Gujarat

દિલ્હીમાં ખેડૂત ચક્કાજામ રોકવા અર્ધસૈનિકો સહિત 50 હજાર પોલીસ તહેનાત કરી દેવાયા

26 જાન્યુઆરીની હિંસા બાદ સરકાર કોઇ બાંધછોડ કરવા માંગતી નથી નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ખેડૂતોનું ચક્કાજામ રોકવા માટે સરકારે 40 હજાર જવાનો   ને તહેનાત કરી દીધા. ખેડૂતો દિલ્હી-એનસીઆર સિવાય દેશભરમાં બપારે 12થી 3 વાગ્યા સુધી જક્કાજામ કરવાના છે. દિલ્હી માટે ખેડૂત નેતાએ કહ્યું કે ત્યાં તો ખુદ રાજાએ કિલેબંધી કરી દીધી હોવાથી ચક્કાજામ જરુરી નથી. […]

Gujarat

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન- “દેશ અને ઘર બંનેનું બજેટ બગાડ્યું”

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. બજેટ રજૂ થયા પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉછાળો આવવાથી સામાન્ય વ્યક્તિના ખિસ્સા ઉપર ભાર વધ્યો છે. આને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમને એખ સમાચાર શેર કરતાં ટ્વિટ કરતા કહ્યું કે, મોદી સરકારે બજેટ બગાડી દીધું છે- દેશ અને […]

Gujarat

વડોદરા ભાજપમાં મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપકનો ખુલ્લો બળવોઃ કહ્યું- હું ભાજપને હરાવીશ

વડોદરા ભાજપમાં મધુશ્રીવાસ્તવના પુત્રનો ખુલ્લો બળવોઃ હું ભાજપને હરાવીશ સંસ્કારી નગરીના વોર્ડ નંબર 15ના 2015ના વિજેતા દીપક શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા વડોદરાઃ ભાજપના ટિકિટ આપવાના કડક નિયમો સામે વડોદરામાં ધારસભ્ય મધુશ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે ખુલ્લો બળવો     કરી દીધો. દીપકે ભાજપને હરાવવાનો હુંકાર પણ ફેંકી દીધો. તે સાથે માં સવારે 11-15 કલાકે વોર્ડ નંબર […]

Gujarat

ગુજરાતમાં ‘આપ’નો ચૂંટણી પ્રચાર, અમદાવાદ પહોંચેલા મનીષ સિસોદિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

દિલ્હી મૉડલની જેમ અમદાવાદનો વિકાસ કરીશું Manish Sisodia Road Show કોંગ્રેસ સક્ષમ નથી અને ભાજપમાં વ્યપાક ભ્રષ્ટાચાર અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની આજે આખરી તારીખ છે, ત્યારે પ્રથમ વખત રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાગ લઈ રહેલી આમ આદમી પાર્ટી (AAP) પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી (AAP)  દ્વારા આજે અમદાવાદમાં […]

Gujarat

રાજકોટ કોંગ્રેસમાં ધમસાણઃ બે નેતાને ઉમેદવારી નોંધાવવાના મેન્ડેટથી વિવાદ

વિજય જાડેજા અને આદિત્ય ગોહિલ વચ્ચે ટિકિટ મેળવવા ખેંચતાણ રાજકોટઃ રોજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક વોર્ડમાં કોંગ્રેસ બે નેતાઓને મેન્ડેટ    આપતા ધમસાણ થઇ ગયું. શનિવારે ઉમેદવારી નોંધાવવાન છેલ્લા દિવસે વિજય સિંહ જાડેજા અને આદિત્ય ગોહિલ બંને ફોર્મ ભરવા કલેકેટર કચેરીએ પહોંચતા વિવાદ સર્જાયો અને તેમની વચ્ચે ખેંચતાણની સ્થિતિ સર્જાઇ હતી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત […]

Gujarat

ઓખામંડળ સહીત ગુજરાત ભરના માછીમારી ઉદ્યોગમાં ભયંકર મંદીથી સાગર ખેડૂઓએ વહાણો કાંઠે લંગાર્યા.

