નવી દિલ્હી દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સંજીવ સચદેવે જણાવ્યું હતું કે જાે કોઇ વ્યકિત દિલ્હી બહારથી આવીને એમ કહે કે મારા વિસ્તારમાં વાયુ પ્રદૂષણનું ઓછું છે અને હું અહીંથી ખરીદીને ત્યાં જઇને ફટાકડા ફોડીશ તો દીલ્હીનો દુકાનદાર તેને ફટાકડા વેચે તો તે ગુનો ગણાશે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ભંગ ગણાશે.કોરોના મહામારીની વચ્ચે વાયુ પ્રદૂષણને અંકુશમાં રાખવા […]
Delhi
હવે કૈલાશ માનસરોવરની યાત્રા કારથી પણ કરાશે
નવી દિલ્હી , કેન્દ્રીય પર્યટન અને સંરક્ષણ રાજ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે આ રસ્તો બની જશે તેનાથી સ્થાનિક ગામવાસીઓને રોજગારીની તકો સર્જાશે. કારની મદદથી પ્રવાસીઓ યાત્રા કરશે એટલે ગામડામાં પર્યટનથી રહેવા-જમવાનો રોજગાર સર્જાશે અને સ્થાનિક લોકોની આર્થિક સ્થિતિ સુધરશે. ગુંજી કૈલાશ માનસરોવરની યાત્રામાં વચ્ચે આવતું એક મહત્વનું સ્થળ છે. આ પિથોરાગઢ જિલ્લાનું આ ગામ ૧૦ […]
કેન્દ્ર દ્વારા ઓએનજીસીને ૬૦ ટકા હિસ્સો વિદેશી કંપનીઓને આપવા જણાવ્ય
નવી દિલ્હી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના એડિશનલ સચિવ અમર નાથે ઓએનજીસી(ઓઉલ એન્ડ નેચરલ ગેસ કંપની)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સુભાષ કુમારને પત્ર લખી જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રની કંપની હેઠળ આવતા મુંબઇ હાઇ અને બસઇ એન્ડ સેટેલાઇટ(બી એન્ડ એસ) ઓફશોરમાં ઉત્પાદન ઓછું છે. આ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારોને આમંત્રણ આપવું જાેઇએ અને તેમને ૬૦ ટકા […]
દિવાળી સમયે જ કમર્શિયલ સિલિન્ડરમાં ૨૬૪નો વધારા
નવી દિલ્હી , દિવાળી અને નવા વર્ષ પહેલાં મોંઘવારી વધી જતાં લોકો પરેશાન થઈ ગયા હતા. એલપીજી ગેસ સિલિન્ડરમાં ૨૬૪ રૂપિયાનો માતબર વધારો કરાયો હતો. ૧૯.૨ કિલોની કમર્શિયલ ગેસની બોટલ ઉપર ૨૬૪ રૃપિયાનો વધારો થયો હતો. પાટનગર દિલ્હીમાં ૧૯.૨ કિલો કમર્શિયલ ગેસની બોટલનો નવો ભાવ ૨૦૦૦ રૃપિયાએ પહોંચ્યો હતો. અગાઉ આ બોટલનો ભાવ ૧૭૩૬ રૂપિયા […]
૨૬મી સુધી ખેડુતોના પ્રશ્નો હલ કરો નહીં તો મોટું આંદોલન ઃ ટીકૈત
નવી દિલ્હી દિલ્હીના ગાઝીપુર અને ટીકરી બોર્ડરેથી બેરિકેટ હટાવવા મુદ્દે રસ્તો ખોલવાના મુદ્દે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. પોલીસ રસ્તો ખોલવા મક્કમ છે. જ્યારે ખેડૂતો તેમને હટાવવા બાબતે સહમત નથી. ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે સરકાર નવા કૃષિ કાયદાને પાછો ખેંચશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. એ સિવાયની કોઈ જ […]
