સિડની બાદ ગાબાના દર્શકોની નાપાક હરકત, સિરાજ, સુંદરને કિડા કહ્યા બ્રિસ્બનઃ ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાને બેવડી સમસ્યાનો સામનો (Siraj Sunadar target) કરવો પડી રહ્યો છે. એક તરફ ખેલાડીઓ ઇજાગ્રસ્ત થઇ રહ્યા છે. તો બીજી બાજુ ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકો નાલાયકી પર ઉતરી આવ્યા છે. તેઓ દરેક મેચમાં ભારતીય ખેલાડીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. બ્રિસ્બનમાં ગાબા ગ્રાઉન્ડ પર રમાઇ રહેલી […]
India
સોગંદ રામ કી મંદિર વહી બનાયેંગે” રામભક્તોનો એ શંકલ્પ પૂરો થશે: મનસુખ વસાવા
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, “અયોધ્યામાં ઢાંચો પાડવામાં અમારુ પણ મોટું યોગદાન” રાજપીપળામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર જીર્ણોદ્ધાર માટે નિધિ સમપર્ણ અભિયાન કાર્યક્રમ યોજાયો વિશાલ મિસ્ત્રી,રાજપીપળા: ઉત્તરપ્રદેશના અયોધ્યા રામકોટમાં 2.7 એકરમાં 57.400 વર્ગ ફૂટ વિસ્તારમાં લગભગ 2200 કરોડના ખર્ચે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનનું ભવ્ય મંદિર નિર્માણ પામશે. શ્રી રામ ભગવાનના મંદિરના જીર્ણોદ્ધાર માટે 15 મી […]
અમદાવાદ: નારોલમાં કંપનીના બોઇલરમાં આગ લાગતા 12 ફાયર ફાઇટર ઘટનાસ્થળે
કંપની આરવી ડેનિમ સામે આવી છે અમદાવાદ: નારોલ આરવી ડેનિમ સામે આવેલી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ કંપનીના બોઇલરમાં આગ લાગી છે. ઘટનાની જાણકારી મળતા ફાયર ફાઇટરના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અંદાજે 12 જેટલા ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. અત્યાર સુધી જાનહાનીના કોઇ સમાચાર […]
ગાંધીનગરમાં એક સાથે 23 તુક્કલો ઉડાડતાં આકાશ ઝળહળી ઊઠયું
ઘાટલોડિયામાં ફુગ્ગાંઓ સાથે ધ્વજાપતાકાઓ ઉડાડી દેશદાઝના દર્શન કરાવ્યા છેલ્લાં 15 વર્ષથી 15 કરતા વધુ મિણબત્તીથી તુક્કલો ઉઠતાં યુવાનો ગાંધીનગર: ઉત્તરાયણના તહેવારમાં આ વખતે શનિ, રવિનો સંયોગ થતાં પતંગ રસિયાઓને ચાર દિવસ ઉત્તરાયણ મનાવવા મળશે. છેલ્લાં એક સપ્તાહથી જ યુવાનોમાં ઉત્તરાયણ શરૂ થઇ ગઇ હતી. આ વખતે ધાબા પર ડી.જે. વગાડવા પર તેમ જ બહારના લોકોને ભેગા […]
અમદાવાદ પોલીસને બાડમેરમાં ગેંગના સભ્યોએ ઘેરી, બહાદુર PSI શું કર્યું? જાણો
જે વિસ્તારમાં અમદાવાદ પોલીસને ઘેરી, તે સ્થળે રાજસ્થાન ATS અને કાનપુર પોલીસ પર ગુંડાઓએ હુમલો કરી મોખાબ શિવ પંચાયતના સરપંચના ભાઈ ચન્દ્રપ્રકાશ જાનીને છોડાવ્યો હતો અમદાવાદ શહેરના વાસણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.બી.પરમાર અને સ્ટાફને વાહનચોર ગેંગના સભ્યોએ પીછો કરી ઘેરી લીધા હતા. પીએસઆઈ પરમારે ચાલાકી વાપરી હુમલો કરવા આવેલા શખ્સોને કહ્યું કે, મારી જોડે ચાર […]
જો PPF એકાઉન્ટ બંધ થઇ ગયું હોય તો તેને કેવી રીતે ચાલુ કરી શકાય?
