*રાજકોટ શહેર સ્વરાજ ફાઉન્ડેશન સંચાલિત રાઇઝિંગ ઇન્ડિયા પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં સેનેટાઈઝર ગેટ વિનામૂલ્યે બનાવી આપ્યો.* *રાજકોટ શહેર તા.૬.૪.૨૦૨૦ ના રોજ સ્વરાજ ફાઉન્ડેશન સંચાલિત રાઇઝિંગ ઇન્ડિયા પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં સેનેટાઈઝર ગેટ વિનામૂલ્યે બનાવી કોરોના વિભાગમાં સતત દિવસ-રાત સેવા આપતા ડોક્ટરો. નર્સિંગ સ્ટાફ. સફાઈ કર્મચારી તેમજ સિક્યોરિટી અને ત્યાં અવર જવર […]
India
કરછ જીલ્લા ભા.જ.પ લઘુમતી સમાજ ના આગેવાન ભુજ નગરપાલીકા ના પુર્વ ઊપપ્રમુખ શ્રી ઈસ્માઈલ ભાઈ માંજોઠી પુર્વ નગરસેવક શ્રી ઈબ્રાહીમ ખાન પઠાણ(અઘાભા )નગર સેવક શ્રી કાસમ ભાઈ કુભાર (ઘાલા ભાઈ)દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંચેક
*ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અપીલ ને માન આપી ને મુખ્યમંત્રી રાહત ફંડ માં સહયોગ આપેલ છે કરછ જીલ્લા ભા.જ.પ લઘુમતી સમાજ ના આગેવાન ભુજ નગરપાલીકા ના પુર્વ ઊપપ્રમુખ શ્રી ઈસ્માઈલ ભાઈ માંજોઠી પુર્વ નગરસેવક શ્રી ઈબ્રાહીમ ખાન પઠાણ(અઘાભા )નગર સેવક શ્રી કાસમ ભાઈ કુભાર (ઘાલા ભાઈ)દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંચેક જિલ્લા કલેક્ટર શ્રીમતી […]
કાેગ્રેસ ના અગ્રણી હાજી જુમા રાયમા ના આર્થિક સહયોગ થી આજરોજ ૫૦ રાશનકીટ તૈયાર વીનાયક નગર,ચામુડા નગર, ભારતનગર ઝુપડા, મહેશ્વરીનગર ઝુપડા વિસ્તારમા સંજય ગાંધી, શાહનવાઝ શેખ, વિપુલદાન ગઢવી,લતીફ ખલીફા વગેરે ના હસ્તે વિતરણ કરવામા આવેલ
કાેગ્રેસ ના અગ્રણી હાજી જુમા રાયમા ના આર્થિક સહયોગ થી આજરોજ ૫૦ રાશનકીટ તૈયાર વીનાયક નગર,ચામુડા નગર, ભારતનગર ઝુપડા, મહેશ્વરીનગર ઝુપડા વિસ્તારમા સંજય ગાંધી, શાહનવાઝ શેખ, વિપુલદાન ગઢવી,લતીફ ખલીફા વગેરે ના હસ્તે વિતરણ કરવામા આવેલ નાત જાત જોયા વગર માત્ર ને માત્ર ઇન્સાનિયત નિભાવી રહેલ શ્રી હાજી જુમા ભાઈ રાયમા જેયાર થી લોક ડાઉન ચાલુ […]
વિંઝાણ ગામ મહેશ્વરી સમાજ ના જરુરતમંદ 42 પરીવારો ને સૈયદ સલીમબાપુ ના ગ્રુપ તરફથી મદદ પહોંચાડવા માં આવી
*વિંઝાણ ગામ મહેશ્વરી સમાજ ના જરુરતમંદ 42 પરીવારો ને સૈયદ સલીમબાપુ ના ગ્રુપ તરફથી મદદ પહોંચાડવા માં આવી* અબડાસા અબડાસા તાલુકા ના વિંઝાણ ગામ ના દલીત અગ્રણીઓ રામજીભાઈ મહેશ્વરી સમાજ ના ધર્મગુરૂ હિરજી ડાડા માતંગ અને ગ્રામપંચાયત ના સદસ્ય ભાણજીભાઈ મહેશ્વરી દ્વારા વિંઝાણ ગામ ના સેવાભાવી સલીમબાપુ ગ્રુપ ને જાણ કરતા તાત્કાલિક ધોરણે તમામ જરુરતમંદ […]
હનીફશા સેખ આપ સહુ સખીઓ ને નમ્ર વિનંતી સહ અપીલ કરૂં છું
હાલમા સમગ્ર ભારતમાં કોરાના વાયરશ ના લીધે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ લોક ડાઉન મા ગુજરાત રાજ્ય ના કરછ જિલ્લા મા ગરીબ પરિવારો ની સાથે અનેક સંસ્થાઓ તથા સખી દાતાઓ પોતાના થી સકય એટલી મદદ કરે છે તો હું સખી દાતાઓ તથા વિવિધ સંસ્થાઓ ને અપીલ કરૂં છું કે બની પચ્છમ પણ રોજે રોજનુ કમાવીને […]
અંજાર તાલુકા અને શહેરી વિસ્તાર માં સસ્તા અનાજ ની દુકાનો માં જે અનાજ વિતરણ કરવા માં આવી રહ્યું છે એ અનાજ ની ગુણવત્તા બહુજ ખરાબ છે.
