Gujarat

ગાંધીનગરમાં જન ભાગીદારીથી સામૂહિક વૃક્ષારોપણ યોજાશે, મનપા 6.80 લાખ અને સહાય ફાઉન્ડેશન 25 હજાર વૃક્ષો વાવશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે આવતીકાલે 12મી જુલાઈ રવિવારના રોજ પાટનગરમાં એક સામૂહિક વૃક્ષારોપણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતગર્ત મહાનગર પાલિકા 6.80 લાખ અને સહાય ફાઉન્ડેશન ધ્વારા 25 હજાર વૃક્ષો વાવવામાં આવશે. 50 સ્થળોએ 6.80 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરાશે સમગ્ર […]

Gujarat

હવે પબજી અને ફ્રી ફાયર રમતા યુવાનો પણ રમતવીર બનશે, ઇ-સ્પોર્ટ્સ મિશનની તૈયારી

પબજી કે ફ્રીફાયર રમતા યુવાનો હવે વડીલો માટે ટીકાપાત્ર નહીં રહે, તેઓ પણ ક્રિકેટર કે એથલીટની માફક રમતવીર બનશે અને સ્ટેટ, નેશનલ તથા ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં મેડલ તથા પારિતોષિક જીતીને ખેલાડી જેટલી જ પ્રતિષ્ઠા ભોગવી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોન્સેપ્ટ પરથી કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યોમાં ઇ-સ્પોર્ટ્સ અને ગેમિંગને વિશેષ સ્તરે લઇ જશે અને તે માટે ડીજિટલ […]

Gujarat

હરિયાળી લોકસભાના સંકલ્પ સાથે ગાંધીનગરમાં મહા વૃક્ષારોપણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અને એક પેડ માઁ કે નામ અભિયાન અંતર્ગત આજે રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં 50 જેટલા સ્થળોએ સામૂહિક વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ વ્યાપક પર્યાવરણીય ઝુંબેશનો મુખ્ય કાર્યક્રમ સવારે કોલવડા સ્થિત ગોરા હનુમાન મંદિર ખાતે યોજાયો હતો. સમગ્ર પાટનગરને ફરી એકવાર […]

Gujarat

ગાંધીનગર સિવિલમાં 2 બાળકોના ચાંદીપુરા વાયરસના પોઝિટિવ રિપોર્ટ

ગુજરાતમાં ચોમાસાના પ્રારંભની સાથે જ એક અત્યંત ડરામણા વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ખાસ બાળકોના વોર્ડ (PICU) માં શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર મેળવી રહેલા ખેડા -સાબરકાંઠાના બે માસૂમ બાળકોના લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવતા ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થઈ છે. આ કેસ સામે આવતાની સાથે જ રાજ્ય આરોગ્ય […]

Gujarat

NFSU ખાતે અમિત શાહનો ઉદ્ઘાટન સમારોહ રદ

ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે આજે 13 જુલાઈ, 2026ના રોજ યોજાનારી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રૂપ (DFEG)ની 11મી બેઠકનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ રદ કરવામાં આવ્યો છે. કતારના પૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા-અલ-થાનીનું અવસાન થતાં ભારત સરકાર દ્વારા એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના […]

Gujarat

જામનગર ઘરફોડ ચોરીના એક વર્ષથી ફરાર આરોપીઓ પકડાયા

ગુજરાતમાં ગુના આચરી અન્ય રાજ્યોમાં આશરો લેતા ફરાર આરોપીઓને પકડવા પોલીસ સક્રિય છે. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચના હેઠળ, રાજકોટ રેન્જ ટીમે જામનગરના ઘરફોડ ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા બે આરોપીઓને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ જામનગર જિલ્લાના પંચકોષી એ.ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી […]

Gujarat

જામનગરમાં રાષ્ટ્રીય લોક અદાલત, 6854 કેસોનો નિકાલ

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ-અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-જામનગર દ્વારા તા. 11/7/26ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા અદાલત સહિતની તમામ અદાલતોમાં યોજાયેલી આ અદાલતમાં કુલ 6854 કેસોનો નિકાલ થયો હતો અને રૂ. 16,78,17,754ની રકમનું સેટલમેન્ટ થયું હતું. આ લોક અદાલતમાં આશરે 24 જ્યુડિશિયલ ઓફિસરો અને 19 […]

Gujarat

માણાવદર લાયન્સ ક્લબના નવા હોદ્દેદારોએ શપથ લીધા

માણાવદર શહેરમાં શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે કાર્યરત લાયન્સ ક્લબ માણાવદર સંચાલિત ‘લાયન્સ પ્રાયમરી સ્કૂલ’ના સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે શાળાના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ લાયન્સ ક્લબ માણાવદરના વર્ષ ૨૦૨૬-૨૭ માટેના નવા વરાયેલા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ પણ યોજાયો હતો. પ્રવીણભાઈ નાદપરાએ લાયન્સ ક્લબ માણાવદરના નવનિયુક્ત […]

Gujarat

વિલિંગ્ડન ડેમ પર ઝેરી દવા પી યુવકે જિંદગી ટૂંકાવી

જૂનાગઢના વિલિંગ્ડન ડેમ પર આવેલા ડુંગર પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આપઘાતનું કારણ અકબંધ છે. 40 વર્ષીય યુવકે આત્મહત્યા કરી જૂનગાઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રાકેશ જેઠવા નામના યુવાનનો વિલિંગ્ડન ડેમ પરના ડુંગર પરથી મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં […]

Gujarat

અમદાવાદે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

ભાડજ ખાતે મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં ૩.૬૧ લાખ વૃક્ષારોપણ કરી છસ્ઝ્રએ સ્થાપ્યો વિશ્વવિક્રમ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત ભાઇ શાહે ગાંધીનગર સંસદીય મત વિસ્તાર ને હરિયાળી લોકસભા મત વિસ્તાર બનાવવા કરેલા સંકલ્પ ને સાકાર કરવાની દિશામાં અમદાવાદ મહાનગર પાલિકા ની આગવી સિદ્ધિ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત ભાઇ શાહે પોતાના સંસદીય મત […]