ઇનએક્ટિવ પીપીએફ ખાતુ 15 વર્ષમાં ગમે ત્યારે એક્ટિવ કરી શકાય નવી દિલ્હીઃ પબ્લિક પ્રોવિડન્ડ ફંડનું એકાઉન્ટ જો બંધ (Inactive PPF account)પડી ગયું હોય તો તે ચાલુ કરી શકાય છે. કેન્દ્ર સરકારની ગેરન્ટેડ રિટર્ન આપતી આ યોજના કરરાહત માટે પણ રોકાણકારો ખાસ કરીને નોકરિયાત વર્ગમાં પસંદગીની છે. પરંતુ વાર્ષિક લઘુત્તમ રકમ 500 રૂપિયા જમા નહીં કરી શકવાને […]
*રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું સૌથી મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ કરતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ.
જકોટ શહેર તા.૧૫/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરના પારસી અગીયારસી ચોકમાં આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પલેક્ષના ચોથા માળે ઓફિસ નં.૪૦૯ ઇન્સ્યોર કેર નામની ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચના P.I વી.કે.ગઢવીની રાહબરીમાં P.S.I એચ.બી.ધાધલ્યા, રાજેશભાઇ બાળા, સિદ્ધરાજસિંહ જાડેજા, અશોકભાઈ ડાંગર, શક્તિસિંહ ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. પોલીસ સ્ટાફે ત્યાં જઈને જોયું તો ભારતના અલગ અલગ રાજ્યના નાગરિકો સાથે છેતરપિંડી […]
*રાજકોટ શહેર રાજ્યના ૪ મહાનગરમાં ચાલી રહેલા રાત્રિ કર્ફ્યુ ૩૧જાન્યુઆરી સુધી રહેશે યથાવત, મુખ્યમંત્રીએ કરી જાહેરાત.
શહેર તા.૧૫/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર રાજ્યના ૪ મહાનગરમાં ચાલી રહેલા રાત્રિ કર્ફ્યુ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી કે, રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. આજે ૧૫ જાન્યુઆરી કર્ફ્યૂની છેલ્લી તારીખ હતી. ત્યારે રાત્રી કર્ફ્યૂને લઇને રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ ૩૧ જાન્યુઆરી […]
*રાજકોટ શહેર મહેસુલ વિભાગનું જાહેરનામું, સોસાયટીઓમાં મિલકતના વેચાણ માટે ફરજીયાતપણે જીલ્લા કલેકટરની મંજૂરી લેવી પડશે.
રાજકોટ શહેર તા.૧૫/૧/૨૦૨૧ ના રોજ રાજ્ય સરકારના મહેસુલ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટની ૨૮ સોસાયટીમાં હવે મિલકત વેચાણ માટે મંજૂરી જરૂરી બનાવી છે. જેમાં રાજકોટ શહેરના છોટુનગર, નિરંજન સોસાયટી, નહેરૂનગર, સિંચાઈનગર સોસાયટી, ઇન્કમટેક્સ સોસાયટી, અવંતિકા પાર્ક, રેસકોર્ષ પાર્ક સહિતની ૨૮ સોસાયટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાવર મિલકતનું હસ્તાંતરણ રાજકોટ જીલ્લા કલેકટરની મંજૂરી વગરનું હશે […]
મોદી-શાહના વિશ્વાસુ IPS એકે શર્મા નિવૃતિના 15 દિવસ પહેલા પાછા ગુજરાત કેડરમાં મુકાયા
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક સમયના અત્યંત વિશ્વસનીય ગુજરાતના સીનિયર IPS અધિકારી અરૂણ કુમાર શર્મા નિવૃતિના 15 દિવસ પહેલા ગુજરાત કેડરમાં પાછા ફર્યા છે. એકે શર્મા 31 જાન્યુઆરીએ વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે. એકે શર્માનું કેન્દ્રમાં એમપેનલમેન્ટ થયુ નહતું એટલે રીટાયરમેન્ટમાં લાભ ના થાય જેને કારણે તેમણે પરત ગુજરાત […]
