Gujarat

વિશ્વકર્મા સમાજ દ્વારા વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ ખાતે તેજસ્વીવિદ્યાર્થીઓ નું સ્નેહ મિલન યોજાયુ

શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ, રાણીપ તરફ થી સમાજ નાં તેજસ્વી વિદ્યાર્થીઓ નું સ્નેહ મિલન યોજાયુ હતુ.આ કાર્યક્રમ નુ આયોજન સંચાલન શ્રી નિલેશ પંચાલ ( નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ)  દવવારા કરવામા આવ્યુ હતુ જેમાં સમાજ ના લોકો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ ભણતર નાં બોજ હેઠળ નાસીપાસ ન થાય,પ્રેશર માં આવી અયોગ્ય પગલા ન ભરે અને એમના ભણતર નું […]

Gujarat

માળીયાહાટીના તાલુકાનુ. . …ચોરવાડ તાબેના ખંભાળિયા ગામના રોહીશા મકવાણાએ પીએચ .ડી.ડૉક્ટરેટ થયા.

રોહીશા કરસનભાઈ મકવાણાએ સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાંથી “ડાંગ જિલ્લામાં આદિવાસી વિકાસમાં વનબંધુ કલ્યાણ યોજનાની ભૂમિકા” વિષય પર પીએચ .ડી.ની ઉચ્ચતર ડિગ્રી મેળવી છે. તેઓએ આણંદ આર્ટસ કોલેજના સમાજશાસ્ત્ર વિષયના અધ્યક્ષ ડૉ.પરેશ એમ. પરમારના માર્ગદર્શનમાં સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે. તેઓ જુનાગઢ જીલ્લાના માળિયા તાલુકાના ખંભાળિયા ગામની વતની છે આ ગામની પ્રથમ દિકરી રોહીશા કરસનભાઈ […]

National

સદગુરૂની સમક્ષ સમર્પણ કરવાથી જ ૫રમાત્માનું દર્શન થાય છે ખડોદી ખાતે નિરંકારી સત્સંગ સમારોહ યોજાયો

મહીસાગર જીલ્લાના ખડોદી ગામ ખાતે હાલમાં અમેરીકામાં રહેતા શ્રી ભરતભાઇ દરજીના નિવાસ સ્થાને સંત નિરંકારી મિશન દાહોદના ઝોનલ ઇન્ચાર્જ મહા.ભૂપેન્દ્રભાઇ ગડરીયાની અધ્યક્ષતામાં સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું મંચ સંચાલન દાહોદના શ્રી રાજુભાઇ આંગણેજીએ કર્યું હતું.જેમાં દાહોદ,ગોધરા,વાડી,ધામણોદ વગેરે ગામના ભક્તજનોએ હાજર રહી પોતાની અનુભવજન્યવાણી અને સુમધુર ભક્તિગીતો દ્વારા મંત્રમુગ્ધ કર્યા હતા. સત્સંગ સમારોહની શરૂઆત બાલિકાઓ […]

Gujarat

ગતરોજ સાવરકુંડલામાં માર્કેટ યાર્ડમાં માનનીય મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ. જેમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ખરેખર ખીલી ઉઠ્યા

ભગવાન બાપાના સમૂહ ખેતી સંદર્ભે ખરેખર મનનીય પ્રવચન કરી રુપાલા સાહેબે શ્રોતાજનોને જડમૂળથી જકડી રાખ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. સાવરકુંડલા ખાતે ગતરોજ માર્કેટ યાર્ડ ખાતે શ્રી ભગવાન બાપાની પૂર્ણ કદની પ્રતિમાના અનાવરણ પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા ખરેખર ખીલી ઉઠ્યા.. આમ તો તળપદી કાઠિયાવાડી લહેજતની […]

Gujarat

સાવરકુંડલા ખાતે હાથસણી રોડ પર આવેલ શિવ દરબાર આશ્રમ (કાનાતળાવ)ની મુલાકાત લેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

