Gujarat

રુપેશ હત્યા કેસ મામલે પ્રશ્નથી CM નીતિશ ભડક્યાં, પૂછ્યું- ‘શું જંગલરાજ ભૂલી ગયા?

પટના: બિહારનું રાજકારણ (Bihar Politics) એક વખત ફરીથી ગરમાયું છે. વાસ્તવમાં રુપેશ સિંહ હત્યા કેસે (Rupesh Singh Murder Case) મુખ્યમંત્રી (Bihar CM) નીતિશ કુમારની (Nitish Kumar) મુશ્કેલી વધારી દીધી છે. મીડિયા અને પ્રજાના પ્રશ્નોની નીતિશ કુમાર પરેશાન થઈ રહ્યાં છે. શુક્રવારે પણ હત્યા કેસમાં સવાલોથી પરેશાન CM નીતિશ કુમાર ભડકી ઉઠ્યા અને બોલ્યા- “શું જંગલ […]

Gujarat

મુસ્લિમ ધર્મ અંગીકરણ કરવા માટે યુવકે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી

અમદાવાદ: ધર્માતરણ કરવા માંગતા 32 વર્ષના યુવકે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. એક વર્ષથી ભરૂચ કલેક્ટર સમક્ષ અરજી પેન્ડિંગ હોવા છતા કોઇ નિર્ણય ના લેવામાં આવતા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદે ભરૂચ કલેકટરને 8 સપ્તાહ સુધીમાં યુવાનની અરજી મુદ્દે નિણર્ય લેવાનો આદેશ કર્યો છે. ભરૂચના યુવાન જીગ્નેશ પટેલે 26મી નવેમ્બર 2019ના રોજ […]

Gujarat

સ્નેપડીલથી દિલ્હીના પાલિકા બજાર સુધી, USએ દેશના 4 માર્કેટને ગણાવ્યા નકલી પ્રોડક્ટ્સનો ગઢ

નકલી પ્રોડક્ટ્સના માર્કેટમાં દિલ્હીની પાલિકા બજાર સહિત ભારતના 4 માર્કેટ સામેલ Notorious Markets List: યુનાઈટેડ સ્ટેટ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા નકલી અને પાઈરેટેટ સામાન (Fake Products) માટે વગોવાયેલા માર્કેટની યાદી જાહેર કરી છે. જેમાં ભારતના ચાર બજારો (Indian Markets) સહિત સ્નેપડીલ (Snapdeal) જેવી ઈ-કોમર્સ માર્કેટ પ્લેસનું (Indian Ecommerce Platforms) પણ નામ સામેલ છે. ભારતના ક્યા-ક્યા […]

Gujarat

પૂણે-બેંગલુરૂ હાઇવે પર ગોવા જઇ રહેલા પ્રવાસી ભરેલી મિની બસની ટક્કર, 11ના મોત

-બેંગલુરૂ નેશનલ હાઇવે પર એક મોટી દૂર્ઘટના સર્જાઇ હતી. ધારવાડ નેશનલ હાઇવે પર એક મિની બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઇ હતી. દૂર્ઘટનામાં 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા જ્યારે કેટલાક મુસાફર ઘાયલ થયા હતા. ઘાયલોને ધારવાડની એક સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. આ ઘટના પૂણે-બેંગલુરૂ નેશનલ હાઇવે પર બની હતી. […]

Gujarat

IND VS AUS: ચોથી ટેસ્ટમાં ફાસ્ટર નવદીપ સૈની ઘાયલ, માંશપેશીઓ ખેંચાઇ

બ્રિસ્બન ટેસ્ટમાં બોલિંગ કરતા સૈનીની જાંઘ ખેંચાઇ ગઇ. કુલ 10 ખેલાડી ઘાયલ બ્રિસ્બનઃ ઇજાઓ ટીમ ઇન્ડિયાનો પીછો છોડી રહી નથી. હવે શુક્રવારે ઝડપી બોલર નવદીપ સૈની( Saini Injured) ઘાયલ થઇ ગયો. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી જ ચોથી ટેસ્ટનો પ્રારંભ થયો છે. પરંતુ સૈનીની માંશપેશીઓ ખેંચાઇ જતાં તેને હોસ્પિટલ લઇ જવાયો. નવદીપ સૈનીને બોલિંગ દરમિયાન જાંઘની નશો ખેંચાઇ ગઇ […]

