વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના આર્કબિશપ જ્યોર્જ જેકબ કુવાકડને કાર્ડિનલ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે ભારત માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે આર્કબિશપ જ્યોર્જ કુવાકડને પોપ ફ્રાન્સિસ દ્વારા કાર્ડિનલ નિયુક્ત કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે પોપ ફ્રાન્સિસે જ્યોર્જ જેકબ કુવાકડને પવિત્ર […]
Author: JKJGS
ભારતીય સેનામાંથી વયનિવૃત્ત જવાનનો જસદણમાં સત્કાર સમારંભ યોજાયો
દેશ સેવા માટે આગેવાનો, પરિવારજનોએ આપી શુભકામના જસદણનાં દર્શન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ગ્રુપનાં નરેન્દ્રભાઈ શિવરામભાઈ તેરૈયાનાં જમાઇરાજ શ્રી ભાવેશકુમાર વિનોદરાય આર્યાય (બામટા) તા. ૬/૧૨/૨૦૨૪ ને શુક્રવાર ના રોજ ઇન્ડીયન આર્મીમાંથી ભારતમાતાની સેવા પુર્ણ થતા નિવૃત તથા હોઈ તેમનો સત્કાર સમારંભ જસદણ ખાતે યોજાયો હતો. શ્રી ભાવેશકુમાર ઉના તાલુકાના ઉંદરી ગામના વતની છે. આ પ્રસંગે જસદણના અગ્રણી […]
સાવરકુંડલા શહેરમાં સંત શ્રી આપાલાખાની ૨૪૪મી જન્મજયંતીની ભારે ઉમંગ ઉત્સાહ સાથે ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવી
સાવરકુંડલા શહેરમાં આજરોજ સંત શ્રી આપા લાખાની ૨૪૪ મી જન્મજયંતીની સમગ્ર ભાવિકો દ્વારા ભારે આસ્થા, ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. આજરોજ પ્રાતઃ કાળે મંગળા આરતી, સમાધિ પૂજા ધ્વજારોહણ વગેરે ધાર્મિક વિધિઓ ભારે ઉમંગ અને આસ્થા સાથે કરવામાં આવેલ. ત્યારબાદ સમગ્ર ભકતગણ તથા સંતશ્રી આપાલાખાની જગ્યાના મહંતશ્રી નાનજીભગત સમેત તમામ ભકતગણોએ સુંદર વસ્ત્રો પરિધાન […]
સાવરકુંડલા શહેરના સત્યમભાઈ સોનીની દિકરી કેસરના જન્મદિવસની ઉજવણીની અનોખી કહાની
કેસરના જન્મદિવસ નિમિત્તે આ દંપતીએ બર્થડે સુશોભન ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે કરાવ્યું જો કે આ બર્થડે સુશોભન કરનાર સાવરકુંડલા કુંડલપુર હનુમાન મંદિરના મહંતના દીકરા દર્શનગીરી કરસનગીરી ગોસ્વામી દ્વારા એક પણ પૈસો ન લેવામાં આવ્યો..આંખોમાં છે પાણી આ જિંદગીની અજબ કહાની…!! સાવરકુંડલાના સત્યમભાઈ સોની કે જે વ્યવસાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં શિક્ષક છે તેની દીકરી […]
સાવરકુંડલા ખાતે આવેલ શ્રમજીવી નગર બુથ નંબર ૫ ખાતે પોલિયો કામગીરી અંતર્ગત પોલીયો બુથ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી
સાવરકુંડલામાં બુથ નંબર ૫ શ્રમજીવી નગર ખાતે પોલિયોની કામગીરી પોલિયો રસી બુથનું ઉદઘાટન કરેલ કમલેશભાઈ રાનેરા તથા હંસાબેન રાનેરા આંગણવાડી વર્કર રીટાબેન એ ઠાકર આશા વર્કર મંજુલાબેન પરમાર તથા નર્સબેન બુથ સુપરવાઇઝર હીનાબેન પરમાર દ્વારા કરવામાં આવેલ તથા સહાયક અંબાબેન બી રાઠોડ જાનવીબેન પરમાર બિપીન પાંધી સાવરકુંડલા
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કરવામાં આવેલ ૩૩૨ મો વિનામુલ્યે નેત્ર કેમ્પ યોજાયો
