મહેસાણા ગોપીનાળાની બહાર ઢાળ ચડી રહેલી એસટી બસે રોડ ક્રોસ કરી રહેલી 50 વર્ષીય મહિલાને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘાયલ મહિલાને મહેસાણા સિવિલથી અમદાવાદ ખાતે સારવાર માટે રીફર કરાયા બાદ તેનું મોત નીપજ્યું હતું. બહુચરાજી એ સટી ડેપોની બહુચરાજી -રાંતેજ બસ શુક્રવારે સવારે 9 વાગ્યાની આસપાસ મહેસાણાના ગોપીનાળામાંથી એસટી ડેપોમાં જતાં સમયે ઢાળ ચડી […]
Author: JKJGS
સરહદી વિસ્તારના વિકાસ માટે વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ યોજાયો, 250 કેડેટ્સ-વિદ્યાર્થીઓએ લીધો ભાગ
બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામના મમાણા ગામે ગુજરાત એનસીસી દ્વારા વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરહદી ગામોના નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો હતો. કાર્યક્રમમાં એનસીસી કેડેટ્સ અને શાળાના વિદ્યાર્થીઓએ નૃત્ય, ભાષણ અને સંગીતની પ્રસ્તુતિ કરી. લોક જાગૃતિ માટે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ વિષય પર નાટક રજૂ […]
અબ્રામા ગામમાં વર્કશોપ યોજાયો, 2015થી 2024માં કેસોમાં 95% ઘટાડો
નવસારી જિલ્લામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત અબ્રામા ગામની જી.આઇ.ડી.સી એન્જીનીયરીંગ કોલેજમાં એક મહત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વિશ્વ મેલેરિયા દિન 2025ની થીમ “મેલેરિયાનો અંત આપણાથી: પુન:રોકાણ કરો, પુન:કલ્પના કરો, પુન: જાગૃત કરો” પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેલેરિયા અને ડેન્ગ્યુ નિયંત્રણ માટેના IVM અંતર્ગત વિવિધ પગલાંઓની માહિતી ઓડિયો-વિડિયો […]
પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય મોડેલ થકી ખેડુતે કેરી, ચીકુ, શેરડી, ચોખાનું ઉત્પાદન કરી બમણી આવક
લોકોના સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. ઝીરો બજેટની ખેતીથી જમીનનું રક્ષણ પણ થશે અને લોકોની આરોગ્ય ગરિમા પણ જળવાઈ રહેશે એ ખેડૂતોને સમજાયું છે, ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના ખેડૂત પરીમલભાઈ દેસાઈએ 2010થી પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભર બન્યા છે. પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય મોડેલનો ઉપયોગ કરીને ખેડુતે […]
નવસારી પ્રજાપતિ આશ્રમ પાસે વરસાદી ગટરના કામોમાં ભંગાણ
નવસારી મહાનગરપાલિકા પ્રજાપતિ આશ્રમથી અંબિકા ચોક સુધી ચાલી રહેલા વરસાદી ગટરના કામોમાં ભંગાણની ઘટના સામે આવી રહી છે. નવસારી શહેરમાં હાલમાં વિકાસના કામો થઈ રહ્યાં છે. જેમાં ગટર લાઇન નાંખવાની કામગીરી થઈ રહી છે. જેમાં ખોદકામ વેળાએ પાણીની લાઈનો તૂટ્યા બાદ, હવે ગટર લાઈનો તૂટવાની ઘટનાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે […]
રાહદારીઓ પર હુમલો કરતા વાનરને વન વિભાગે પકડી જંગલમાં છોડ્યોરાહદારીઓ પર હુમલો કરતા વાનરને વન વિભાગે પકડી જંગલમાં છોડ્યો
નવસારીના ખાપરવાડા ગામના ભંડાર ફળિયામાં એક ઉપદ્રવી વાનરને વન વિભાગે સફળતાપૂર્વક પકડી લીધો છે. આ વાનર સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ પર હુમલો કરતો હતો, જેના કારણે લોકોએ વન વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. ગણદેવી રેન્જના આરએફઓ છાયાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વાનરને સફળતાપૂર્વક પકડ્યા બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત […]
દૈનિક રાશિફળ (26/04/2025)
મેષ આજે પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શૅર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપત્તિ છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂતર્તા અને આઝાદી આપશે. જે […]
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને ગુજરાત સુપર લીગની સિઝન 2ની ઘોષણા કરી
GSFA પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા ટીમમાલિકોનું સન્માન: ટ્રોફી અને જર્સીનું અનાવરણ કરાયું અમદાવાદ, 25 એપ્રિલ, 2025: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) અમદાવાદના કાંકરિયા સ્થિત એકા ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આગામી 1લી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝનના આયોજનની ઘોષણા કરતા આનંદ અનુભવે છે. આ ચેમ્પિયનશીપની આરંભિક સિઝનની ભવ્ય સફળતા બાદ, […]
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મુખ્યમંત્રીશ્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં ૨૨ એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન […]
સુમુલ ડેરીએ પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી; દૂધના કિલો ફેટે રૂ. ૧૨૦ બોનસ ચૂકવાશે
ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને ભાવફેર અને બોનસ આપવાને લઈને સુમુલ ડેરીએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં સુમુલ ડેરીના ચેરમેન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, પશુપાલકોને કિલોગ્રામ ફેટ દીઠ ૧૨૦ રૂપિયા બોનસ આપવામાં આવશે. આ જાહેરાતથી ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થશે. આ બાબતે સુમુલ ડેરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ‘ખેડૂતો અને પશુપાલકોની આવકમાં […]










