Gujarat

રાજકોટ શહેર પવિત્ર રમઝાન માસ શરૂ થયેલ હોય. જંગલેશ્વર વિસ્તારમાં કોરોન્ટાઈન હોય જરૂરિયાતમંદ લોકોને ૬૦ જેટલી અનાજ કઠોળ તેલની કીટ ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવેલ છે.

*રાજકોટ શહેર પવિત્ર રમઝાન માસ શરૂ થયેલ હોય. જંગલેશ્વર વિસ્તારમાં કોરોન્ટાઈન હોય જરૂરિયાતમંદ લોકોને ૬૦ જેટલી અનાજ કઠોળ તેલની કીટ ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવેલ છે.* *રાજકોટ શહેર તા.૨૫.૪.૨૦૨૦ ના આજરોજ પવિત્ર રમઝાન માસ શરૂ થયેલ હોય અને આ બાબતે જંગલેશ્વર વિસ્તાર હાલ કોરોન્ટાઈન હેઠળ છે. ત્યાંના લોકો પણ રમઝાન માસની સારી રીતે ઉજવણી […]

Gujarat

રાજકોટ શહેર નાના મૌવા આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં કોરોના રેપીડ કીટ દ્વારા ૧૦૦ ટેસ્ટ કરવામાં આવેલ છે.

*રાજકોટ શહેર નાના મૌવા આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં કોરોના રેપીડ કીટ દ્વારા ૧૦૦ ટેસ્ટ કરવામાં આવેલ છે.* *રાજકોટ શહેર તા.૨૫.૪.૨૦૨૦ ના રોજ નાના મૌવા આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં કોરોના માટે રેપીડ કીટ દ્વારા ૧૦૦ ટેસ્ટ કરવામાં આવેલ છે. આજરોજ ૧૬ શાકભાજી લારીવાળા. ૮ રીક્ષા ડ્રાઈવર. દૂધના ફેરીયા ૭. સગર્ભા ૪. જંગલેશ્વર માઈગૃનટ ૮. તાપસ સોસાયટી અને ગ્રીન […]

Gujarat

ફરજ એજ કર્મ દાંતા ના એક જ પરિવાર છ સદસ્યો કોરોના ની જંગ જીતવા કમર ઘસી રહ્યું છે.

ફરજ એજ કર્મ દાંતા ના એક જ પરિવાર છ સદસ્યો કોરોના ની જંગ જીતવા કમર ઘસી રહ્યું છે. દાંતા ગામના પરમાર પરિવાર ના છ સદસ્યો કોરોના ના કહેર વચ્ચે પોતાની ફરજ દિનરાત બજાવી રહ્યા છે. દાંતા ના રામજીભાઈ પરમાર પરિવારમાં તેમના પુત્ર હિતેનકુમાર રામજીભાઇ પરમાર ૨૦૧૦ થી એસ આર પી માં ફરજ બજાવે છે .અત્યારે […]

Gujarat

રાજકોટ શહેર રાજુભાઇ દોશીનું વધુ એક સેવા કાર્ય. કોરોનાથી રક્ષણ આપતા કો-સીવા નોઝલ ડ્રોપ વિકસાવ્યા.*

*રાજકોટ શહેર રાજુભાઇ દોશીનું વધુ એક સેવા કાર્ય. કોરોનાથી રક્ષણ આપતા કો-સીવા નોઝલ ડ્રોપ વિકસાવ્યા.* *રાજકોટ શહેર તા.૨૪.૪.૨૦૨૦ ના રોજ રાજુભાઇ દોશીએ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અત્યાર સુધી તેવો પાસે ૬૦૦ થી ૭૦૦ જેટલા દર્દીઓ સારવાર લઇ ગયા છે. પગ કે આંગણીના સડામાંથી માંડી તમામ પ્રકારની બિમારીઓનો તેવો દ્વારા ઉપચાર કરવામાં આવે છે. ત્યારે […]

Gujarat

*રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાંથી રજા આપતા દર્દીઓ માટે સીટી બસ દોડશે

*રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાંથી રજા આપતા દર્દીઓ માટે સીટી બસ દોડશે.* *રાજકોટ શહેર તા.૨૪.૪.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્રભરના દર્દીઓ અને શહેર તથા આસપાસના ગામડાઓમાંથી પણ આવતા દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ કેન્દ્ર સ્થાન પર આવે છે. ત્યારે કોરોનામાં આવતા અન્ય જિલ્લાઓ અને ગામડાઓના લોકોને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઘરે જવામાં ભારે હાલાકી ભોગવી પડતી હોય છે. […]

