International

૧૭ વર્ષના નીકીતા નામના યુવકની યોજના ટ્રમ્પની હત્યા કરીને અમેરિકાની સરકારને ઉથલાવી પાડવાની

અમેરિકામાં એક ચોંકાવનારી ઘટના બની નીકીતા એ જરૂરી નાણાં મેળવવા માટે તેણે તેના માતાપિતાની હત્યા પણ કરી દીધી માત્ર ૧૭ વર્ષીય નિકિતા કાસાપ પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડવાનો અને તેના માતાપિતાની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. નિકિતા કાસાપ નામના યુવકની યોજના ટ્રમ્પની હત્યા કરીને અમેરિકાની સરકારને ઉથલાવી પાડવાની હતી. યોજના માટે જરૂરી […]

Gujarat

સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર રાખેજ ગામના પાટિયા પાસે ઈકો અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત : બાઈક સવારને ગંભીર ઈજાઓ

ધામળેજ નજીક રાખેજ ગામના પાટિયા પાસે ઈકો કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ઈકો કાર વેરાવળ તરફથી આવી રહી હતી અને માધવડ બંદર તરફ જઈ રહી હતી, ત્યારે રાખેજના પાટિયા પાસે ઈકો કાર બાઈકસવારને હડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો.   આ દુર્ઘટનામાં બાઈક પર સવાર યુવકને ગંભીર ઈજાઓ થતાં […]

Gujarat

દૈનિક રાશિફળ (15/04/2025)

મેષ આજે આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે. તમને સલાહ આપવા માં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધન હાનિ થયી શકે છે. તમારા જીવનસાથીની તબિયત […]

Gujarat

માંગરોળમા ડૉ. ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મજયંતિની ઘામઘુમથી  ઉજવણી કરવા માં આવી

માંગરોળ સમગ્ર અનુસુચિત જાતિ અને તમામ સમાજના આગેવાનો સાથે આજે  ડો.બાબા સાહેબ ની જન્મ જયંતી ની ઉજવણી નિમિતે એક  ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ રેલીમાં માંગરોળ માળીયા ઘારાસસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, નગર પાલીકા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા,   ભાજપ રાષ્ટ્રીય આગેવાન વેલજીભાઈ મસાણી, દલિત સમાજ પટેલ વરસિંગ ભાઇ, એડવોકેટ મનિષભાઇ ગોહેલ, ભાજપ શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, […]

Gujarat

તીર્થ ભૂમિ પ્રાચી ખાતે આહીર ભવન નુ ખાતમુર્હુત કરવામાં આવ્યું

4444 વાર ની જગ્યા મા વિશાલ હોલ.36 રૂમ તેમજ યજ્ઞશાળા બનશે  તીર્થ ભૂમિ પ્રાચી ખાતે આજે અખિલ ગુજરાત આહીર સમાજ ના ભવન નુ ખાતમુર્હુત સમાજ ના અગ્રણીઓ ભાઈ ઓ બહેનો ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આહીર ભવન બન્યા બાદ સમગ્ર રાજ્ય માંથી પિતૃ મોક્ષાર્થે આવતા આહીર સમાજના લોકોને રહેવા માટે ઉત્તમ સુવિધા મળશે.આ આહીર ભવન ના […]

Gujarat

સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાન આશ્રમ દ્વારા ભવ્ય સેવા ત્રિવેણી સંગમ શ્રી હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવની વૈદિક પરંપરાથી ઉજવણી કરવામાં આવી હતી

ધાર્મિક આસ્થા આરોગ્ય સેવા અને અબોલ જીવો પ્રત્યેની કરુણાનો અદભૂત સમન્વય  આ પ્રસંગે હોમ હવન, આરતી મહાપ્રસાદ સાથે રકતદાન કેમ્પ, એકયુપ્રેશર નિદાન તેમજ પક્ષીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવાનો અનોખા પ્રયાસની શહેરભરમાં ભારે પ્રશંસા થઈ હતી સાવરકુંડલા સ્થિત તાત્કાલિક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા શ્રી હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય […]

Gujarat

સંવેદનાસહિત જીવનથી કોઇને પણ હાનિ નહીં પરંતુ હૂંફ પહોંચાડવું કામ શક્ય બનશે : ડો. મતાઉદ્દીન ચિશ્તી 

પાલેજ ખાતે સંવેદના પર્વમાં ડૉ. મતાઉદ્દીન ચિશ્તી રચિત ‘સંવેદનાનો સેતુ’ પુસ્તકનું મહાનુભવોની ઉપસ્થિતિમા લોકાર્પણ કરાયું કરંજપારડી : ઘેર ઘેર ગાય પાળો, કોમી એકતા, ઘેર ઘેર વૃક્ષો વાવો, માનવસેવા ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ, ઘેર ઘેર સંસ્કાર મેળવો , આધ્યાત્મિક પ્રગતિ જેવા ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી સાથે સંકળાયેલા પાલેજ ખાતે આવેલ વિશ્વ વિખ્યાત સંત રાજવલ્લભ […]

Gujarat

અમરેલી ખાતે રમેશભાઈ ચાવડાએ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ૫૦૦ પક્ષીઓને પાણી પીવાના કુંડાનું વિતરણ કર્યું

આમ અબોલ જીવની સેવા કરી ડો. બાબાસાહેબ આંબેડકરના સંદેશાને ખરા અર્થમાં સાર્થક કર્યો. ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિત્તે  રમેશભાઈ ચાવડા દ્વારા પર્યાવરણની જાળવણી અને પક્ષીઓ માટે પાણી ભરવાના ૫૦૦ કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. બિપીન પાંધી સાવરકુંડલા

Gujarat

થોરડી -આદસંગ ખાંભા -રોડ ૭ કરોડ અને ધજડી -સાંકરપરા -મિતિયાળા રોડ ૩.૨  કરોડના રોડનું નવીનીકરણ અમરેલી જિલ્લામાં ₹ ૧૦.૨ કરોડના વિકાસ કાર્યોનો શુભારંભ

ધારાસભ્યશ્રી મહેશ કસવાલા,ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે આજે મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનો શુભારંભ  કરવામાં આવ્યો. આ અંતર્ગત, થોરડીથી આદસંગ ખાંભા સુધીના ₹ ૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રોડ અને ધજડીથી સાંકરપરા થઈને મિતિયાળા સુધીના ₹ ૩.૨ કરોડના ખર્ચે […]

Gujarat

આજરોજ ભારત રત્ન બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે વોર્ડ નંબર પાંચમાં ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા શહેરમાં આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે વોર્ડ નંબર પાંચમાં વિકાસના કામોનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમાં ઉપસ્થિત ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ તેનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે તેમને સાવરકુંડલાનો સર્વાંગી વિકાસ કેમ થાય તેમાં જ રુચિ છે. આ સંદર્ભે વિકાસ માટે ન ભૂતો ન ભવિષ્યતિ એવા સાવરકુંડલાના વિકાસ માટે અબજો રૂપિયાની ગ્રાન્ટો લાવી સાવરકુંડલાની વિકાસની […]