વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ યુવક મંડળ – કોડીનારના આયોજન હેઠળ ભક્તિમય આયોજન, મહંત શ્રી સરજુદાસ બાપુના પાવન સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો અખંડ ભક્તિ, અડોલ શક્તિ અને પરમ સમર્પણના પ્રતીક શ્રી હનુમાનજી મહારાજના પાવન પર્વ જન્મોત્સવ નિમિત્તે વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ યુવક મંડળ – કોડીનાર દ્વારા ભવ્ય અને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, સંસ્કાર […]
Author: JKJGS
કેંન્દ્રીય મંત્રીશ્રી, ડો.મનસુખ માંડવીયા સાહેબની જિલ્લા પંચાયત સીટ વાઇઝ સેવા સેતુ કાર્યક્રમ યોજવાની પહેલ
તા.૧૯/૦૪/૨૦૨૫ના રોજ ધોરાજી તાલુકાની મોટીમારડ જિલ્લા પંચાયર સીટમાં મોટી મારડ ગામે યોજાનાર સેવાસેતું કાર્યક્રમ અંગેની પ્રેસ બ્રીફ રાજય સરકારશ્રીએ રાજયમાં વહીવટમાં પારદર્શિતા વધે અને લોકોને સેવાઓ સ્થળ ઉપર જ મળી રહે તે હેતુથી ગ્રામ્ય કક્ષાએ “સેવા સેતુ” કાર્યક્રમ અમલમાં મુકેલ છે.જે અન્વયે કેંન્દ્રીય મંત્રીશ્રી,ડો.મનસુખ માંડેવીયા સાહેબ જિલ્લા પંચાયત સીટ વાઇઝ સેવા સેતુ કાર્યક્રમ યોજવાની પહેલ […]
જામનગર હનુમાન જન્મોત્સવ નિમિતે આશા ફાઉડેશન જામનગર તરફથી નાલંદા આશ્રમ લાખાબાવળમાં પ્રસાદ નુ આયોજન
જામનગર હનુમાન જન્મોત્સવ નિમિતે આશા ફાઉડેશન જામનગર તરફથી નાલંદા આશ્રમ લાખાબાવળમાં આશરે બસો જેટલા બાળકોને ખીર પુરી, શાક, ફરફર, છાશ, ના પ્રસાદ નુ આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ મા અલ્કા ભદોરીયા, સંગીતાબા બી જાડેજા, શિલ્પા પીઠડીયા, હિના બેન, લતા બેન, નિશા બેન, રમીલા બેન, એ જહેમત ઉઠાવી હતી અને દાતાશ્રી નો ખુબ ખુબ આભાર માન્યો […]
ગુજરાતના જાણીતા ભારતીય કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન
કથકના એક યુગનો અંત ૨૦૧૦માં પદ્મ ભૂષણથી સન્માનિત પ્રથમ ગુજરાતી મહિલા નૃત્યાંગના કુમુદિની લાખિયા એક ભારતીય કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા હતાં. શનિવારે વહેલી સવારે ૯૫ વર્ષની વયે નિધન થયું. તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા. ૧૭ મે ૧૯૩૦ ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. તે એક સફળ […]
સુરતમાં રત્નકલાકારોને ઝેરી પાણી પીવડાવનારની નિકુંજ દેવમુરારીની પોલીસે ધરપકડ કરી
સુરતના કાપોદ્રામાં રત્નકલાકારો ને ઝેરી પાણી પીવડાવી હત્યાનો પ્રયાસ કરનાર નિકુંજ દેવમુરારી હવે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આરોપી નિકુંજ દેવમુરારી એ કાપોદ્રા પોલીસની ઉલટ તપાસમાં મોટો ખુલાસો કર્યો હતો કે તેના દ્વારા ઝેરી દવા ખરીદી કરનારો ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થયો છે.સરથાણાના કીર્તિ મેડિકલમાંથી સેલ્ફોસ ખરીદ્યું હતું. આ સમગ્ર ઘટનામાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ […]
નવી દિલ્હી ખાતે ગુજરાત યુસીસી સમિતિ દ્વારા જાહેર પરામર્શનું આયોજન થયું
સમિતિએ મુસ્લિમ હિત રક્ષક સમિતિ અને શ્રી દિલ્હી ગુજરાતી સમાજના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી સમાન નાગરિક સંહિતા સમિતિ દ્વારા નવી દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં જાહેર પરામર્શનું આયોજન કરવામાં આવ્યું હતું. બે રાઉન્ડમાં આયોજિત આ વિચારવિમર્શના પ્રથમ રાઉન્ડમાં મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ સંવાદમાં સમિતિના ૧૮ સભ્યોએ વિવિધ મુદ્દાઓ પર […]
આંબેડકર જયંતીના અવસર પર પ્રધાનમંત્રી ૧૪ એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી ભારતમાલા પરિયોજના હેઠળ રેવાડી બાયપાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીનાં પ્રસંગે ૧૪ એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે. તેઓ હિસારની યાત્રા કરશે અને સવારે લગભગ ૧૦:૧૫ વાગ્યે તેઓ હિસારથી અયોધ્યા સુધીની વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી આપશે અને હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ […]
રાજપીપલા ખાતે “રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” અર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
રાજ્યના ૧૪ આદિજાતી જિલ્લાના ૫૩ તાલુકાના આદિજાતિ સમુદાયનો સર્વગ્રાહી ઉત્કર્ષ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યો છે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ “રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપલાના પ્રથમ કુલપતિ ડો. મધુકર પાડવી અને આંધ્ર યુનિવર્સિટી-વિશાખાપટ્ટનમના પ્રથમ આદિવાસી મહિલા વી.સી. ડો.એસ પ્રશન્નાશ્રીને મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત થયા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના રાજપીપલાના પ્રતિષ્ઠિત […]
બનાસકાંઠામાં પુત્રએ નજીવી બાબતે માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું
બનાસકાંઠામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં નજીવી બાબતે એક પુત્ર એ પોતાની માતાને પાવડાના ઘા મારી મોતને ઘાટ ઉતારિ દીધી હતી અને ત્યાર બાદ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ ઘટના વડગામ તાલુકાના શેરપુરા ગામ ખાતે પુત્રએ પોતાની માતાની સામાન્ય બાબતમાં હત્યા કરી દીધી હતી. ગત બુધવારના રોજ ૫૦ વર્ષીય મધુબહેન કટારિયા ઘરની […]
વડોદરા સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ટ્રેનમાંથી ૮ કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયેલ મુંબઈના દંપતીને ૧૦ વર્ષની કેદ સંભળાવી
રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી મુંબઈના દંપતીને ૮ કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયા હતા જેમાં વડોદરાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે દંપતીને દોષિત ઠેરવી ૧૦ વર્ષની કેદ તથા રૂપિયા એક- એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમને એક બાતમી મળી હતી કે, ઈકબાલખાન અમીનખાન તથા સમીરાશેખ ઈકબાલખાન (બંને રહે – ઈસ્માઈલ મંઝિલ, અંધેરી ,ઈસ્ટ […]