Gujarat

રાજકોટ શહેરના નાગરિક બેન્ક ચોક માં શિવમ મેડીકલ સ્ટોર ની સર્હનિય પહેલ સ્વખર્ચે સેનેટાઈઝ મશીન મુકયું છે

*રાજકોટ શહેરના નાગરિક બેન્ક ચોક માં શિવમ મેડીકલ સ્ટોર ની સર્હનિય પહેલ સ્વખર્ચે સેનેટાઈઝ મશીન મુકયું છે.* *રાજકોટ શહેર તા.૨૪.૪.૨૦૨૦ ના નાગરિક બેન્ક ચોક માં શિવમ મેડીકલ સ્ટોર ની સર્હનિય પહેલ સ્વખર્ચે સેનેટાઈઝ મશીન મુકયું છે. ત્યાં આવતા દર્દીના સગા દર્દી કે દવા લેવા આવતા લોકો આવતા જતા પોતાને સેનેટાઇઝ કરે છે. ને સેફ રહે […]

Gujarat

રાજકોટ શહેર કોંગ્રેસ અનુ-જાતિ ડિપાર્ટમેન્ટ ચેરમેન નરેશભાઇ સાગઠીયા દ્વારા રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી વિરુદ્ધ FIR કરી.*

*રાજકોટ શહેર કોંગ્રેસ અનુ-જાતિ ડિપાર્ટમેન્ટ ચેરમેન નરેશભાઇ સાગઠીયા દ્વારા રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી વિરુદ્ધ FIR કરી.* *રાજકોટ શહેર તા.૨૪.૪.૨૦૨૦ ના રોજ દેશનો સાંપ્રદાયિક માહોલ ખરાબ કરી ઝેર ફેલાવવાનું કામ કરતાં બની બેઠેલા અને એજન્ટ પત્રકાર અર્નબ ગોસ્વામીએ કોગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી સામે આપતીજનક ટિપ્પણી કરતાં તેની […]

Gujarat

રાજકોટ શહેરના જંગલેશ્વરમાં કર્ફ્યુ હટાવાયો સાથે સાથે આ શ્હેરોમાં પણ અપાઇ રાહત.*

*રાજકોટ શહેરના જંગલેશ્વરમાં કર્ફ્યુ હટાવાયો સાથે સાથે આ શ્હેરોમાં પણ અપાઇ રાહત.* *રાજકોટ શહેર તા.૨૪.૪.૨૦૨૦ ના રોજ કોરોના કોવિડ ૧૯ વાયરસના વધતા જતા સંક્રમણના કારણે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. સેમ્પલોની સંખ્યા વધતા પોઝિટિવ કેસની સંખ્યમાં પણ વધારો થયો હતો. ત્યાર બાદ કોરોના પોઝિટિવ કેસ પર રોક […]

Gujarat

રાજકોટ શહેરના દાદા-દાદીએ જીવન પર્યત બચાવેલી મૂડીમાંથી ૫૧-૫૧ હજાર રૂપિયાનું દાન મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપ્યું.

*રાજકોટ શહેરના દાદા-દાદીએ જીવન પર્યત બચાવેલી મૂડીમાંથી ૫૧-૫૧ હજાર રૂપિયાનું દાન મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપ્યું.* *રાજકોટ શહેર તા.૨૪.૪.૨૦૨૦ ના રોજ મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના અને હાલ રાજકોટ રહેતા લાલભાઈ અરજણભાઈ કાનાણી ઉ.૯૪ અને તેમના પત્ની રૂપાઈબેન કાનાણી ઉ.૮૭ ને વિચાર આવ્યો કે, હાલ જ્યારે માનવી પર કોરોના રૂપી આફત આવી […]

Gujarat

રાજકોટ શહેરમાં વાઇન શોપ ખોલવા પૂર્વ સાંસદ રામજી માવાણીએ CMને પ્રાર્થના પત્ર લખ્યો.*

*રાજકોટ શહેરમાં વાઇન શોપ ખોલવા પૂર્વ સાંસદ રામજી માવાણીએ CMને પ્રાર્થના પત્ર લખ્યો.* *રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના વાઇન શોપ ખોલવા માટે પૂર્વ સાંસદ રામજી માવાણી અને રમાબેન માવાણીએ મુખ્યમંત્રીને પ્રાર્થના પત્ર લખ્યો છે. પત્રમાં આરોગ્ય સુખાકારી માટે વાઇન શોપ ખોલવા મંજૂરી આપવા માંગ કરી છે. ગેરકાયદેસર દારૂનું વેચાણ વધ્યાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પરમીટ […]