ઓખામંડળ સહીત ગુજરાત ભરના માછીમારી ઉદ્યોગમાં ભયંકર મંદીથી સાગર ખેડૂઓએ વહાણો કાંઠે લંગાર્યા. ગત વર્ષેથી કોરોના કાળના વૈશ્વિક લોકડાઉનના કારણે વિદેશમાં માછીમારીની માંગ અને બજારમાં ભાવ પૂરતો ન મળતા બોટ માલિકો ખલાસીઓને વેતન ન આપી શકતા ખલાસીઓ બેકાર બન્યા છે અને ઉદ્યોગ ઠપ્પ થતો જાય છે. ઓખામંડળ તા.05 : ગુજરાત ભરની સાથે દેવભૂમિ દ્વારકા જીલ્લાના […]

Gujarat

અમદાવાદ સહિત 4 મહાનગરોની નીચલી કોર્ટોમાં 1 માર્ચથી ફિઝિકલ સુનાવણી શરૂ થશે

હાઇકોર્ટનો કોરાના ગાઇડલાઇન સાથે નીચલી કોર્ટોમાં સુનાવણી શરૂ કરવા પરિપત્ર અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત 4 મેટ્રો સિટીની નીચલી કોર્ટોમાં 1 માર્ચથી ફિઝિકલ સુનાવણી (Lower court hearing)નો પ્રારંભ થશે. ગુજરાત હાઈકોર્ટે વડોદરા, સુરત, રાજકોટ અને સુરતમાં માઈક્રો કન્ટેમનમેન્ટ વિસ્તાર બહાર આવેલી નીચલી કોર્ટમાં 1લી માર્ચ 2021થી ફિઝિકલ સુનાવણી શરૂ કરવાનો નિર્દેશ કર્યો છે. જો કે તેના […]

Gujarat

કૃષિ મંત્રીને દિગ્વિજયનો સણસણતો સવાલ, કહ્યુ- ‘ગોધરા રમખાણ લોહીની કે પાણીની ખેતી’

નવી દિલ્હી: ખેડૂત આંદોલન પર શુક્રવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે રાજ્યસભામાં કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. કૃષિ મંત્રીએ કહ્યુ કે કોંગ્રેસ લોહીની ખેતી કરી શકે છે, જેની પર હવે રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે પલટવાર કર્યો છે. કોંગ્રેસ નેતાનું કહેવુ છે કે ભાજપ હંમેશા રમખાણ કરાવવા માંગે છે. લોહીથી ખેતીના નિવેદન પર દિગ્વિજય સિંહે કહ્યુ […]

Gujarat

અમદાવાદ ભાજપમાં ભડકો: 500 કાર્યકરોની રાજીનામાંની ધમકી, ડેમેજ કંટ્રોલમાં લાગ્યા પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ: 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે ભાજપે તમામ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ભડકો જોવા મળી રહ્યો છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે. પ્રદિપસિંહ જાડેજા ખાનપુર ભાજપ કાર્યાલય પહોચ્યા છે અને કાર્યકરોની વાત સાંભળી રહ્યા છે. સાબરમતી-ચાંદખેડાની મહિલા કાર્યકરો નારાજ સાબરમતી-ચાંદખેડાની મહિલા […]

Gujarat

ચેકથી લઈને ડિજિટલ પેમેન્ટ સુધી, રિઝર્વ બેંક ગવર્નરની 10 મોટી જાહેરાતો

RBIની 10 મોટી જાહેરાત નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ શુક્રવારે ક્રેડિટ પોલિસીની સમીક્ષાની જાહેરાત કરી છે. RBIએ આ વખતે પણ વ્યાજદરોમાં કોઈ જ ફેરફાર કર્યા નથી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફ્રન્સમાં આની જાહેરાત કરી. પરંતુ રિઝર્વ બેંકે સામાન્ય જનતાની સુવિધાઓને વધારવા માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. તમને જણાવી દઈએ કે, આરબીઆઈની નજર […]