National

નેપાળમાં પૂરની બાદની હકીકતમાં; મૃત્યુઆંક ૭૫૦ને પાર, ૨૫૦૨થી વધુ ગુમ

ગયા બુધવારે નેપાળ અને ચીનની સરહદ પર આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક ૭૫૦ સુધી પહોંચી ગયો છે, જ્યારે લગભગ ૨,૦૦૦ લોકો હજુ પણ ગુમ છે, કારણ કે બચાવ કામગીરી તેમના ચોથા દિવસમાં પ્રવેશી છે. નેપાળની આપત્તિ એજન્સીએ રવિવારે જણાવ્યું હતું કે મૃત્યુઆંક ૭૫૦ થી વધુ થઈ ગયો છે, જેમાં ૨,૫૦૨ ગુમ થયા છે, જ્યારે ચીની અધિકારીઓએ […]

International

અમેરિકા અને ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઈરાની નેતા નું મોટું નિવેદન!!

ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશો વચ્ચે એકતા માટે હાકલ કરી ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ રવિવારે (૩૦ ઓગસ્ટ) મધ્ય પૂર્વ યુદ્ધ શરૂ થયાના છ મહિના પૂરા થયાના લેખિત સંદેશમાં પ્રદેશના મુસ્લિમ દેશોને યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ સામે એક થવા હાકલ કરી હતી. ૨૮ ફેબ્રુઆરીના રોજ સંઘર્ષની શરૂઆતમાં તેમના પિતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા […]

Gujarat

સુરત મનપાના નામે બોગસ જોબ લેટર કૌભાંડનો પર્દાફાશ

સુરત મહાનગરપાલિકા (SMC)માં સરકારી નોકરી મેળવવાની ઘેલછા ધરાવતા યુવાનો સાથે આર્થિક છેતરપિંડીના કાવતરાનો પર્દાફાશ થયો છે. પાલિકાના રિક્રુટમેન્ટ વિભાગના ધ્યાને આવ્યું છે કે, એક શાતિર ટોળકી દ્વારા સુરત મનપાનો સત્તાવાર લોગો, સુરત કલેક્ટર કચેરીના સ્ટેમ્પ તેમજ પાલિકાના ભરતી વિભાગના બોગસ સિક્કાઓનો દુરુપયોગ કરીને બનાવટી નિમણૂક પત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના નકલી જોબ […]

Gujarat

ગુજરાતના પ્રથમ ‘બેલેન્સિંગ ગણપતિ’ ગોધરામાં તૈયાર

ગોધરા શહેરમાં આવતીકાલે ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રા યોજાશે. આ યાત્રા ગુજરાતમાં પ્રથમવાર ‘બેલેન્સિંગ ગણપતિ’ની મૂર્તિના આગમન માટે ખાસ બનશે. મુંબઈના પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ દત્તે દ્વારા આ વિશાળ અને અનોખી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિ ગયા વર્ષે મહારાષ્ટ્રમાં ચર્ચામાં આવેલી ‘બેલેન્સિંગ ગણપતિ’ની થીમ પર આધારિત છે. મૂર્તિનું સંતુલિત સ્વરૂપ અને તેની વિશાળતા આગમન […]

Gujarat

ગોધરામાં ગણપતિ યાત્રા ભીડમાં ફસાયેલી 108ને રસ્તો મળ્યો

ગોધરા શહેરમાં ગણપતિની આગમન યાત્રા દરમિયાન માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. ભીડમાં ફસાયેલી 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ માટે ગણેશ ભક્તોએ તાત્કાલિક રસ્તો કરી આપ્યો હતો. શ્રીમંત યુવક મંડળ દ્વારા આ ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી છવાઈ ગયો હતો. યાત્રાની ભારે ભીડ […]

Gujarat

સાવરકુંડલામાં ₹38.55 કરોડના STP, WTP પ્રોજેક્ટ

અમરેલી ના સાવરકુંડલા શહેરમાં ₹38.55 કરોડના ખર્ચે તૈયાર થયેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) પ્રોજેક્ટ્સનું આગામી દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ શહેરમાં ગંદા પાણીનું વૈજ્ઞાનિક શુદ્ધિકરણ અને નગરજનોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાનો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ, ગૌ સંવર્ધન, મત્સ્યપાલન વિભાગના મંત્રી અને […]

Gujarat

NH-48 પર ધનિયાવી પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત

વડોદરા શહેરના જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ જતા નેશનલ હાઇવે-48 પર ગોકુલ કટ પાસે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં રસ્તો ક્રોસ કરી રહેલા 31 વર્ષીય યુવકને પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવકને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત […]

Gujarat

ગાજરાવાડીમાં રણછોડજી મંદિર પાસે જુગાર રમતા 3 ઝડપાયા

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જુગાર રમતા જુગારીઓ પર પોલીસે સકંજો કસ્યો છે. ત્યારે પાણીગેટ પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગાજરાવાડી, ગોમતીપુરામાં ચાલતા જુગારધામ પર રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા 3 ઈસમોને રોકડા રૂપિયા તથા મોબાઈલ સહિત 31 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર થઈ જતાં […]

Gujarat

પૂરપાટ ઝડપે જઈ રહેલી બલેનો કાર ડિવાઈડર પર ચડી ગઈ, માંજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી

વડોદરા શહેરમાં પોલીસ દ્વારા ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મકરપુરા પોલીસ સ્ટેશનની બરાબર સામે જ દારૂના નશામાં ધૂત કારચાલકે પોતાની બલેનો કાર ડિવાઈડર પર ચડાવી દીધી હતી, જેના કારણે કાર જોરદાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં […]

Gujarat

GSFC યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ યોજાયો

વડોદરાના ફર્ટિલાઇઝરનગર ખાતે GSFC યુનિવર્સિટીનો 8મો ભવ્ય પદવીદાન સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ટેક્નોલોજી, સ્કૂલ ઑફ સાયન્સ તેમજ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપના કુલ 815 સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. ડિગ્રી મેળવનારાઓમાં 488 વિદ્યાર્થીઓ અને 327 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. શૈક્ષણિક ઉત્કૃષ્ટતા ક્ષેત્રે દીકરીઓએ ફરી […]