Gujarat

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે આયોજિત આરોગ્ય અભિયાનનો 1,447 દર્દીઓએ લાભ લીધો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મોટીખાવડી આરોગ્ય કેન્દ્ર દ્વારા સિક્કા સેકન્ડરી સ્કૂલ ખાતે શ્રી અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે યોજાયેલ આ કેમ્પમાં આસપાસના ગામોમાંથી 1,447 દર્દીઓએ મફત તબીબી સલાહ અને […]

Gujarat

કેન્દ્રીય રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ભાયાવદરમાં આયોજિત ‘સન્ડે ઓન સાયકલ‘ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા

કેન્દ્રીય રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ભાયાવદરમાં આયોજિત ‘સન્ડે ઓન સાયકલ‘ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્બોધન કરતાં શ્રી માંડવિયાએ કહ્યું હતું કે, લોકોને સ્વસ્થ અને ફિટ રહેવા માટે દરરોજનું એક કલાકનું સાયકલીંગ જરૂરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની સંકલ્પના મુજબ ફિટ ઈન્ડિયા માટે, મેદસ્વીપણાથી બચવા માટે તેમના જણાવ્યા મુજબ […]

Gujarat

આજે જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવસિર્ટીનો ૨૯ મો પદવીદાન સમારોહ યોજાશે

આજે ગુજરાત સરકારની એકમાત્ર ગુજરાત આયુર્વેદ યુનિવસિર્ટી દ્વારા ૨૯ મો પદવીદાન સમારોહ યોજવામાં આવશે. આ સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપરાંત જામનગરના સાંસદ સભ્ય પુનમબેન માડમ, જામનગરના કલેકટર, આયુષ ડાયરેકટર તથા આઇ.ટી.આર.એ.ના નિયામક પ્રો. તનુજા નેસરી સહીત […]

Gujarat

ગુજરાતના ડાંગ સાપુતારા ઘાટ માર્ગ પર જાનૈયા ભરેલો ટેમ્પો પલટી જતા ૧૩ જાનૈયાઓ ઇજાગ્રસ્ત

રાજ્યના ડાંગ સાપુતારા ઘાટ માર્ગ પર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં જાનૈયા ભરેલો ટેમ્પો પલટી જતા ૧૩ જાનૈયાઓને નાની-મોટી ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ માર્ગ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, ડાંગ-સાપુતારા ઘાટ પર લગ્નમાં જતી વખતે ટેમ્પો પલ્ટી ગયો હતો. આ ઘટનામાં ટેમ્પામાં સવાર ૧૩ જાનૈયાઓને […]

Sports

અભિષેક નાયર આઈપીએલ ૨૦૨૫ માં કેકેઆર ફ્રેન્ચાઈઝી સાથે જોડાયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તાજેતરમાં એક ચોંકાવનારો ર્નિણય લીધો હતો અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને સહાયક કોચ અભિષેક નાયરને ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાંથી હટાવી દીધા હતા ત્યારે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આઈપીએલ ૨૦૨૫ માં અભિષેક નાયર કેકેઆર ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ ગયો છે. કેકેઆર દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી […]

Entertainment

આમિર ખાનનું તેની ફિલ્મ ‘સિતારે ઝમીન પર‘ આગામી તા. ૨૦મી જૂને રીલિઝ કરવાનું પ્લાનિંગ

બોલીવુડમાં મિસ્ટર પેરફેક્ષનીસ્ટ ના નામ થી ઓળખાતા અભિનેતા આમિર ખાન તેની ફિલ્મ ‘સિતારે ઝમીન પર‘ આગામી તા. ૨૦મી જૂને રીલિઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ, અગાઉ તેણે રીલિઝ માટે તા. ૩૦મી મે નક્કી કરી હતી. જોકે, તા. છઠ્ઠી જૂને ‘હાઉસફૂલ ફાઈવ‘ રીલિઝ થવાની છે. આથી આમિરને એક સપ્તાહ […]

National

વિકસિત ભારતની જ્ઞાનની શક્તિ સાથે યુવા શક્તિ”: સર્વાનંદ સોનોવાલ

“જ્ઞાન એ શક્તિ છે, અને વિદ્યાર્થીઓએ તેને પ્રાપ્ત કરવી જ જોઇએ”: સર્વાનંદ સોનોવાલ કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે વિદ્યાર્થીઓ માટે નવા વિચારો અને નવીન વિચારસરણીનો ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું હતું. સોનોવાલે કહ્યું હતું કે જ્ઞાનની શક્તિ સાથે યુવા શક્તિ કેવી રીતે વિકસિત ભારતની દ્રષ્ટિને સાકાર કરવા માટે ચાવીરૂપ છે. શ્રી સોનોવાલ […]

National

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે ભારતમાં સોયાના ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણની બ્રાઝિલ યાત્રા અનેક બાબતોમાં મહત્વપૂર્ણ બની રહી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે ૨૧ એપ્રિલ, સોમવારના રોજ સવારે તેમની બ્રાઝિલ યાત્રાથી પાછા ફરવાના છે. તેમની બ્રાઝિલની મુલાકાત ઘણી બાબતોમાં મહત્વપૂર્ણ છે. ૧૫મી બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા ઉપરાંત […]

National

ઉત્તર પ્રદેશમાં પત્નીના ત્રાસ અને સાસરીયાવાળાની હેરાનગતિને કારણે વધુ એક શખ્સે આપઘાત કરીને મોતને વ્હાલું કરી લીધું

ન્યાય ના મળે તો મારી અસ્થિ ગટરમાં વહાવી દેજો..‘ પત્નીના ત્રાસથી કંટાળી વિડીયો બનાવ્યો હતો ઉત્તર પ્રદેશના ઈટાવામાં એક હચમચાવી ડે તેવી ઘટના બની હતી જેમાં, એક ૩૩ વર્ષીય એન્જિનિયર મોહિત યાદવને પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. મૃત્યુ પહેલાં રેકોર્ડ કરાયેલા એક વીડિયો મેસેજમાં મોહિતે પોતાના ર્નિણય પાછળ પુરુષો માટે કાનૂની […]

National

મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો ‘ગુજરાતી લોબી‘ અને ગુજરાતી ભાષાથી છે: સંજય રાઉત

શિવસેના યુબિટીના નેતા સંજય રાઉતનું ફરી એકવાર ગુજરાતીઓ મુદે વિવાદાસ્પદ નિવેદન શિવસેના યુબિટીના નેતા સંજય રાઉતે ફરી એકવાર ગુજરાતીઓ મુદે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું છે કે, હિન્દીનો વિરોધ કરી રહેલા રાજ ઠાકરેના માણસો ગુજરાત વિરુદ્ધ અવાજ કેમ નથી ઉઠાવતા? સંજય રાઉતે કહ્યું છે કે, મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો ‘ગુજરાતી લોબી‘ અને […]