ મળવા […]
30 કરોડના વોટર સપ્લાય અને 17 કરોડના ભૂગર્ભ ગટર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું; 3 કરોડના ખર્ચે આશાપુરા બગીચાને ડેવલોપ કરાશે
ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં અમૃત યોજના અંતર્ગત સમગ્ર શહેરના લોકોને શુધ્ધ પાણી અને દરરોજ પાણી મળી રહે તે માટે 30 કરોડના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરાયું છે. જેમાં વિવિધ ચાર સ્થળોએ 42 લાખ લીટર અંડરગ્રાઉન્ડ સંપ, 20 લાખ લીટર ઓવરહેડ ટેંક, 3 એમ.એલ.ડી. ફીલ્ટર પ્લાન્ટ, ડી. આઈ. પાઈપ લાઈન, પીવીસી પાઈપ તથા પમ્પ રૂમ-5, […]
ગીર સોમનાથ, જૂનાગઢના દરિયાકાંઠામાં 100 કરોડના ખર્ચે પ્રોજેક્ટ હાથ ધરાશે, વાવાઝોડા સમયે પણ વીજપોલ અને તારને રક્ષણ મળશે
સૌરાષ્ટ્ર – કચ્છ 1,249 કિલોમીટર લાંબો દરિયાકાંઠા વિસ્તાર ધરાવે છે. જ્યાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડા દરમ્યાન વિજ પોલ ધરાશાયી થઈ જાય છે. જેને કારણે ખેતરો અને વાડી વિસ્તારમાં વીજળી ગૂલ થઈ જાય છે અને અંધારપટ્ટથી લોકોને તો મુશ્કેલી પડે જ છે પરંતુ પીજીવીસીએલને કરોડોનું નુકસાન જાય છે તેવામાં હવે PGVCL દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં […]
જયેશ વેગડા ને મહાનિયામક નાગરિક સંરક્ષણ દિલ્હી દ્વારા આજ રોજ પ્રસંશનીય સેવા અને કામગીરી માટે DG Disc બ્રોન્ઝ જાહેર કરવામાં આવી
નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ નિમિત્તે દેશના નાગરિક સંરક્ષણના મહાનિયામક દિલ્હી દ્વારા અમદાવાદ શહેર નાગરિક સંરક્ષણ તંત્રમાં કાર્યરત ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી જયેશ વેગડાને આજ રોજ લાંબી અને પ્રસંશનીય કામગીરી માટે DG Disc બ્રોન્ઝ જાહેર કરવામાં આવેલ છે. જે અંગેનું પ્રમાણપત્ર ગુજરાત રાજ્યના નાગરિક સંરક્ષણના નિયામક શ્રી મનોજ અગ્રવાલ, IPS દ્વારા શ્રી વેગડા ને એનાયત કરવામાં […]
પ્રાચી ખાતે નેશનલ હાઈવેથી માધવરાય મંદિર સુધીના રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરતા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા
દર્શનાર્થીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને વિકાસના કામ હાથ ધરાયા ગીર સોમનાથ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વનો જિલ્લો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ઉપરાંત પ્રાંચી તીર્થ પણ આદ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સ્થળ છે. પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રાચી ખાતે નેશનલ હાઈવેથી માધવરાય મંદિર સુધીના રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. જિલ્લા પંચાયત […]
માળિયા (હા) ના ઝુજારપુર મુકામે સમસ્ત ચારિયા પરિવારનો પચીસમો સ્નેહમિલન અને વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો
માળિયા હાટીના તાલુકાના ઝુજારપુર મુકામે જુનાગઢ/ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતાં સમગ્ર ચારિયા પરિવારનો 25મો સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો.સમસ્ત ચારિયા પરિવાર દ્વારા દર વર્ષે કુળદેવી શ્રી ખોડિયાર માતાજીનાં હવન,નૈવેધ એક સાથે સમગ્ર પરિવાર સાથે મળી ને કરવામાં આવે છે તથા બંને જિલ્લામા વસવાટ કરતા ચારિયા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓનું મોમેન્ટો,પ્રમાણપત્રો આપી સન્માન કરવામાં આવ્યું […]
કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આર.ઓ. મિટિંગ યોજાઈ
દબાણ હટાવ સહિતની કામગીરી તટસ્થતાથી કરવા અધિકારીઓને સૂચના આપતા કલેકટરશ્રી રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે રેવન્યૂ ઓફિસર્સ(આર.ઓ.) મિટિંગ યોજાઈ હતી. બેઠકમા દબાણ હટાવ સહિતની કામગીરી તટસ્થતાથી કરવા અધિકારીઓને સૂચના કલેકટરશ્રીએ આપી હતી. આ ઉપરાંત પ્રાંત અધિકારી કક્ષાએ તેમજ મામલતદાર કક્ષાએ જિલ્લામા થયેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામા આવી હતી. બેઠકમા કામગીરીના […]
સહારા સાર્વજનીક કુમાર છાત્રાલય દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
ગત તારીખ ૬/૧૨/૨૦૨૪ ના રોજ સિદ્ધાર્થ એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સહારા સાર્વજનીક કુમાર છાત્રાલય દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરના મહા પરીનિર્વાણ દિવસ તથા સામાજીક સમરસતા દિવસ નિમિત્તે કેશોદ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને હાર તોરા કરી અને મીણબતી પ્રગટાવી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. આ તકે સંસ્થાના ટ્રસ્ટીશ્રી વિપુલભાઈ ચુડાસમા, વિકાસ બળવા, ભીમજીભાઈ ચુડાસમા, પંકજ […]
બાંટવા નગરપાલિકાની ચૂંટણી લડવા કોંગ્રેસે રણશિંગું ફૂંક્યું
બાંટવા શ્રી લાડી લોહાણા સિંધી પંચાયત ખાતે AICC સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભૂપેન્દ્ર મારવીજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, જુનાગઢ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જશીબેન બારડ, જુનાગઢ જિલ્લા યુથ કોંગ્રેસના અભયભાઇ જોટવા, બાંટવા નગરપાલિકા પ્રભારી હીરાભાઈ રામ, માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વીરાભાઇ ખોડભાયા, માણાવદર તાલુકા એસ.સી. પ્રમુખ […]