સાવરકુંડલામાં આવેલ ધાર્મિક, સામાજીક અને શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કે જેના સંતોનું એક જીવન સૂત્ર છે કે ‘ જનસેવા એજ પ્રભુસેવા ‘ નાં આર્દશ મંત્ર સાથે તારીખ. ૬-૧૨-૨૪ શુક્રવાર. ( દર માસના પ્રથમ શુક્રવાર ) ૩૩૨મો વિનામુલ્યે મહાનેત્રયજ્ઞ નેત્રમણી સાથે યોજવામાં આવેલ જેમાં કુલ ૯૫ દર્દીઓએ સામેલ હતા જે પૈકી ૧૬ દર્દીઓને નેત્રમણીની આવશ્યકતા […]
ઇન્ડિયન આર્મીમાં ૧૭ વર્ષ ની સેવાઓ આપી વતન પરત ફરેલ ફૌજી જવાન નુ છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરાયું
ઇન્ડિયન આર્મીમાં ૩/૧૧/૨૦૦૭ માં ભરતી થયેલ અને દેશના વિવિધ રાજ્યોમાં ફરજ ૧૭ વર્ષ સુધી સેવાઓ બજાવી વય નિવૃત થયેલા આર્મી મેન આજે સવારે રમલીયાભાઈ રાઠવા નું છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રમલીયાભાઈ રાઠવા નાં ગામ વાગલવડા સહિત સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પરિવારજનો તથા સગા- સંબંધીઓ તેમજ સાથી કેટલાક […]
છોટાઉદેપુર જિલ્લામાં ડાંગરના પાકનું મબલખ ઉત્પાદન કરવામાં આવે છે. જયારે મધ્ય પ્રદેશની બોર્ડર ઉપર અડીને આવેલા છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ચાર ગામોમાં એક ખાનગી કંપની ખેડૂતોને બિયારણ આપે અને તે ડાંગરનો પાક તેઓના ઘરેથી ભરી જાય છે
છોટાઉદેપુર જિલ્લામાં ડાંગરના પાકનું મબલખ ઉત્પાદન કરવામાં આવે છે. જયારે મધ્ય પ્રદેશની બોર્ડર ઉપર અડીને આવેલા છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ચાર ગામોમાં એક ખાનગી કંપની ખેડૂતોને બિયારણ આપે અને તે ડાંગરનો પાક તેઓના ઘરેથી ભરી જાય છે. ડાંગરનો ટેકાનો ભાવ સરકારે 460 છે. ત્યારે આ ખાનગી કંપની 525 રૂપિયા ટેકાનો ભાવ આપીને ખરીદી કરે છે. સરકારે […]
છોટાઉદેપુર તાલુકાના ઝેર નાની સિંચાઈ તળાવના યોજનાનું મરામત તથા મજબૂતીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું
છોટાઉદેપુર તાલુકાના ઝેર ગામે નાની સિંચાઈ તળાવ યોજના અંતર્ગત મરામત તથા મજબુતીકરણ જેમાં માટી પાળાનું જંગલ કટીંગ, માટીકામ, ડ્રાય રબલ સ્ટોંગ પીચિંગ, જુના એચ.આર.વેલની જગ્યાએ નવા એચ.આર.વેલનું બાંધકામ અને H.R.ના નવા NP3 પાઈપ નાખવાની કામગીરી તેમજ encasing, એચ.આર.નો એપ્રોચ સ્લેબનું નવીનીકરણ, રેલીંગ, તથા ડેમ સાઈટ પર આવર જવર માટે ૨૦૦ મીટરની લંબાઈના એપ્રોચ રોડની કામગીરી […]
છોટાઉદેપુર જિલ્લામાં નગર અને તાલુકા પ્રમુખ બનવા 74 ફોર્મ ભરાયા
સંગઠનમાં ઊંચો હોદ્દો મેળવવા જિલ્લાના મુખ્ય શહેર અને 6 તાલુકાઓમાં 74 હરીફો મેદાને છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ ભાજપ સંગઠનમાં ફેરફાર થવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેના ભાગરૂપે છેલ્લા 2 દિવસથી ગતરોજ-તા 7 અને આજે તા 8/12/24 ના રોજ છોટાઉદેપુર જિલ્લામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. છોટાઉદેપુર શહેર અને 6 તાલુકાઓમાં […]










