નસવાડી પોલીસ સ્ટેશનમાં અને આઉટપોસ્ટમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને રહેવા માટે છેલ્લા 10 વર્ષ થી પોલીસ ક્વાટર્સ જર્જરિત બનતા પોલીસ કર્મચારીઓ ભાડા ના મકાન માં રહેતા હતા. જેનાથી કર્મચારીઓને ભાડું મોંઘુ પડતું હતું. વર્ષો થી જગ્યા ની શોધ પોલીસ વિભાગ કરતુ હતું. પોલીસ કર્મચારીઓ માટે ક્વાટર્સ બને તે માટે સરકાર દ્વારા નસવાડી સેવાસદન રોડ ઉપર […]
Author: JKJGS
ગુજરાતનું ગૌરવ કલાપથ સંસ્થાનાં સંચાલક કુશલ દીક્ષિતનું સંગીત નાટક અકાદમી ન્યૂ દિલ્હી દ્વારા લોકનૃત્યમાં બિસ્મિલ્લાખાન યુવા પુરસ્કાર-૨૦૨૩ થી સન્માનિત થયા
ભાવેણાનું ઘરેણું અને ગુજરાતનું ગૌરવ એવા કલાપથ સંસ્થાનાં સંચાલક કુશલ દીક્ષિતનું તારીખ ૨૨-૧૧-૨૪ ને શુક્રવારનાં રોજ આંબેડકર સેન્ટર જનપથ ન્યુ દિલ્હી ખાતે ગુજરાતમાંથી લોકનૃત્યના “ઉસ્તાદ બિસ્મિલ્લાખાન યુવા પુરસ્કાર-૨૦૨૩” સંગીત નાટક અકાદમી, ન્યુ દિલ્હીના અધ્યક્ષ ડૉ. સંધ્યા પુરેચા, સેક્રેટરી શ્રી રાજુ દાસ, કેન્દ્રીય સાંસ્કૃતિક સચિવ શ્રી અરુનીશ ચાવલા, જોઇન્ટ સેક્રેટરી શ્રી ઉમા નંદુરી અને ઉપાધ્યક્ષ શ્રી જોરાવરસિંહ જાદવ સાહેબ દ્વારા શાલ અને […]
પિતરાઇ ભાઇની હત્યા કરી લાશ ફેંકી દેવાના કેસમાં આરોપીને જન્મટીપ
જેતપુર શહેરની બળદેવધાર વિસ્તારમાં રહેતા દેવીપૂજક યુવાનને તેમના પિતરાઈ ભાઈ સાથે વેપાર ધંધાના બાકી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ ધંધો ફરી શરૂ કરવાના બહાના હેઠળ બોલાવી તેની હત્યા કરી લાશ મૃતકના રહેઠાણ વિસ્તારની બાજુમાં જ ફેંકી દેવાના ચાર વર્ષ જુના બનાવનો કેસ જેતપુર કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવનકેદની સજા ફટકારી હતી. શહેરના બળદેવધાર વિસ્તારમાં […]
રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગર દ્વારા મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. નિષ્ણાંત તબીબોએ સેવા આપી
ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને આરોગ્યની સેવા મળી રહે, તેમના સ્વાસ્થય અંગે માહિતી અને માર્ગદર્શન મળે તે હેતુથી રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગરની સામાજીક સંસ્થા દ્રારા રવિવારના રોજ અલિયાબાડામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં તેમના વિધાર્થીઓ માટે ખાસ મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 222 વિધાર્થીઓએ વિવિધ નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ લીધો […]
આજનું રાશિફળ (26-11-24)
મેષ આજના દિવસે તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે-તમે આપી શકો તે કરતાં વધારનું વચન આપતા નહીં-અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આજે તમારા પ્રિયપાત્ર સાથે […]
ઓલપાડની જીણોદ પ્રાથમિક શાળાની કૃતિ જીલ્લા કક્ષાનાં વિજ્ઞાનમેળામાં ભાગ લેશે
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની જીણોદ પ્રાથમિક શાળાનાં બાળ વૈજ્ઞાનિકો સિધ્ધિ પટેલ અને શિવ પટેલ દ્વારા વિજ્ઞાન શિક્ષિક ચિરાગ પટેલનાં માર્ગદર્શન હેઠળ નિર્મિત કૃતિ સ્માર્ટ એન્ડ નેચરલ ફાર્મિંગ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ જાહેર થતાં આ કૃતિ હવે ચાલુ સપ્તાહે વિદ્યાદીપ યુનિવર્સિટી, અણીતા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાનાં વિજ્ઞાનમેળાનાં ત્રીજા વિભાગ (પ્રાકૃતિક ખેતી)માં ભાગ લઈ ઓલપાડ […]
સાવરકુંડલા શહેરમાં આવેલ સત્વ અટલધારા કાર્યાલય ખાતે તા. ૨૩, ૨૪ નવેમ્બરના રોજ બે દિવસ ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સાવરકુંડલા શહેરમાં સત્વ અટલધારા કાર્યાલય ખાતે તારીખ ૨૩ નવેમ્બર, શનિવાર અને ૨૪ નવેમ્બર, રવિવાર આમ બે દિવસ માટે ૭૦ વર્ષ કે તેથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનુ આયોજન કરેલ હતું. આ યોજના ઉંમર લાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટૅ ૭૦ વર્ષ કે તેથી વધુ ઉમરના નાગરિકોને આવકની […]
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ સોનાનો ચેઇન શોધી કાઢી મુળ માલીકને પરત સોંપી આપતી સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર એ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં મિલ્કત ગુમના બનાવોમાં સત્વરે મિલ્કત શોધી માલીકોને પરત કરવા તથા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરવા સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સી.એસ.કુગસિયા એ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા સુચના આપેલ હોય સાવરકુંડલા વિસ્તારમાં પેટ્રોલીંગ […]
સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની પૌત્રી ધાર્વિબેન પાંધીનો આજે જન્મદિવસ
સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની પૌત્રી ધાર્વિબેન પાંધીનો આજે જન્મદિવસ છે. ધાર્વિબેન આમ તો આજે પૂરા બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. ખૂબ નાની ઉંમર હોવા છતાં અતિ ચંચળ પ્રકૃતિ ધરાવે છે. અને દરેક બાબતની ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરીને પોતાનો પ્રતિભાવ આપે છે. આમ તેના દાદી (ગ્રાન્ડ મધર) ચંદ્રિકાબેનની ખૂબ જ […]
ઝાલોદ તાલુકા માંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવેના અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે જવાબદાર તંત્રને ખેડૂત આગેવાન મૂકેશ ડાંગી દ્વારા આવેદનપત્ર આપી છેલ્લું અલ્ટીમેટમ આપવામાં આવ્યું
ઝાલોદ તાલુકા માંથી દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવે નં:148N ના 14 ગામોના અસરગ્રસ્તો છેલ્લા ઘણા સમયથી પોતાની મૂળભૂત તેમજ પ્રાથમિક સુવિધા મેળવવા માટે લડત આપી રહેલ છે પણ જવાબદાર ઓથોરિટી કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ આ બાબતે ફક્ત વાયદાઓની લોલીપોપ આપી ગરીબ ખેડૂત પ્રજાને મળવાપાત્ર લાભ, સુવિધા તેમજ સહાય આપી રહેલ નથી. વર્ષો થી પોતાના પરિવારોની વારસાઈ […]










