Gujarat

સુરતમાં ભટાર રોડ ખાતે ઉમિયા નગર સોસાયટી માં રહેતા ક્રિશ ગાંજાવાલા માં માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું

સુરતમાં ભટાર રોડ ખાતે ઉમિયા નગર સોસાયટી માં રહેતા ક્રિશ ગાંજાવાલા માં માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું સુરતમાં ભટાર રોડ ખાતે ઉમિયા નગર સોસાયટીમાં રહેતા ક્રિશ ગાંજાવાલા માં માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું તેમને કોરોના ના વાયરલ નો વાવર ચાલી રહ્યો છે તો પોલીસ દ્વારા પુરા સુરતને લોક ડાઉનલોડ કર્યું છે […]

Gujarat

સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ વડવાળા ધામ ખાતે પ.પૂ. મહા મંડલેશ્વર 1008 શ્રી કનીરામબાપુ ના આજ્ઞા અનુસાર કોઠારી મુકુંદ સ્વામી દ્રારા આ વડવાળા મંદિર સેવકો અન્નક્ષેત્ર સેવા શરૂ કરવામાં આવી

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ વડવાળા ધામ ખાતે પ.પૂ. મહા મંડલેશ્વર 1008 શ્રી કનીરામબાપુ ના આજ્ઞા અનુસાર કોઠારી મુકુંદ સ્વામી દ્રારા આ વડવાળા મંદિર સેવકો અન્નક્ષેત્ર સેવા શરૂ કરવામાં આવી જ્યારે વિશ્વભરમાં કોરોના વાઈરસે માઝા મૂકી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં અને જિલ્લામાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર […]

Gujarat

માણાવદર તાલુકાના બાંટવા ના ૪૨ જેટલા લોકો આજરોજ અમૃતસરથી પરત લાવવામાં આવ્યા હતા

બાંટવા ૪૨ લોકો આજરોજ અમૃતસરથી પરત લાવવામાં આવ્યા.. માણાવદર તાલુકાના બાંટવા ના ૪૨ જેટલા લોકો આજરોજ અમૃતસરથી પરત લાવવામાં આવ્યા હતા અને તેઓની આરોગ્ય તપાસણી કરીને કોરોન્ટાઈન રૂમમાં રાખવામાં આવેલ છે. માણાવદર આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. શિલ્પાબેન જાવિયા, ડો.કાસુન્દ્રા, ડો.દયાણી સહિતના સ્ટાફે તમામ લોકોનું સ્કેનિંગ અને યોગ્ય તપાસણી કરી ને માણાવદર ના લાયન્સ સ્કુલ […]

Gujarat

તનજીમે મજલિસ મુસ્તફા કમિટી ધ્વરા કોરોના નામ ના વાયરેસ અતિ બીમારી ફાટી નિકરી છે ત્યારે અમારી ટ્રસ્ટ ધ્વરા ગરીબ લોકો જેનો રોજગાર બન્દ થઇ ગયો છે એમના માટે ફ્રી ટિફિન સેવા ચાલુ કરી છે

તનજીમે મજલિસ મુસ્તફા કમિટી ધ્વરા કોરોના નામ ના વાયરેસ અતિ બીમારી ફાટી નિકરી છે ત્યારે અમારી ટ્રસ્ટ ધ્વરા ગરીબ લોકો જેનો રોજગાર બન્દ થઇ ગયો છે એમના માટે ફ્રી ટિફિન સેવા ચાલુ કરી છે આ સેવા ના મુખ્ય આયોજક અબ્દુલ જુસબ બ્લોચ જે પોતાના સ્વંખર્ચે સેવા ચાલુ છે એમાં કોઈ વેકતી કને ડોનેશન નથી લેવા […]

Gujarat

ભુજના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા બેન્ડ પાર્ટી વગાડવામાં આવે છે

હાલની લોકડાઉનની સ્થિતિમાં પશ્ચિમ ક્ચ્છ એસપી સૌરભ તોલંબિયા દ્વારા પબ્લિકને સમજાવવા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે ભુજના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા બેન્ડ પાર્ટી વગાડવામાં આવે છે લોકડાઉનના શાંતિભર્યા માહોલમાં દેશભક્તિનો માહોલ જોવા મળે છે ભૂજની પબ્લિકને પ્રથમ મેગાફોન દ્વારા ઘરની અંદર રહેવા માટે સમજણ અપાઈ હતી ત્યારે પબ્લિકને આનંદિત કરવા અને કોરોના વાયરસ સામે […]

