લગભગ એક દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં વાતાવરણમાં ભારે ઉકળાટ બાદ ઠંડક પ્રસરી જવા પામી. સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોરે સાડા બાર આસપાસ એક કલાક સુધી જોરદાર વરસાદ ખાબક્યો. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી.. લોકો પણ આ અણધાર્યા વરસાદથી અવગત ન હોવાથી ચારેકોર રસ્તા પર ભીંજાતા જોવા મળ્યા તો વળી સાવરકુંડલા શહેરની મેઈન બજારમાં […]
Author: JKJGS
સાવરકુંડલાનાં મધ્યમાં પસાર થતી નાવલીનો ઉધ્ધાર ક્યારે?
રીવર ફ્રન્ટની યોજના ક્યારે સાકાર થશે? સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં હજુ પણ ગંદકીનું ઘણું પ્રમાણ જોવા મળે છે. હાલ ગ્લોબ વોર્મિંગની અસરને કારણે પણ વાતાવરણમાં અણધાર્યા પરિવર્તનો જોવા મળે છે એવી વેળાએ આ નાવલી નદીની ગંદકી લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો કરી શકે છે. શહેરમાં મહાપ્રભુજી બેઠકજી થી લઈને છેક શાકમાર્કેટ […]
ઉના ભીમપરા નજીક વાડી વિસ્તારમાંથી ખુંખાર દિપડો પાંજરે પુરાતા લોકો એ રાહતનો શ્વાસ લીધો
અગાઉ થોડા દિવસ પહેલા ભોયલા વાડી રહેણાંક મકાનની દિવાલ ઉપર દિપડો ચઢીને આરામ ફરમાવ્યું હતુ. ઉના ભીમપરા નજીક વાડી વિસ્તારમાંથી દિપડા એ રહેણાંક બનાવી લીધું હોય તેમ અવાર નવાર મોડી રાત્રીના સમયે આટાફેરા કરતા જોવા મળે છે. અને પશુ પર હુમલો કરી મારણ કરે છે. ત્યારે અગાઉ થોડા દિવસ પહેલા ભોયલા વાડી વિસ્તારોમાં એક રહેણાંક […]
ઉના શહેરમાં ગીરગઢડા રોડ પર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ભૂમિપૂજન કરાયું.. ઉના શહેરમાં ગીરગઢડા રોડ પર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યપાલ હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉના સ્યુગર ફેકટરીના ગ્રાઉન્ડમાં હેલીપેડ પર ઉતર્યા હતા. અને ત્યાથી નજીક શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના તેમજ […]
અભયમ ટીમની સરાહનીય કામગીરી: છોટાઉદેપુર જિલ્લામાં ભૂલા પડેલા એક વૃદ્ધ મહિલાને રેસ્ક્યું કરતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ
છોટાઉદેપુર જિલ્લા માંથી ફોન આવીને જણાવ્યું કે એક 60 વર્ષીય વૃદ્ધા મહિલા કે માર્ગ ભટકી જતા ચાલતા ચાલતા છોટાઉદેપુર શહેર આવી ગયેલ અને રસ્તાની બાજુમાં થાકીને સુઈ ગયેલા, જેથી શહેરના એક સેવાભાવી યુવકએ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માગતા 181 અભયમ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર ઘટના જાણી અને પૂછપરછ કરતા એવું […]
વેરાવળ-શાપર ના સર્વિર્સ રોડ પર ખુલ્લી ગટર માં ટ્રક પલ્ટી મારતા ડ્રાંઇવર નો આબાદ બચાવ
વેરાવળ-શાપર ના નેશનલ હાઇવે ના સર્વિસ રોડ પર નર્મદા ગેટ ની સામે વર્ષો જૂનું ખાડો પડી ગયેલ હોય હાઇવે આપથોરિટી ની બેદરકારી ના કારણે રીપેરીંગ કરવામાં નહીં આવતા આજે 4:30 વાગ્યાં ના અરસામાં એક ટ્રક Gj-03 BY 5901 નામનો પલ્ટી મારી જતા નારણભાઈ તુલસીભાઈ વાઘેલા નામના ડ્રાંઇવર નો આબાદ બચાવ થયો છે. જેથી આવા અનેક […]
બોડેલી તાલુકાના અલીખેરવા અને રાજખેરવા ગામ વચ્ચે 2 કિમીનો નવીન માર્ગ છેલ્લા દોઢ વર્ષથી દબાણ બાબતે વિવાદ વારંવાર દબાણો દૂર કરવા છતાં ફરી એક વાર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા રહીશોમાં ફરી આક્રોશ
1.81 કરોડ ના ખર્ચે બની રહેલ માર્ગ વચ્ચેથી ગંગા નગર, રામનગર , જનકલ્યાણ સહિત લગભગ સાત સોસાયટી માંથી માર્ગ પસાર થઈ રહ્યો છે. 2. કિમી આ માર્ગ પૈકી 600 મીટર જ દબાણોને લઇ અધૂરો છોડી દેવાયો હતો. આ બાબતે આર.એન.વી વિભાગ દ્વ્રારા ત્રણ વઆર નોટિસ આપી તોડી નાખવામાં આવ્યા. આમ છતાં કેટલાક લોકો ફરી વાર […]
છોટાઉદેપુર જિલ્લાના તુરખેડામાં વધુ એક પ્રસૂતાને 3 કિમી સુધી ઝોળીમાં ઊંચકીને 108 સુધી પહોંચાડી, પ્રસૂતાએ બાળકને જન્મ આપ્યો
છોટાઉદેપુર જીલ્લાના તુરખેડા ખાતે રસ્તાના અભાવે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તો ન હોવાના કારણે પ્રસૂતા મહિલાને અથવા કોઈ બીમાર પડે ત્યારે કપડાની ઝોળી બનાવીને ઉંચકીને ગામની બહાર લઈ જવામાં આવે છે. અને ત્યાંથી 108 અથવા અન્ય કોઈ સાધનની મદદથી કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવે છે. જેમાં ઘણીવાર મૃત્યુ પામવાની […]
માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી લી. દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ લોહાણા મહાજન વાડી ખાતે યોજાઈ ગયો
પ્રથમ સંતો તેમજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામા આવેલ, કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને સ્વામી શ્રી મુકતસ્વરૂપ સ્વામી, કોઠારી શ્રી સ્વામી નારાયણ મંદિર લોએજ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ધો -10 અને ધો – 12 માં તાલુકા લેવલે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને આવનાર નું શિલ્ડ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ તેમજ […]
માંગરોળ શહેરમાં શેખમીયા તળાવ ઉપર વર્ષો જુની પેસકદમી હટાવવાની લોક માંગ હતી
તેમની રજુઆત માંગરોળ ઘારાસસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ સંકલન સમિતિની બેઠકમા ઉગ્ર રજુઆત કરતા પેશકદમી હટાવવાની કામગીરી જુનાગઢ જીલ્લા કલેકટર સાહેબ ની સૂચનાથી મામલતદાર રાજેશભાઈ પરમાર ની દેખરેખ હેઠળ પોલીસ સ્ટાફ સાથે સીટી તલાટી બાલુભાઇ મુછાળે કાર્યવાહી આરંભી, તેમજ પીજીવીસીએલ કર્મચારીઓને બોલાવી મીટર તેમજ વાયરો પણ ઉતરાવી લેવામા આવેલ લોક મુખે એવુ ચર્ચાય છે કે આવી પેસકદમીઓ […]










