Delhi

આજકાલ યુવાનોમાં ઓનલાઈન શોપિંગ વધુ પસંદ કરવામાં આવે છે

હવે જ્યારે અમે અમારા ઘરની આરામથી થોડીક માઉસ ક્લિક્સથી લગભગ કંઈપણ ખરીદી શકીએ છીએ, બહુ ઓછા લોકો ખરેખર ઈંટ અને મોર્ટાર સ્ટોર્સમાં સાહસ કરવાની જરૂરિયાત અનુભવે છે. એ હકીકતનો ઇનકાર કરી શકાતો નથી કે ઇન-સ્ટોર શોપિંગ કરતાં ઓનલાઇન શોપિંગ વધુ લોકપ્રિય બની છે. આ વલણમાં સકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓ છે. ઑનલાઇન શોપિંગની વિશાળ લોકપ્રિયતા […]

Delhi

ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ પાછો ઠેલાશે

ન્યુદિલ્હી દક્ષિણ આફ્રિકન સરકારે ભારતીય ટીમને બાયો બબલની સુરક્ષા પૂ રી પાડવાની ખાતરી આપી છે.હાલમાં ભારતની એ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે.કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના કારણે ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ એક સપ્તાહ પાછો ઠેલાય તેવી શકયતા છે. મળતી વિગતો પ્રમાણે ભારતના ક્રિકેટ બોર્ડે પ્રવાસ પર વિચાર કરવા માટે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ પાસે સમય […]

Delhi

રાહુલને રિટેન કરવા માગતા હતા, પણ તે ટીમમાં રહેવા તૈયાર નહતો ઃ નેસ વાડિયા

ન્યુદિલ્હી, બીસીસીઆઇએ નવી ટીમોને તેમની ટીમમાં સામેલ કરવા માટે ૩-૩ ખેલાડીઓ પસંદ કરવા માટે જણાવી દીધું છે. આઇપીએલમાં સામેલ આઠ ટીમોએ રિલીઝ કરેલા ખેલાડીઓમાંથી બંને ટીમો ૩-૩ ખેલાડીઓની પસંદગી કરી શકશે. જેમાં બે ભારતીય એક વિદેશી ખેલાડી રહી શકે. આ માટે તેમને ૨૫ ડિસેમ્બર સુધીની ડેડલાઈન આપવામાં આવી છે. આ પછી બાકીના ખેલાડીઓ હરાજીમાં મુકાશે. […]

Delhi

ઓમિક્રોનનો સાઉદી અરેબિયામાં પ્રથમ કેસ નોંધાયો

ન્યુદિલ્હી કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ ખૂબ જ ખતરનાક હોવાનું સામે આવ્યું છે. તે દક્ષિણ આફ્રિકા, યુરોપીય દેશો, બ્રિટન, નેધરલેન્ડ, લેટિન અમેરિકા સહિત ૧૪ કરતા પણ વધારે દેશોમાં ફેલાઈ ચુક્યો છે. નેધરલેન્ડની રાજધાની એમ્સટર્ડમ ખાતે પણ ઓમિક્રોન વેરિએન્ટના કેસ નોંધાયા છે. તેવામાં આ મુસાફરોને લઈ વધારાની સાવધાની વર્તવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ‘એટ રિસ્ક’ […]

Delhi

મિશિગન હાઇસ્કૂલના વિદ્યાર્થીના ગોળીબારમાં આઠ વિદ્યાર્થીને ઇજા

ન્યુદિલ્હી ઓક્સફર્ડ ટાઉનશિપ (યુએસ)- અમેરિકામાં હાઇસ્કૂલમાં શૂટઆઉટ રોકાવવાનું નામ લેતા નથી. ડેટ્રોઇટથી ૪૮ કિ.મી. દૂર આવેલી ૨૨ હજારની કમ્યુનિટીમાં આવેલી મિશિગન હાઇસ્કૂલમાં ૧૫ વર્ષના વિદ્યાર્થીએ કરેલા શૂટઆઉટમાં ત્રણના મોત થયા છે અને આઠને ઇજા થઈ છે. તેમા કેટલાકની હાલત ગંભીર છે. તેમા ૧૪ વર્ષની કિશોરીને ઓપરેશન પછી વેન્ટિલેટર પર મૂકવામાં આવી છે. આ માર્યા ગયેલાઓમાં […]