Gujarat

વિશ્વ મા જ્યારે કોરોના સંક્રમણ ને લઈ વાયરસ ફેલાય રહ્યો છે ત્યારે અહિ કુંકાવાવ

*વિશ્વ મા જ્યારે કોરોના સંક્રમણ ને લઈ વાયરસ ફેલાય રહ્યો છે ત્યારે અહિ કુંકાવાવ રેલ્વે ના સેવાભાવી યુવા કર્મચારી કે જે વેસ્ટન રેલ્વે એપલોજ યુનિયન ના કુંકાવાવ સેકશનબ્રાંચ સેક્રેટરી પણ છે. તેવા રજનીભાઈ,એન,વસાણી એ સ્વખર્ચે આયુર્વૈદિક પધ્ધતી થી સેનેટાયઝર તેમજ માસ્ક બનાવી ચિતલ,લુણીધાર,કુંકાવાવ,ખાખરીયા,વડીયા,વાવડી જેતપુર ના રેલ્વેસ્ટેશન જઈ ત્યા ફરજ બજાવતા દરેક કર્મચારી,અધિકારીયો ની સાથે સાથે […]

Gujarat

મુન્દ્રા_શહેર ની અંદર રેમન શોરુમ દ્વારા જરુરતમદ લોકો ને રાશનકીટ અને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યુ

*મુન્દ્રા_શહેર ની અંદર રેમન શોરુમ દ્વારા જરુરતમદ લોકો ને રાશનકીટ અને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યુ*. હાલ નો સમય કોરોના કહેર છે એવામાં સામાજીક અગ્રણીઓ જરુરતમદ લોકો ની દિલ થી મદદ કરી રહ્યા છે. મુન્દ્રા શહેર ની અંદર રેમન શોરુમ દ્વારા ગરીબ વર્ગ ના લોકો ને રાશનકીટ અને માસ્ક આપીને પોતાનુ માનવ ધર્મ નિભાવી રહ્યા […]

Gujarat

વરાડીયા ના સિમાડા માં ફસાયેલા 60 શ્રમજીવીઓ એ નાયબકલેકટર શ્રી અબડાસા ને મદદ ની અપીલ કરતા વિંઝાણ ગામ ના દાતા શૈયદ પરીવાર એ મદદ કરી*

*વરાડીયા ના સિમાડા માં ફસાયેલા 60 શ્રમજીવીઓ એ નાયબકલેકટર શ્રી અબડાસા ને મદદ ની અપીલ કરતા વિંઝાણ ગામ ના દાતા શૈયદ પરીવાર એ મદદ કરી* અબડાસા 31 અબડાસા તાલુકા ના વરાડીયા ના સિમાડા માં ફસાયેલા 60 શ્રમજીવીઓ જેઓ પોતે ભચાઉ તાલુકાના નાથ પરીવારોને પોતાના કામકાજ અર્થે દર વર્ષે આવતા હોય છે તેમ આ વર્ષે આવ્યા […]

Gujarat

હરિદ્વારમાં કથા અને યાત્રા કરવા માટે ગયેલા સુરેન્દ્રનગર ના યાત્રીઅો લોક ડાઉનને કારણે ફસાયા હતા. જયપુર ગુજરાતી સમાજના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલે હરિદ્વાર ગુજરાતી સમાજ નો સંપર્ક કરી આપણા યાત્રીઅોને પરત લાવવા માટે પત્રવ્યવહાર કર્યો હતો

હરિદ્વારમાં કથા અને યાત્રા કરવા માટે ગયેલા સુરેન્દ્રનગર ના યાત્રીઅો લોક  ડાઉનને કારણે ફસાયા હતા. તેમને વતન પરત લાવવા માટે સુરેન્દ્રનગર ના વતની અને જયપુર ગુજરાતી સમાજના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલે હરિદ્વાર ગુજરાતી સમાજ નો સંપર્ક કરી આપણા યાત્રીઅોને પરત લાવવા માટે પત્રવ્યવહાર કર્યો હતો. ઉપરાંત ત્યાના કલેક્ટર સાહેબ નો પણ ટેલિફોનીક સંપર્ક કર્યો હતો. ચંદ્રેશભાઇ […]

Gujarat

મુસ્લિમ યુવા સંગઠન અંજાર અને શ્રી રામ સેના અંજાર દ્વારા એક અનોખી પેહલ*

*મુસ્લિમ યુવા સંગઠન અંજાર અને શ્રી રામ સેના અંજાર દ્વારા એક અનોખી પેહલ* કચ્છ અંજાર માં ભાઈ ચારા ની મિશાલ કોરોના વાયરસ ની મહામારી માં લોકડાઉન લગાતાર આઠ દિવસ થી નાત જાત જોયા વગર જેમના પાસે જમવાનું પહોંચતું નથી એવા લોકો ની સેવામા ખડે પગે રહેતા મુસ્લિમ યુવા સંગઠન અંજાર અને શ્રી રામ સેના અંજાર […]