કાણકિયા કોલેજ, સાવરકુંડલા અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, અમરેલીના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અંગેની સંપૂર્ણ સમજણ આપતા એક વર્કશોપનું આયોજન થયું હતું. કોલેજના આચાર્ય રવિયા સાહેબના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગના કોન્સ્ટેબલ નૈતિકભાઈ બાબરીયા સાહેબ તથા સમીરખાન સાહેબે પી.પી.ટી.ના માધ્યમથી સાયબર ક્રાઈમ વિશે સંપૂર્ણ માહિતગાર કર્યા. જેમાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકો […]
Author: JKJGS
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાંચ દ્વારા રહીશભાઈ ઉસ્માનભાઈ સવટના ચહેલૂમ શરીફ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઇ
સાવરકુંડલા શહેરમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાંચ દ્વારા રહીશભાઈ ઉસ્માનભાઈ સવટના ચહેલૂમ શરીફ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રકતદાતાએ બહોળા પ્રમાણમાં રક્તદાન કરીને માનવસેવાનું કાર્ય કરેલ અને આવતા સમયમાં મોટા બ્લડ કેમ્પ અંગે પણ રહીશભાઈના પરિવાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આમ પણ રક્ત ફેકટરીમાં બનતું નથી. અને રકતદાતાએ […]
આજનું રાશિફળ (09/04/2025)
મેષ આજે તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે. ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજ ના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માં થી બહાર આવી શકો […]
‘ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ મને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો એ વાત હું પચાવી ન શક્યો.‘: મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાંથી મોહમ્મદ સિરાજને બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે મોહમ્મદ સિરાજે આ અંગે પોતાનું દર્દ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘મને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો એ વાત હું પચાવી ન શક્યો.‘ ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ સિરાજે હવે IPL દ્વારા ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે. તેણે આ લીગમાં સારું પ્રદર્શન કર્યું […]
આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાને ૭ વર્ષમાં બીજીવાર સ્તન કેન્સર હોવાનું નિદાન થયું
બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાને ૭ વર્ષમાં બીજીવાર સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે. સોશિયલ મીડિયામાં કરેલ એક પોસ્ટમાં તેમણે આ માહિતી લોકો સાથે શેર કરી હતી. આ પહેલા તે વર્ષ ૨૦૧૮માં પણ આ ગંભીર બીમારી સામે જંગ લડી હતી. પરંતુ સાત વર્ષ બાદ ફરી એકવાર તાહિરાને બ્રેસ્ટ કેન્સર થયું છે. આ અંગેની માહિતી […]
કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં મુંબઈ પોલીસે દાખલ કરેલ એફઆઈઆર રદ કરવાની માંગ કરી
સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી છે. એક સ્ટેન્ડ અપ કોમેડી શો દરમિયાન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ‘ગદ્દાર’ કહ્યા હતા, જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે શિવસેના શિંદે જૂથના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. આ મામલે બોમ્બે હાઈકોર્ટની […]
‘પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને પોતાના દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડયુ છે‘: રાહુલ ગાંધી
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કર્યું હતું કે, ‘નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને સારા મિત્રો ગણાવે છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. બંને પોતાની અર્થવ્યવસ્થાને સ્વ-લાદેલા ઘા આપવામાં નિષ્ણાત છે. ભારતમાં ૮ નવેમ્બર, ૨૦૧૬ ના રોજ નોટબંધી હતી. જયારે ૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ વિચિત્ર રેસિપ્રોકલ ટેરિફ લાદેલા છે, હવે […]
ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ અસકર અલીના ઘરને આગ ચાંપીને બાળી નાખ્યું
મણિપુરમાં ભાજપ નેતાને વક્ફ સુધારા બિલને ટેકો આપવું ભારે પડી ગયું વક્ફ સુધારા બિલ ગુરુવારે રાત્રે લોકસભા અને શુક્રવારે રાજ્યસભામાં પાસ થઈ ગયુ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે તે કાયદો બની ગયો હતો બીજી બાજુ મણિપુરમાં ભાજપ નેતાને વક્ફ સુધારા બિલને ટેકો આપવું ભારે પડી ગયું છે. ટોળાએ ભાજપ નેતાના ઘરને આગ ચાંપીને ફૂંકી […]
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં બે રૂપિયાનો વધારો કર્યો
પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતમાં કોઈ જ ફેરફાર થશે નહીં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જાેકે પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતમાં કોઈ પણ ફેરફાર થશે નહીં, જેથી સામાન્ય પ્રજાને કોઈ અસર નહીં પડે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશનમાં એક્સાઈઝ ડ્યુટીમાં વધારાની જાણકારી […]
ઓડિશા યોગ કનેક્ટ: ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં ૬૦૦૦થી વધુ યોગ પ્રેમીઓએ યોગનો અભ્યાસ કર્યો
હરિત યોગનો પ્રારંભ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ના ૭૫માં કાઉન્ટડાઉન પર યોગ વ્યક્તિગત સ્વાસ્થ્યને ગ્રહના સ્વાસ્થ્ય સાથે જાેડે છે ‘હરિત યોગ’ વ્યક્તિગત અને ગ્રહ સ્વાસ્થ્ય બંનેનું પોષણ કરે છે: કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ આ પ્રસંગે આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રતાપરાવ જાધવ અને અન્ય મહાનુભાવો દ્વારા ‘હરિત યોગ’ નામના એક મહત્વપૂર્ણ કાર્યક્રમનો […]