ઓક્ટોબરમાં યુપીઆઈ ટ્રાન્ઝેકશન્સ ૧૦૦ અબજ ડોલરને વટાવી ગયું
નવી દિલ્હી યુપીઆઇને ૨૦૧૬માં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગના ચાર વર્ષ પછી ઓક્ટોબર ૨૦૨૦માં તેના આર્થિક વ્યવહારનું માસિક મૂલ્ય ૩.૮૬ લાખ કરોડ હતું અને તેના વર્ષ પછી તે રીતસરનું બમણું થઈ ગયું હતું. એનપીસીઆઇના એમડી અને સીઇઓ દિલીપ અસ્બેએ જણાવ્યું હતું કે યુપીઆઇ ૨૦૨૧ના અંતે કુલ વોલ્યુમના ૬૦ ટકા વોલ્યુમ નોંધાવી શકે. તેમણે ઉમેર્યું હતું […]
બિહાર, ઝારખંડમાંથી ૧૦૦ કરોડની બ્લેક મની ઝડપાઈ
નવી દિલ્હી દરોડા દરમ્યાન જપ્ત કરાયેલા તમામ દસ્તાવેજી પૂરાવા સ્પષ્ટ સંકેત કરતા હતા કે જે બિન હિસાબી રોકડ રકમ હતી તે અન્ય શહેરોમાં સ્થાવર મિલ્કતોની ખરીદી કરવામાં ઉપયોગમાં લેવાઇ હતી. તે ઉપરાંત ગ્પૂપના સભ્યોના વ્યક્તિગત ખર્ચા માટે રોકડ રકમનો ઉપયોગ થયો હતો. દરોડા દરમ્યાન એ પણ જાણવા મળ્યું હતું કે કમિશન એજન્ટે અને બોગસ બિલ […]
જળ- વાયુ પ્રદુષણ માનવજાત માટે ઘાતક બનશે કે શું…..?
દુનિયામાં આવનાર પાંચ વર્ષમાં પૃથ્વીનું તાપમાન ૪૦ ટકા જેટલું વધી શકે તેવી ચેતવણી ભર્યો અહેવાલ વર્લ્ડ મિટિયરોલોજીકલ ઓર્ગેનાઝેવને આપેલ ત્યારબાદ યુએન એ વિશ્વના દેશોને ધરતીનુ ઉષ્ણતામાન ઘટાડવા બાબતે, નિષ્ણાતોએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા તેમજ પર્યાવરણને બચાવવા માટે વિશ્વના દેશોને ચેતવણી આપેલ. ત્યારે જાે ગરમી વધી જાય તો ક્લાઇમેટ ચેન્જને નાથવા માટેના શરૂ કરવામાં આવેલ તમામ પ્રયાસો […]
સરદાર પટેલ હંમેશા તિબેટને એક સ્વતંત્ર દેશની માફક જાેતા હતા ઃ બિપિન રાવત
નવી દિલ્હી બિપિન રાવતે ઈતિહાસના અનેક જૂના પાના ખોલ્યા હતા. તેના દ્વારા તેમણે વર્તમાન ભારત-ચીનની સ્થિતિ અંગે પોતાના વિચાર પણ રાખ્યા હતા. રાવતે કહ્યું કે, જ્યારે જ્યારે કોઈ દેશ પોતાની સેનાને જ નજરઅંદાજ કરે ત્યારે બાહ્ય શક્તિઓ તેવી સ્થિતિનો ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરે છે. રાવતે કહ્યું કે, ૧૯૬૨ બાદ પણ અનેક વખત ચીન અને ભારત […]
ઝાયકોવ-ડીનો એક ડોઝ ઘટાડી રૂા.૨૬૫ કરાયું
નવી દિલ્હી ઝાયકોવ-ડી વેક્સિન આપવા માટે જેટ ઇન્જેક્ટરની જરૂર પડશે. જેની કીંમત ૩૦,૦૦૦ રૂપિયા છે. એક ઇન્જેક્ટરની મદદથી ૨૦,૦૦૦ ડોઝ આપી શકાશે. આ વેક્સિનના ત્રણ ડોઝ ૨૮ દિવસના અંતરે લેવાના રહેશે. ઉલ્લેખનીય છે કે સરકાર હાલમાં કોરોનાની અન્ય બે વેક્સિન કોવિશિલ્ડના એક ડોઝ માટે ૨૦૫ રૂપિયા અને કોવેક્સિનના એક ડોઝ માટે ૨૧૫ રૂપિયા ચુકવી રહી […]