Delhi

ચીન પાકિસ્તાનને એંસીના દાયકાથી પરમાણુ શસ્ત્રોમાં મદદ કરી રહ્યું છે

ન્યુદિલ્હી શીતયુદ્ધ પૂરુ થવાના પગલે અમેરિકાના ભારત સાથેના સંબંધો વધુને વધુ ગાઢ થવા લાગતા પાકિસ્તાન પર વધુને વધુ પ્રતિબંધો લાગવા માંડયા છે. તેના લીધે પાકિસ્તાને પણ તેના શસ્ત્રોના કાર્યક્રમ માટે ચીન તરફ તેનું સુકાન ફેરવ્યું છે.પાકિસ્તાનને અમેરિકા પાસેથી શસ્ત્રો મેળવવામાં વધુને વધુ પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે તો તેની સામે ચીન ઇસ્લામાબાદને પરંપરાગત અને […]

Delhi

ઓમિક્રોનના પગલે સરકારે ફ્લાઇટ્‌સ શરૂ કરવાનો ર્નિણય મોકૂફ રાખ્યો

ન્યુદિલ્હી ઉડ્ડયન નિયામક ડીજીસીએએ જણાવ્યું હતું કે શેડયુલ્ડ કોમર્સિયલ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ સર્વિસિસ ફરીથી શરુ કરવાની જાહેરાત હવે પછી કરવામાં આવશે. કોરોના વાઇરસના પગલે ૨૩ માર્ચ ૨૦૨૦થી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ પ્રતિબંધિત છે. આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭મી નવેમ્બરે અધિકારીઓને જણાવ્યું હતું કે ઓમિક્રોનને લગતી ચિંતાના પગલે તેઓ આંતરરાષ્ટ્રીય પ્રવાસ […]

Delhi

અયોધ્યા-કાશીમાં ભવ્ય મંદિર નિર્માણ શરૂ, હવે મથુરાની તૈયારી ઃ કેશવપ્રસાદ

ન્યુદિલ્હી મથુરામાં હિંદુ સંગઠનો દ્વારા છ ડિસેમ્બરે શાહી ઇદગાહ મસ્જિદમાં લડ્ડુ ગોપાળનો જળાભિષેક કરવાનું એલાન કરવાથી વાતાવરણ વધારે ગરમ થઈ ગયું છે. પોલીસ અને વહીવટીતંત્રએ દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી ઝડપી કરી દીધી છે. તેમણે બંને ધાર્મિક સ્થળ તરફ જતા બધા રસ્તાઓની અભેદ કિલ્લેબંધી કરવાનું આયોજન કર્યુ છે. આ બાજુ હિંદુ સંગઠનો પણ સક્રિય […]

Delhi

સીબીએસઈની પરીક્ષામાં ગોધરાકાંડનો પ્રશ્ન પુછાયો ઃ પગલા લેવા બોર્ડની ખાત્રી

ન્યુદિલ્હી સીબીએસઈની ધો.૧૨ની સોશિયોલોજી વિષયની પરીક્ષામાં એમસીક્યુનો એક પ્રશ્ન એવો પુછવામા આવ્યો હતો કે ૨૦૦૨માં હિન્દુ-મુસ્લીમ રમખામણો સમયે ગુજરાતમાં કઈ પાર્ટીનું શાસન હતું ? આ પ્રશ્નમાં કોંગ્રેસ ,ભાજપ, ડેમોક્રેટિક કે રિપબ્લિકન સહિતના ચાર વિકલ્પો પણ આપવામા આવ્યા હતા. ૨૦૦૨માં ગુજરાતમાં ગોધરાકાંડ-રમખાણોની ઘટના કઈ પાર્ટીના શાસનમાં થયા તે અંગેનો કોર્સને અનુરૂપ પ્રશ્ન ન હોવાને લઈને ભારે […]

Delhi

ભારતનો યુવાન આખરે કયાં સુધી ધીરજ રાખશે ? ઃ વરુણ ગાંધી

ન્યુદિલ્હી વરુણ ગાંધીએ કહ્યુ હતુ કે, સરકારી નોકરી તો મળતી નથી અને જાે કોઈ તક ઉભી થાય તો પરીક્ષાનુ પેપર લીક થઈ જાય છે અને પરીક્ષા આપે તો વર્ષો સુધી પરિણામ આવતા નથી…પરિણામ આવે તો ગોટાળાના કારણે ભરતી રદ કરવામાં આવે છે. તેમણે કહ્યુ હતુ કે, રેલવેની ગ્રૂપ ડીની પરીક્ષા આપનારા સવા બે કરોડ યુવાનો […]