સાવરકુંડલા શહેરમાં ગતરોજનું અરુણું પ્રભાત ખુબ સુખદ સમાચાર લઈને ઊગ્યું. સમગ્ર સાવરકુંડલા પંથકમાં ગૌ સેવા માટે સુપ્રસિદ્ધ એવા શિવ દરબાર આશ્રમ (કાનાતળાવ)ની ગતરોજ ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી હતી. આ વેળાએ ત્યાં ગૌશાળાની મુલાકાત પણ લીધી અહીં પૂ. ઉષામૈયાના આશીર્વાદ મેળવી આશ્રમમાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે ચર્ચા પણ કરી હતી. આ મુલાકાત વેળાએ […]

Gujarat

પી.એમ. આવાસ યોજનાના લીધે ‘ઘરના ઘર’નું સપનું સાકાર થયુંઃ પુષ્પરાજસિંહ સોલંકી

રાજકોટમાં વાવડીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી માને છે, ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારનો આભાર ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના ના હોત તો અમારા માટે ‘ઘરનું ઘર’ શક્ય ના બન્યું હોત. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આ યોજનાથી અમને ‘ઘરનું ઘર’ મળ્યું છે’’ – આ શબ્દો છે રાજકોટના વાવડીમાં મનસુખભાઈ છાપિયા ટાઉનશીપ (પી.એમ. આવાસ)માં રહેતા શ્રી પુષ્પરાજસિંહ […]

National

સાવરકુંડલા ખાતે કરોડોના ખર્ચે આકાર પામશે નાવલી રિવરફ્રન્ટના સ્વપન થશે સાકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રિવરફ્રન્ટનું સહિત વિવિધ વિકાસ આયોમોનું કર્યું ખાત મુહર્ત મુખ્યમંત્રી જનસભા સ્થળે ભાજપના પૂર્વ ધારાસભ્યો, સાંસદોને એક મંચ પર લાવતા ધારાસભ્ય કસવાલા 2 વર્ષમાં સાવરકુંડલા લીલીયા માટે 1600 કરોડ જેવી માતબર રકમ સરકારે આપી – મહેશ કસવાલા અમદાવાદની સમકક્ષ સાવરકુંડલાની નાવલી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની અપેક્ષાઓ મુખ્યમંત્રીએ સાકર કરી – કસવાલા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોના હામી ભગવાન બાપા કસવાલાના સ્ટેચ્યુનું અનાવરણ કરતા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પ્રથમ […]

Gujarat

માંગરોળમા પુરોહિત પરિવાર દ્વારા પિત્રુ મોક્ષાથઁ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની પોથી યાત્રા વાજતે ગાજતે નીકળી 

કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી ની અસીમ કૃપાથી તથા સર્વ પિતૃઓના શુભ આશિષથી માંગરોળ મુકામે પુરોહિત પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ખુબજ સુંદર આયોજન જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પુરોહિત પરિવાર દ્વારા વિવેકાનંદ વિદ્યાલય ના વિશાળ પટાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ડો. આઈજી પુરોહિત સાહેબ ના નિવાસ્થાનેથી શરણાઈઓના સૂર તેમજ […]

National

શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત લેતાં ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

૧૦૦ ટકા નિશુલ્ક હેલ્થ કેર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલની અત્યાધુનિક સુવિધાઓથી મુખ્યમંત્રી પરિચિત થયાં છેલ્લા દસ વર્ષથી અવિરત દર્દીનારાયણની સેવા એ પણ સંપૂર્ણ નિશુલ્ક સાવરકુંડલા ખાતે આજરોજ આરોગ્ય ક્ષેત્રે સેવારત વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (૧૦૦ ટકા નિશુલ્ક) ની સેવા અભિયાનની સુવાસ ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચી. આજરોજ સાવરકુંડલા ખાદી કાર્યાલય પાસે […]

Gujarat

પરંપરાગત રંગોળી પ્રથા

દિવાળીનાં તહેવારોમાં રંગોળી બનાવવાની પરંપરા સદીઓ જૂની છે જે આજપર્યંત યથાવત છે. રંગોળી એ ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે જેને પેઢીઓથી સાચવવામાં આવી રહ્યું છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર રંગોળી બનાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાય છે. આ ઉપરાંત અનેક પ્રાદેશિક માન્યતાઓ અનુસાર હિન્દુ ઘર, આંગણ, શેરી તથા મંદિરોને કલાત્મક રંગોળીથી સજાવવામાં આવે છે. ઓલપાડ ટાઉન […]