Gujarat

રામ મંદિર માટે દાન અભિયાનની શરૂઆત, રાષ્ટ્રપતિ કોવિંદે આપ્યો પાંચ લાખનો ચેક

નવી દિલ્હી: રામ મંદિર નિર્માણ માટે દાન અભિયાન શરૂ થઇ ગયુ છે. દેશમાં રામ મંદિર નિર્માણ માટે દાન ભેગુ કરવામાં આવી રહ્યુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિર માટે સૌથી પહેલા દાન આપીને આ અભિયાનની શરૂઆત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિર માટે પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિર નિર્માણ […]

Gujarat

જામનગરમાં CM રૂપાણીની સભા પૂર્વે કોંગ્રેસનો હોબાળો, 20થી વધુ કાર્યકર્તાઓની અટકાયત

જામનગર: રાજ્યના મુખ્યમંત્રી (Gujarat CM) વિજય રૂપાણી (Vijay Rupani) આજે રૂપિયા 577.76 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવા માટે જામનગર આવ્યા છે, ત્યારે તેમની સભા પૂર્વે કોંગ્રેસ (Congress) દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ (Gujarat CM Rupani) પહેલા વિપક્ષ કોંગ્રેસ (Congress) દ્વારા માસ્કના દંડ (Mask Fine) મુદ્દે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં […]

Gujarat

છેવટે ગુજરાત કેડરના અધિકારી એકે શર્મા યુપી વિધાન પરિષદના ઉમેદવાર જાહેર

લખનઉઃ ભાજપે અપેક્ષા મુજબ જ PM મોદીના ગુજરાત કેડરના અધિકારી અરવિંદકુમાર શર્મા (એકે શર્મા)ને યુપીના વિધાન પરિષદ ની ચૂંટણીમાં ટિકિટ (AK Sharma MLC candidate) આપી દીધી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય સમિતિએ શુક્રવારે ઉત્તર પ્રદેશમાં યોજાનારી આગામી વિધાન પરિષદની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી. દ્વિવાર્ષિક ચૂંટણી માટે ચાર સભ્યોના નામો પર મહોર મારવામાં આવી છે. તેમાં એક શર્મા(AK […]

Gujarat

ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની મુદ્દત આજે પૂરી, સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

Night Curfew In Gujarat Cities: દિવાળી બાદ કોરોનાના કેસ (Gujarat Corona Case) વધતા રાજ્યના ચાર મહાનગરોમાં લાગૂ કરવામાં આવેલા રાત્રિ કરફ્યૂ (Night Curfew) અંગે આજે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. હાલ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 10 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂનો (Nigh Curfew In Gujarat Cities) અમલ કરવામાં આવી રહ્યો છે. જેની […]

Gujarat

માયાવતીની જાહેરાત: UP-ઉત્તરાખંડમાં એકલી ચૂંટણી લડશે BSP, તમામ બેઠક પર ઉમેદવાર ઉતારશે

લખનઉં: દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના રસી અભિયાનની શરૂઆત થઇ છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ રસી અભિયાન શરૂ કરવાના સરકારના નિર્ણયનું સ્વાગત કર્યુ છે. માયાવતીએ કેન્દ્ર અને રાજ્ય સરકારને દેશભરમાં તમામને મફતમાં વેક્સીન આપવાનો અનુરોધ કર્યો હતો લખનઉં: દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના રસી અભિયાનની શરૂઆત થઇ છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ રસી […]