ચૈત્ર સુદ નવમી એટલે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ મહોત્સવ સાથે સાથે આ જ દિવસે લુહાર જ્ઞાતિ કુળભૂષણ સંત શ્રી મહાત્મા મુળદાસજી નિર્વાણ દિવસ હોય આ પાવન પ્રસંગે લુહાર યુવા ગ્રુપ દ્વારા સંત શ્રી મહાત્મા મુળદાસજીનો નિર્વાણ દિવસ ભવ્યાથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. સાવરકુંડલામાં શ્રી રામ જન્મ મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રના આયોજનમાં […]
Author: JKJGS
આજનું રાશિફળ (08/04/2025)
મેષ આજે તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે. ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજ ના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માં થી બહાર આવી શકો […]
પોરબંદરથી જૂનાગઢ તરફ જતી ખાનગી બસ ના ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ પલટી
ગુજરાતમાં પોરબંદરથી જૂનાગઢ જતી બસ ના ડ્રાઇવરે બસ પર પોતાનો કાબૂ ગુમાવતાં અચાનક પલટી મારી ગઈ હતી અને મોટો અકસ્માત સર્જાયો હતો. બસમાં બેઠેલા મુસાફરોમાંથી ૨૦ જેટલાં મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતાં અને ૨ મુસાફરોની સ્થિતિ ગંભીર છે. આ ઘટના ની જાણ થતાં તત્કાલીન એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્ત લોકો […]
એક જ શ્વાને ૧૦ થી વધુ લોકોને કરડી ખાતા ગ્રામજનો માં ભય નો માહોલ
વડોદરા ગ્રામ્યમાં આવેલા વાઘોડિયાના ફ્લોડ ગામે રખડતા શ્વાનથી લોકો પરેશાન થઇ ગયા છે. એક જ રખડતાં શ્વાને આખું ગામ માથે લીધું છે.હાલ માં એ શ્વાન એ ૧૦ લોકો ને કરડી લેતા તમામને સારવાર લેવી પડી છે જેમાંથી ૩ લોકો ઝોયા ખાન (ઉં. ૧૩), નૂર મહંમદ કાસમ (ઉં. ૪૦) અને ગણપત પરમાર (ઉં. ૫૨) ને વધુ […]
સુરતમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું કારખાનું ઝડપાયું , LCB ની ટીમે બે લોકોની અટકાયત કરી
ગુજરાતના સુરતમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નો જથ્થો ધરાવતું કારખાનું ઝડપાયું છે.આ કારખાનું સુરતના પાંડેસરાના મારૂતિનગર વિસ્તારમાં આવેલુ છે.બાતમી ના આધારે LCB(Local Crime Branch) ની ટીમે કારખાનામાં દરોડા પાડી બે લોકોની અટકાયત કરી છે અને લાખોનો ચાઈનીઝ દોરી નો માલ જપ્ત કર્યો છે. .ભારત માં ચાઈનીજ દોરી પર પ્રતિબંધ હોવા છતાં અવાર નવાર તેનું વેચાણ થતું […]
આ મહિનામાં બીસીસીઆઈ તેની વાર્ષિક રિટેનરશિપની જાહેરાત કરી શકે છે
આ મહિને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેની વાર્ષિક રિટેનરશિપની જાહેરાત કરી શકે, એવા સમાચાર આવ્યા છે. નવા કોન્ટ્રાક્ટમાં અમુક મહત્ત્વના ફેરફારો થઈ શકે છે, જેમાંનો એક શ્રેયસ અય્યરનું પુનરાગમન પણ છે. આઈપીએલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન અય્યરને ગયા વર્ષે એકથી વધુ વિવાદોને કારણે યાદીમાંથી બહાર કરાયો હતો, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ સહિતની ટુર્નામેન્ટ્સમાં તેનું વર્તમાન ફોર્મ […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને રામેશ્વરમ ટાપુને જાેડતો દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું લોકાર્પણ કર્યુ
આ વર્ટિકલ બ્રિજની લંબાઈ ૭૨.૫ મીટર છે. જેને ૧૭ મીટર સુધી ઉંચો કરી શકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ નવમીના અવસર પર ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બ્રિજ ભારત અને રામેશ્વરમ ટાપુને જાેડે છે. આ બ્રિજની મદદથી રેલવે કનેક્ટિવિટીમાં સુધારો થશે. આ બ્રિજ ટ્રેક પર પસાર થતી રેલવે અને બ્રિજ […]
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શું ગાઝાનો ફાઈનલ વૉર પ્લાન તૈયાર કરી લીધો?
શું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા ગાઝાનો ફાઈનલ વૉર પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે? આખરે ટ્રમ્પ અને ઈઝરાયલ ગાઝામાં શું કરવા ઈચ્છે છે… આ તમામ મુદ્દાઓ પર વાતચીત કરવા માટે બંને નેતાઓ ફ્લોરિડામાં ૭ એપ્રિલે મુલાકાત કરશે. ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે વ્હાઈટ હાઉસમાં બેઠક યોજાશે. આ દરમિયાન તેઓ ગાઝા […]
શ્રીલંકા તેની ભૂમિનો ભારત વિરૂદ્ધ ઉપયોગ નહીં થવા દે: અનુરાકુમાર દિશાનાયકે
શ્રીલંકા અને ભારત વચ્ચે સંરક્ષણ કરારો શ્રીલંકાના સામ્યવાદી પ્રમુખ અનુરાકુમાર દિશાનાયકેએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેઆજે શનિવારે પત્રકાર પરિષદને સંયુક્ત રીતે કરેલાં સંબોધનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે શ્રીલકા તેની ભૂમિનો ભારતને નુકસાન થાય તે રીતે કોઇને પણ કરવા નહીં દે અને આ વિસ્તારમાં પ્રાદેશિક અસ્થિરતા ઊભી થાય, તેવું પણ કશું કરવા નહીં દે. શ્રીલંકાના […]
કેનેડાના રૉકલેન્ડ વિસ્તારમાં ચાકૂ માર્યા બાદ મૃત્યુ પામેલ યુવક ગુજરાતી; પાડોશી દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો
કેનેડાના ઑન્ટારિઓમાં સુરતના મોટાવરાછા વિસ્તારમાં રહેતા કથીરીયા પરિવારનો યુવાન ઉપર શુક્રવારે પડોશી યુવાને હુમલો કર્યો હતો. દંપતી ઘરના વાડામાં વોશીંગ મશીનમાં કપડાં ધોઈ રહ્યું હતું તે દરમિયાન યુવાન ઉપર હુમલો કરી પાડોશીએ પત્ની ઉપર પણ હુમલો કરવાની કોશીશ કરી હતી. પત્નીને બચાવવા જવા જતાં યુવાન ઉપર બીજી વખત હુમલો થયો હતો. ચપ્પુના ઉપરા-ઉપરી બે ઘા […]










