ડૉ. મનસુખ માંડવિયાએ દિલ્હીમાં રાષ્ટ્રવ્યાપી રેલીનું નેતૃત્વ કર્યુ, કાર્બન ક્રેડિટ ટ્રેકર લોન્ચ કર્યુ, અભિનેત્રી શર્વરીને યંગ ફિટ ઇન્ડિયા આઇકોન તરીકે સન્માનિત કરી ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલની ૨૫મી આવૃત્તિ, જે તિરંગા સાયકલિંગ રેલી તરીકે ઉજવવામાં આવી છે, તેનું આજે સવારે દેશભરમાં સફળતાપૂર્વક આયોજન થયું હતું. દેશભક્તિ, ફિટનેસ અને પર્યાવરણીય જાગૃતિના શક્તિશાળી મિશ્રણને ઉજાગર કરતા, ૫૦૦૦થી […]
Author: JKJGS
એર માર્શલ જસવીર સિંહ માન એવીએસએમ, વીએમએ ભારતીય વાયુસેનાના પશ્ચિમ વાયુ કમાન્ડ ખાતે સિનિયર એર સ્ટાફ ઓફિસર તરીકેનો કાર્યભાર સંભાળ્યો
એર માર્શલ જસવીર સિંહ માન ૦૧ જૂન ૨૦૨૫ના રોજ ભારતીય વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડના સિનિયર એર સ્ટાફ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળ્યો. એર માર્શલ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ૧૬ ડિસેમ્બર ૧૯૮૯ના રોજ IAFમાં ફાઇટર પાઇલટ તરીકે કમિશન્ડ થયા હતા. તેમણે મુખ્યત્વે વિવિધ ફાઇટર વિમાનોમાં ૩૦૦૦ કલાકથી વધુ ઉડાન ભરી છે. તેઓ પાઇલટ એટેક […]
ભારતમાં કોવિડ-૧૯ના કેસોમાં વધારો: કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો
ભારતના ઘણા ભાગોમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી હવે કૂલ કેસનો આંકડો ૨૮૦૦ ને પાર. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આઠ રાજ્યોમાં હવે ૧૦૦ થી વધુ સક્રિય ચેપ નોંધાયા છે. આ વધારા છતાં, શુક્રવારે દેશભરમાં ૧,૪૩૫ દર્દીઓ સ્વસ્થ થયા અને તેમને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. ૩૧ મે સુધીમાં, નીચેના […]
આ વખતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ સુખોઈ ફાઈટર વિમાનના ટાયર પર રથ સવારી કરશે
ઈસ્કોન દ્વારા આયોજિત કોલકાતાની પ્રસિદ્ધ રથયાત્રા આ વર્ષે એક અનોખા ફેરફાર સાથે ભક્તો સામે આવશે દર વર્ષે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઈસ્કોન દ્વારા આયોજિત પ્રસિદ્ધ રથયાત્રા આ વર્ષે એક મોટો ફેરફાર જાેવા મળશે જેમાં આ વખતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ સુખોઈ ફાઈટર વિમાનના ટાયર પર સવાર થઈને ધીમી ગતિએ આગળ વધશે. છેલ્લા ૪૮ વર્ષની […]
હિમાચલના મંડીમાં પિકઅપ વાહન પુલની રેલિંગ સાથે અથડાતાં પાંચના મોત, એક ઘાયલ
રવિવારે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં, પાંચ કામદારોના મોત થયા હતા જ્યારે એકને ગંભીર ઇજા થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ અકસ્માત ત્યારે થયો જ્યારે વાહન પંજાબના લુધિયાણાથી મંડીમાં IIT કમંડ જઈ રહ્યું હતું. અકસ્માતની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને તે પુલની રેલિંગ […]
દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ, રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં ધૂળ, આંધી ભર્યો પવન ફૂંકાયો
દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં ભારે પવન અને ધૂળનું તોફાન આવ્યું હતું અને રવિવારે (૧ જૂન) રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગ અનુસાર, દિલ્હીમાં ધૂળ અથવા વાવાઝોડા સાથે ભારે પવન અને વીજળી પડવાની શક્યતા છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે હવામાન ખુશનુમા બન્યું છે. તીવ્ર ગરમી સહન કરી રહેલા લોકોને […]
આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદ, પૂર-ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક ૨૫
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોના મુખ્યમંત્રી સાથે ભારે વરસાદ બાબતે સર્જાયેલ તારાજી મામલે તમમાં પ્રકારની સહાય કરવા કહ્યું પૂર્વોત્તર ભારતમાં વરસાદે ભારે વિનાશ કર્યો છે. મિઝોરમ, અસમ, મણિપુરથી લઈને ત્રિપુરા અને અરૂણાચલ પ્રદેશ સુધીના રાજ્યોમાં વરસાદના કારણે ક્યાંક ભૂસ્ખલન થયું છે તો ક્યાંક ફ્લેશ ફ્લડ આવ્યું છે. આ વિસ્તારમાં વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે ૨૫ લોકોનાં […]
મમતા બેનર્જી “લઘુમતી મતદારોની વોટ બેંકને ખુશ કરવા” ઓપરેશન સિંદૂરનો વિરોધ કરી રહ્યા હતા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આકરી ટીકા કરી હતી, અને આરોપ લગાવ્યો હતો કે તેઓ મુસ્લિમ વોટ બેંકને ખુશ કરવા માટે ‘ઓપરેશન સિંદૂર‘ અને ‘વક્ફ સુધારા કાયદા‘ બંનેનો વિરોધ કરી રહ્યા છે. કોલકાતામાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે વાત કરતા, એચએમ શાહે સીએમ બેનર્જીના વલણની નિંદા કરતા કહ્યું હતું કે, […]
રશિયા દ્વારા યુક્રેનના લશ્કરી તાલીમ એકમ પર હુનલો; ૧૨ સૈનિકોના મોત
યુક્રેનિયન ગ્રાઉન્ડ ફોર્સના એક નિવેદન અનુસાર, રવિવારે યુક્રેનિયન આર્મી ટ્રેનિંગ યુનિટના સ્થાન પર રશિયન મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા ૧૨ યુક્રેનિયન સર્વિસ મેમ્બર માર્યા ગયા અને ૬૦ થી વધુ ઘાયલ થયા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રશિયા દ્વારા આ હુમલો બપોરે ૧૨:૫૦ વાગ્યે કરવામાં આવ્યો હતો, જેમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે તે સમયે કર્મચારીઓના […]
બાંગ્લાદેશની નવી નોટોમાં શેખ હસીનાના પિતાની જગ્યાએ મંદિરો, મસ્જિદો અને વારસાગત ચિહ્નો છાપવામાં આવ્યા
બાંગ્લાદેશે ૧ જૂનથી નવી નોટો જારી કરવાનું શરૂ કરી દીધું છે, નવી ચલણી નોટોમાં હવે ભૂતપૂર્વ વડા પ્રધાન અને સ્થાપક પિતા – શેખ મુજીબુર રહેમાનનું ચિત્ર નથી. બાંગ્લાદેશી ચલણની બધી નોટો પર શેખ મુજીબુર રહેમાનનું ચિત્ર દર્શાવવામાં આવ્યું હતું, જેઓ પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાના પિતા પણ છે. આ બાબતે બાંગ્લાદેશ બેંકના પ્રવક્તા આરિફ હુસૈન […]