અંજાર તાલુકા અને શહેરી વિસ્તાર માં સસ્તા અનાજ ની દુકાનો માં જે અનાજ વિતરણ કરવા માં આવી રહ્યું છે એ અનાજ ની ગુણવત્તા બહુજ ખરાબ છે.. જેમાં ઘઉંમાં કચરો અને કાંકરા છે ચણા દાળ સડેલ અને જામી ગયેલ છે. મીઠા ની ક્વોલિટી પણ બૌ નબળી છે. ખાંડ પલળેલી છે અને જામી ગયેલ છે ગઠ્ઠા થઈ […]
રાજકોટ શહેર બાલાજી વેફર્સ પ્રા.લી. એ કોરોના સામેની લડત માટે મુખ્યમંત્રી ફંડમાં ૭૫ લાખ અને વડાપ્રધાન કેર્સ ફંડમાં ૨૫ લાખ આપ્યા.*
*રાજકોટ શહેર બાલાજી વેફર્સ પ્રા.લી. એ કોરોના સામેની લડત માટે મુખ્યમંત્રી ફંડમાં ૭૫ લાખ અને વડાપ્રધાન કેર્સ ફંડમાં ૨૫ લાખ આપ્યા.* *રાજકોટ શહેર તા.૬.૪.૨૦૨૦ ના રોજ બાલાજી વેફર્સ પ્રા.લી. એ કોરોના સામેની લડત માટે મુખ્યમંત્રી ફંડમાં ૭૫ લાખ અને વડાપ્રધાન કેર્સ ફંડમાં ૨૫ લાખ આપ્યા. ભીખુભાઇ વિરાણી અને પ્રણયભાઈ વિરાણી રાજકોટ કલેકટરશ્રી રેમ્યા મોહનને ચેક […]
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં સતવારા સમાજના નાનુ રામા મંડળ દ્વારા 300 ગરીબ લોકોને જમાડવામાં આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શહેરમાં સતવારા સમાજના નાનુ રામા મંડળ દ્વારા 300 ગરીબ લોકોને જમાડવામાં આવ્યા – આજે સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ ને લઈને ભયભીત થઈ કેન્દ્ર સરકારે આ કોરોના વાઇરસ ના સંક્રમણ માં લોકો આવી ન જાય તે માટે સમગ્ર ભારત માં લોક ડાઉન અમલ કરેલ છે ત્યારે ઘરોમાં ભરાઈ રહેવા મજબૂર છે. […]
રાજકોટ ના રીબડા મુકામે 7000 દિપો થી “ગુજરાત પોલીસ આપની સેવામાં” લખી SGVP ગુરુકુળ દ્વારા રાષ્ટ્રીય એકતાનો આપ્યો અનેરો સંદેશો*
.. *રાજકોટ ના રીબડા મુકામે 7000 દિપો થી “ગુજરાત પોલીસ આપની સેવામાં” લખી SGVP ગુરુકુળ દ્વારા રાષ્ટ્રીય એકતાનો આપ્યો અનેરો સંદેશો* શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્ર્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના આદરણીય અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP રીબડા ખાતે આજે રાત્રે 9:00 કલાકે ગુરુકુળના વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 7000 દિવડાઓ પ્રગટાવી જેના દ્વારા […]
મુફ્તી એ આઝમ કચ્છ શૈયદ હાજી અહેમદશા બાવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ અબડાસા ના અંતરીયાળ ગામડાંઓમાં 350 પરીવારો ને રાશનકીટ વિતરણ કરવામાં આવી*
*મુફ્તી એ આઝમ કચ્છ શૈયદ હાજી અહેમદશા બાવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ અબડાસા ના અંતરીયાળ ગામડાંઓમાં 350 પરીવારો ને રાશનકીટ વિતરણ કરવામાં આવી* અબડાસા:05 કચ્છ મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ અને સમગ્ર કચ્છ ના આદરણીય વડીલ એવાં મુફ્તી એ આઝમ કચ્છ શૈયદ હાજી અહેમદશા બાવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ તેમના પરિવાર અને અન્ય દાતાઓ ના સહયોગથી […]










