Gujarat

બપોરે 3.30 વાગ્યાથી નો પાર્કિંગ અને ડાયવર્ઝન જાહેર કરાયા, જાણો વૈકલ્પિક રસ્તાઓ અને શોભાયાત્રાનો રૂટ

ભગવાન પરશુરામની જન્મ જયંતીને લઈને આજે (29 એપ્રિલ) સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ કેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. સૂર્ય ગરબા ગ્રાઉન્ડથી નિકળીને શોભાયાત્રા પંચમુખી મહાદેવ મંદિર પૂર્ણ […]

Gujarat

1400 સભ્યોની હાજરીમાં સભ્યયાદી પુસ્તકનું લોકાર્પણ, 90 પ્રતિભાશાળી સભ્યોનું સન્માન

શ્રી રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, ચલમવાડ – સુરત દ્વારા 27 એપ્રિલ 2025ના રોજ રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલમાં પ્રથમ સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં 1400 જેટલા સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાજપૂત સમાજ જ્ઞાતિ ટ્રસ્ટની સભ્યયાદી પુસ્તકનું લોકાર્પણ હતું. આ પુસ્તક સમાજના સભ્યો વચ્ચે વધુ સારો સંપર્ક સ્થાપિત કરવામાં મદદરૂપ થશે. સમારંભમાં સમાજના 90 […]

Gujarat

બારડોલીમાં અલંકાર સિનેમા સર્કલ સામેના દબાણ હટાવાયા

બારડોલી નગરના અલંકાર સિનેમા સર્કલ પાસે રેલવે ટ્રેક નજીક ઘણા સમયથી હોર્ડિંગ, લારીઓનું દબાણ હતું, જે સોમવારે પાલિકાના દબાણ વિભાગે દૂર કરીને ચોખ્ખું કર્યું છે. બારડોલી નગરપાલિકાના દબાણ વિભાગના હેમંત વ્યાસની આગેવાનીમાં સોમવારે બપોરના સમયે અલંકાર સિનેમા સર્કલ સામે દબાણ દૂર કરવા માટે ટીમ પહોંચી હતી. ત્યાંથી ત્રણ લારીઓ અને હોર્ડિંગ ખસેડીને જગ્યા ખુલ્લી કરવામાં […]

Gujarat

ઐતિહાસિક કિલ્લાના સાઉન્ડ શોને ‘મુઘલકાળ’ નડ્યો તૈયાર કરેલી શોર્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ ભાજપે રિજેક્ટ કરી

શહેરના ચોકબજાર ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લાનું બે ફેઝમાં રિસ્ટોરેશન કર્યા પછી અહીં લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવાની યોજના હતી. આ માટે વર્ષ 2021માં કામ પણ સોંપાઇ ગયું હતું અને સિસ્ટમ ઊભી કરવા માટે અંદાજે 10 કરોડનો ખર્ચો પણ કરવામાં આવ્યો હતો. સિસ્ટમ ઇન્સ્ટોલ પણ થઈ ગઈ, પરંતુ સાઉન્ડ શોમાં દર્શાવવામાં આવનારી ફિલ્મની ફાઇનલ એપ્રૂવલ […]

Gujarat

મોડી રાત સુધી ચાલતા ન્યૂસન્સરૂપ 210 પાનના ગલ્લા અને ચાના સ્ટોલને નોટિસ

શહેરમાં મોડી રાત સુધી ચાલતાં પાન-ગલ્લા તથા ચાની લારીઓ ન્યૂસન્સરૂપ હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાને ધ્યાને આવતાં રાત્રિ ન્યૂસન્સ ડિટેકશન સ્કવોડ બનાવી 15 દિવસથી ઘનિષ્ઠ ઝુંબેશ ચાલી રહી છે, જેમાં કુલ 564 કિ.ગ્રા. અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો તેમજ 450 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 210 સંસ્થાને નોટિસ ફટકારી 8.75 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો […]

Gujarat

પોલીસે આરોપીની ઇન્સ્ટાગ્રામ રીલ્સ પરથી ઓળખ કરી; વિવિધ રાજ્યમાં 23 જેટલા ગુના નોંધાયેલા `

પોલીસની ટીમ રાંદેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે મિલકત સંબંધિત ગુનાઓમાં આરોપીઓને શોધવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન 2024ના સપ્ટેમ્બર મહિનામાં થયેલી ચેઇન સ્નેચિંગની ઘટના હજી સુધી ઉકેલાઈ ન હતી. આરોપી નાગા બાવા બની સોનાની ચેઇન સ્નેચિંગ કરી ફરાર હતો. પોલીસને તપાસ દરમિયાન જાણ્યું કે, આ ગુનામાં સંડોવાયેલ એક આરોપી હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ […]

Gujarat

સુરતમાં પૂરપાટ ઝડપે જતી બસે 42 વર્ષીય યુવકને કચડી નાખતા મોત, રોડ ક્રોસ કરતા સમયે બની ઘટના

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના બની છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા રામચોક નજીકના મણકી મા ચોક ખાતે રોડ ક્રોસ કરી રહેલા એક 42 વર્ષીય યુવકને પૂરપાટ ઝડપે દોડતી ખાનગી બસના ચાલકે કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ડ્રાઇવરને […]

Entertainment

કાર્તિક આર્યન અને ક્રિતી સેનન ફરી એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે જાેવા મળે તેવી શક્યતા

બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી ક્રિતી સેનન ફરી એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે જાેવા મળે તેવી શક્યતાઓ છે. ફિલ્મમેકર લક્ષ્મણ ઉત્તેકરે અગાઉ તેમને લઈને ‘લૂકાછૂપી ‘ ફિલ્મ બનાવી હતી. હવે ઉત્તેકર ફરી તેમને એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે કાસ્ટ કરી રહ્યા છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ હાલ લખાઈ રહી છે. જાેકે, તેનું શૂટિંગ આવતાં વર્ષે જ શરુ […]

National

હવે પાકિસ્તાન સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. કારણકે, તેમણે માનવતાની હત્યા કરી દીધી છે: ફારૂક અબ્દુલ્લાહ

જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ આ હુમલાની નિંદા કરતાં પાકિસ્તાન પર રોષ ઠાલવ્યો જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને અને જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાની સખત નિંદા કરતાં પાકિસ્તાન પર રોષ ઠાલવ્યો છે. તેમણે કહ્યું કે, હવે પાકિસ્તાન સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. કારણકે, તેમણે માનવતાની હત્યા કરી […]

National

અમે માર્યા ગયેલા ૨૬ લોકોના પરિવારો સાથે છીએ અને તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવીએ છીએ: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ

જમ્મુ-કાશ્મીર વિધાનસભા વિશેષ સત્ર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વિશેષ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પહલગામ આતંકવાદી હુમલામાં જીવગુમાવનર લોકોના પરિવારો સાથે છીએ અને તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવીએ છીએ. જમ્મુ કાશ્મીર વિધાનસભાના વિશેષ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ કહ્યું હતું કે, ‘સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવનારા લોકોએ સમજવું જાેઈએ કે તે લોકોના જીવનને કેટલું મુશ્કેલ બનાવે […]