જામનગરની આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત લક્ષ્મીનારાયણ મંદિરમાં 42મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે લીમડાલાઇન સ્થિત સંસ્થાના અનાથાલય પરિસરમાં ભવ્ય શાકોત્સવનું આયોજન થયું હતું. સંસ્થાના મહંત દેવપ્રસાદજીની નિશ્રામાં સેંકડો ભક્તોએ મહાપ્રસાદની સામગ્રી તૈયાર કરી હતી. પૂજારીઓએ લક્ષ્મીનારાયણ ભગવાનને શાકભાજીમાંથી બનાવેલા આભૂષણોનો વિશેષ શૃંગાર અર્પણ કર્યો હતો. આ શુભ અવસરે ભગવાન લક્ષ્મીનારાયણને વિવિધ શાકભાજી, મીઠાઈઓ, […]
India
ગાંધીનગર તાલુકાના શેરથા આયુષ્માન આરોગ્ય પેટા કેન્દ્રને ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય એક્રિડિટેશન એનાયત
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓના ક્ષેત્રે વ્યાપ અને તેની ઉચ્ચ ગુણવત્તા અંગે વધુ એક કેન્દ્રએ સિધ્ધિ હાંસલ કરી છે. ગાંધીનગર તાલુકાના શેરથા આયુષ્માન આરોગ્ય મંદિર પેટા આરોગ્ય કેન્દ્રને ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે. શેરથા પેટા આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલિટી સ્ટાન્ડર્ડ અંતર્ગત ક્વોલિટી સર્ટિફિકેશન પ્રાપ્ત થતા તેને રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા જાળવી […]
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ખેડૂત કેન્દ્રિત પ્રેરક મુલાકાત: કૃષિ સખી તથા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતના ફાર્મની મુલાકાત લઈ રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો
સરકારી શાળામાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણથી લઈ પ્રભાત ફેરી, સ્વચ્છતા અભિયાન અને ગૌસેવા દ્વારા જીવંત સંદેશ તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર ઊભું કરવા રાજ્યપાલશ્રીનો અનુરોધ ભાવનગર જિલ્લાના હણોલ ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સરકારી પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણ કરીને સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. […]
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) દ્વારા UPSC સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા-૨૦૨૬ માટે સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન
મોક ટેસ્ટ માટે ઉમેદવારો તા. ૧૬/૦૧/૨૦૨૬થી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) દ્વારા UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા-૨૦૨૬ના તાલીમ કાર્યક્રમ (બેચ ૨૦૨૫-૨૬) અંતર્ગત પ્રિલિમિનરી પરીક્ષા માટે સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ટેસ્ટમાં ભાગ લેવા માટે UPSC – અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ અને મહેસાણા પ્રાદેશિક […]
ગીતા વંદના: ચિન્મય મિશનનાં ૭૫ વર્ષની ભવ્ય ઉજવણી
ચિન્મય અમૃત મહોત્સવ – ગીતા વંદના માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગીતા સાથે જાેડાવાનો, તેને અનુભવવાનો, અને તેના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો એક દિવ્ય અને સ્મરણીય અવસર અમદાવાદના સેટેલાઇટના રત્નમણિ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમ દર્શકો માટે એક અનોખો અને રસસભર અનુભવ બની રહ્યો જ્ઞાનયજ્ઞની અદ્વિતીય પરંપરાના પ્રણેતા, યુગપુરુષ અને ગીતા જ્ઞાનયજ્ઞ પ્રચારક તરીકે વિશ્વવિખ્યાત […]
મોરબીમાં લિવ-ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવકનો આપઘાત
મોરબીના લાયન્સનગર વિસ્તારમાં લિવ-ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલાં યુવક અને યુવતી મૈત્રી કરાર કરીને સાથે રહેતાં હતાં, જાેકે થોડા દિવસ પહેલાં યુવતી પોતાના ઘરે ગઈ હતી. એ બાદ પરત ન ફરતાં યુવાનને લાગી આવ્યું હતું, જેથી તેણે આ પગલું ભર્યું હતું. ગળાફાંસો ખાતાં પહેલાં યુવકે […]
હિમાલિયા સ્કાય ફ્લેટ ચોરી કેસ ઉકેલાયો
રૂપિયા ૪.૮૦ લાખની ઘરફોડ ચોરીમાં ઘરકામ કરતી મહિલા અને તેના પતિની ધરપકડ ભાવનગર શહેરના હિમાલિયા મોલ નજીક આવેલા હિમાલિયા સ્કાય ફ્લેટમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં ઘરકામ માટે રાખવામાં આવેલી મહિલાએ જ ઘરમાંથી રોકડ રૂપિયા અને કિંમતી સોનાના દાગીના મળી કુલ રૂ. ૪ લાખ ૮૦ હજારની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે […]
તળાજામાં પતંગ ચગાવતી વખતે યુવાન અગાસી પરથી નીચે પટકાયો
ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને ભાવનગર ખસેડાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં એક યુવાન અગાસી પરથી નીચે પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના તળાજાના દિન દયાલ નગર વિસ્તારમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અંકિત ચાહું નામનો યુવાન અગાસી પર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે અચાનક નીચે પટકાયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. […]
બગદાણાનો વિવાદ ઉગ્ર, કોળી સમાજના ૪ યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ
ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ‘નવનીતભાઈને ન્યાય આપો’ના નારા સાથે કોળી સમાજના ચાર યુવકે બગદાણા ધામની બહાર જાહેરમાં બોટલમાંથી જ્વલનશીલ પદાર્થ કાઢી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જાેકે, આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે ચારેય યુવાનોની અટકાયત […]
કડીમાં સુજાતપુરા અંડરબ્રિજમાં અંડરબ્રિજમાં કાર દિવાલ સાથે અથડાતા ચાલકનું મોત, એકને ઈજા
કડીના સુજાતપુરા રોડ પર આવેલા અંડરબ્રિજમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇન્ડિકા કાર દિવાલ સાથે અથડાતા કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી. મૃતક ચાલકની ઓળખ કડીના નાની કડી વિસ્તારમાં આવેલી સંતરામ સિટીની સરદાર રેસીડેન્સીમાં રહેતા હરેશભાઈ શાંતિલાલ દરજી (ઉંમર આશરે ૫૫ વર્ષ) તરીકે થઈ છે. તેઓ દરજીકામ […]










