*રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ અલગ અલગ સોસાયટીના પોલીસ સંરક્ષકો સાથે મિટિંગ કરી જંગલેશ્વરમાંથી કોઈ ઈસમો આવે તો જાણ કરવા વિનંતી.* *તા.૧૮.૪.૨૦૨૦ ના આજરોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી તેમજ ડી.સી.પી. ઝોન.૨ શ્રી.મનોહરસિંહ જાડેજા સાહેબ ની સુચના મુજબ એ.સી.પી. શ્રી.ગેડમ સાહેબ તથા પો.ઇન્સ.જે.વી.ધોળાની આગેવાનીમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં વિસ્તારના આવેલ અલગ અલગ સોસાયટીના […]
Gujarat
રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી બજરંગવાડી વિસ્તારમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
*રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી બજરંગવાડી વિસ્તારમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.* *રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના રોજ પોલીસ કમિશનર સાહેબશ્રી ની સૂચનાથી આજરોજ ડિ.સી.પી. ઝોન.૨ શ્રી.મનોહરસિંહ જાડેજા સાહેબ ની આગેવાનીમાં એ.સી.પી. શ્રી.પી.કે.દિયોરા સાહેબ તથા ગાંધીગ્રામ પી.આઇ. કે.એ.વાળા તથા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી બજરંગવાડી વિસ્તારમાં […]
રાજકોટ શહેર પોપટપરા વિસ્તારમાં આવેલ મિયાણા વાસમાં પોલીસ સાથે બોલાચાલી કરનાર તત્વોને પાઠ ભણાવાયો.*
*રાજકોટ શહેર પોપટપરા વિસ્તારમાં આવેલ મિયાણા વાસમાં પોલીસ સાથે બોલાચાલી કરનાર તત્વોને પાઠ ભણાવાયો.* *રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના પોપટપરા વિસ્તારમાં આવેલ મિયાણા વાસમાં ગઈકાલે લોકડાઉન દરમિયાન કેટલાક તોફાની તત્વોએ બંદોબસ્તમાં રહેલ પોલીસ સાથે બોલાચાલી કરવાને પગલે ગરમાયેલ મામલા બાદ પોલીસે આજે ઘટનાસ્થળે લઈ જઈને આરોપીને પાઠ ભણાવ્યા હતા. મળી રહેલા અહેવાલો મુજબ, પ્રદ્યુમનનગર પોલીસે ગઈકાલે […]
રાજકોટ શહેર જંગલેશ્વરમાં જેમને આદર-સત્કાર અપાય છે. તે મુન્નાબાપુને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ.
*રાજકોટ શહેર જંગલેશ્વરમાં જેમને આદર-સત્કાર અપાય છે. તે મુન્નાબાપુને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ.* *રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસે જંગલેશ્વરમાં રોજે રોજ નવા નવા કેસ બહાર આવતા વહીવટી તંત્રએ આ વાયરસને નિયંત્રણમાં લાવવા તથા ફેલાતો અટકાવવા ગઈ મધરાતથી આ વિસ્તારમાં કર્ફયુ જાહેર કર્યો છે. આ દરમિયાન આજે આ વિસ્તારમાં નવા ૫ પોઝીટીવ કેસ બહાર […]
રાજકોટ શહેર આજથી કોઈ હોમ ક્વૉરન્ટીનનો ભંગ નહીં કરી શકે. ઓનલાઈન હાજરી ફરજીયાત.*
*રાજકોટ શહેર આજથી કોઈ હોમ ક્વૉરન્ટીનનો ભંગ નહીં કરી શકે. ઓનલાઈન હાજરી ફરજીયાત.* *રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના રોજ દિવસે અને દિવસે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર વધુમાં વધુ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા ૩૦ કલાકમાં માત્ર જંગલેશ્વર વિસ્તારની અંદર પોઝિટિવ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. ત્યારે જંગલેશ્વર વિસ્તારમાં ગઈકાલે એક દંપતી […]
ભારત સરકાર તરફથી ૨૪.૦૦૦ કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કીટનો જથ્થો ગુજરાત પહોંચ્યો
*ભારત સરકાર તરફથી ૨૪.૦૦૦ કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કીટનો જથ્થો ગુજરાત પહોંચ્યો* *ભારત સરકાર તરફથી ગુજરાતને ૨૪.૦૦૦ કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કીટનો પ્રથમ જથ્થો આજે મળી ચૂક્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન. હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. રેપિડ ટેસ્ટીંગ કીટનો અન્ય જથ્થો […]
ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાના સદ્દગત પુત્ર ડૉ. પ્રશાંતની પૂણ્યતિથિએ ગરીબોને ૧૪ દિવસ વિના મૂલ્યે સારવાર – દવા સુવિધા
ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાના સદ્દગત પુત્ર ડૉ. પ્રશાંતની પૂણ્યતિથિએ ગરીબોને ૧૪ દિવસ વિના મૂલ્યે સારવાર – દવા સુવિધા “કોરોના” અને લોક ડાઉન વચ્ચે ગરીબો દર્દીઓ માટે ચિંતા સેવતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાના યુવાન પુત્ર ડૉ. પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની ભર યુવાનીમાં ૧૨ વર્ષ પહેલાં અકસ્માતે અવસાન થતાં તેમની […]
અમરેલી જિલ્લાના ૯૮,૮૦૪ લોકોએ ઉકાળા અને ૮૦,૬૭૨ લોકોએ હોમિયોપેથી દવાનું સેવન કર્યું
અમરેલી જિલ્લાના ૯૮,૮૦૪ લોકોએ ઉકાળા અને ૮૦,૬૭૨ લોકોએ હોમિયોપેથી દવાનું સેવન કર્યું આયુર્વેદિક વિભાગ દ્વારા કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા ઔષધિનું વિતરણ અમરેલી, તા. ૧૮ એપ્રિલ અમરેલી આયુર્વેદિક વિભાગ દ્વારા જિલ્લાના તમામ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી દવાખાના ખાતે તા. ૦૬/૦૩/૨૦૨૦ થી ૧૫/૦૪/૨૦૨૦ દરમિયાન કોરોના વાયરસ પ્રતિબંધક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. […]
જૂનાગઢ તા.18.4.2020 , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલિસે સાર્થક કર્યું
*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_ હાલમાં *કોરોના વાયરસનાં […]
મોરબી : મહિલાને રસ્તામાં જ 108માં પ્રસુતિ કરાવાઈ
મોરબી : મહિલાને રસ્તામાં જ 108માં પ્રસુતિ કરાવાઈ મોરબી : લોકડાઉનની સ્થિતિ વચ્ચે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ઇમરજન્સી સમયે 108 હેલ્પલાઇન સેવા ખૂબ મહત્વની સાબિત થઈ રહી છે. આમરણ વિસ્તારમાં રહેતી એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108ની સેવા લેવામાં આવી હતી. જો કે 108 એમ્બ્યુલન્સ હોસ્પિટલે પહોંચે એ પહેલાં જ મહિલાએ 108માં જ […]









