*ફરીવાર લગાતાર જય સરદાર યુવા ગૃપ તથા શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન દ્વારા જરુરતમંદ તથા ઝુંપડપટ્ટીઓમાં 1000 થી વધારે રાશન કીટનુ વિતરણ કરાયું* *શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એશોશિયન ના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળા, સેક્રેટરી શ્રી વિનોદભાઈ ધડુક, દુષ્યંતભાઈ ટીલાળા દિલીપભાઈ મુંગરા વિગેરે સેવાભાવી અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા* *ગામડે ગામડે જય સરદાર યુવા ગૃપ દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિઓ […]
India
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં કુંડીવાવ ખાતે પરબ સેવા ગ્રુપ ના યુવાનો સેવાયજ્ઞ માં કાર્યરત
સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં કુંડીવાવ ખાતે પરબ સેવા ગ્રુપ ના યુવાનોq સેવાના ભગીરથ કાર્ય માં કાયમમાટે કોઈપણ સમયે સેવાના કાર્ય માં પરબ સેવા ગ્રુપ અડીખમ અને તત્પર હોય છે માનવસેવા માં જયારે કોઈ સંઘ પગપાળા જાત્રા એ ચાલીને જાતા હોય ત્યારે બાપાસિતારામ બોલી સેવાના કાર્ય માં દરેક સમયે આગળ જ હોય છે જ્યારે કોઈ […]
હિન્દૂ સમાજ ની છ દીકરીઓ ને વતન પહોંચાડ વામાં આવી *ગીર સોમનાથ જીલા ના કોડીનાર તાલુકા માં પોહચાડતા કચ્છ ના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા*
*હિન્દૂ સમાજ ની છ દીકરીઓ ને વતન પહોંચાડ વામાં આવી *ગીર સોમનાથ જીલા ના કોડીનાર તાલુકા માં પોહચાડતા કચ્છ ના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા* ગીર સોમનાથ જીલ્લા ના કોડીનાર તાલુકાની ૬ હિંદુ બહેનો કચ્છ જીલ્લા ના અંજાર ખાતે કામઅર્થે આવેલ જે લોકડાઉન ની પરિસ્થિતિ મા વાહનવ્યવહાર બંધ હોતા વિકટ પરિસ્થિતિ મા ગુજરાત પ્રદેશ કાંગ્રેસ […]
કોરોના સામેની લડાઈમાં સરકારને સહયોગ આપવા ક્ચ્છ કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા રૂ.31 લાખની સહાયનો ચેક કલેકટરને આપવામાં આવ્યો છે
કોરોના સામેની લડાઈમાં સરકારને સહયોગ આપવા ક્ચ્છ કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા રૂ.31 લાખની સહાયનો ચેક કલેકટરને આપવામાં આવ્યો છે કોરોના વાયરસ સામેની લડાઈમાં સરકારને સુવિધાઓ ઉભી કરવા માટે સ્વૈચ્છીક સંસ્થાઓ અને સેવાભાવીઓ આગળ આવી રહ્યા છે ત્યારે ક્ચ્છ કુળદેવી માં આશાપુરાના સ્થાનક અને યાત્રાધામ માતાના મઢ જાગીર ટ્રસ્ટ […]
લોકગાયિકા ગીતા રબારીએ કોરોના સામેની લડાઈમા આર્થિક સહયોગ આપ્યો છે ગીતા રબારીએ જિલ્લા કલેકટરને 2 લાખ 11 હજારનો ચેક સુપરત કર્યો છે
લોકગાયિકા ગીતા રબારીએ કોરોના સામેની લડાઈમા આર્થિક સહયોગ આપ્યો છે ગીતા રબારીએ જિલ્લા કલેકટરને 2 લાખ 11 હજારનો ચેક સુપરત કર્યો છે કચ્છની કોયલ ગીતા રબારીએ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં સહાય આપી છે ગીતા રબારીએ જિલ્લા કલેકટરને રૂ.2 લાખ 11હજારનો ચેક સોંપ્યો છે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં કલાકાર તરીકે આ યોગદાન આપ્યું છે ગીતા રબારીએ જણાવ્યું […]
જૂનાગઢ પોલીસ દ્વારા હાલના કોરોના વાયરસ અંગેના લોક ડાઉન બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં, તાત્કાલિક તપાસ હાથ ધરી, ગણતરીની મિનિટોમાં પોતાના બે લાખ રૂપિયા જેવી માતબર રકમ શોધી કાઢતા, મેંદરડા પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતોx
_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે. આ સંજોગોમાં ઘણા લોકોએ પોતાના લગ્ન પ્રસંગ અને અન્ય સામાજિક કામો સ્વેચ્છાએ મોકૂફ રાખી, આ લોક ડાઉન ને સહકાર આપવાની ઈચ્છા દર્શાવી છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાવાના બોડકા ગાંમના જમનભાઈ […]
અમરેલી જિલ્લાના તમામ વિસ્તારમાં સીસીટીવી કેમેરા તેમજ ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે
અમરેલી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના યુવા વર્ગ તેમજ નાગરિકોને જણાવવાનું કે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસ ના લીધે સમગ્ર દેશમાં 21 દિવસનો lockdown જાહેર કરવામાં આવેલ …… હાલમાં અમરેલી જિલ્લાના સીઆરપીસી કલમ ૧૪૪ નો અમલ કરવા ચાલુ છે…. જે અન્ય બે જિલ્લાના ના તમામ યુવાવર્ગ ખોટા બહાના બતાવી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે […]
ધોરાજી ના વોકળા કાંઠા વિસ્તાર તેમજ ભૂખી રોડ પર લોકો જાહેર માં આવન – જાવન કરતા અને ટોળે વળીને એકઠા થતા જોવા મળ્યા…
ધોરાજી (રાજકોટ) લોકડાઉન નો આજે પાંચમો દિવસ…. ધોરાજી શહેરમાં લોકો જાહેરનામાનો ભંગ કરતા જોવા મળ્યા… એક તરફ સરકારે સમગ્ર દેશ માં સંપૂર્ણ લોક ડાઉન કરેલ છે…. તો બીજી તરફ ધોરાજી શહેર માં લોકોના ટોળા જોવા મળી રહ્યા છે… ધોરાજી ના વોકળા કાંઠા વિસ્તાર તેમજ ભૂખી રોડ પર લોકો જાહેર માં આવન – જાવન કરતા અને […]
વેપારીઓ તથા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સ રાખે એ માટે પ્રયત્નો કરી, વેપારીઓ અને લોકોની ચિંતા* કરી, *લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ સાથે કાળજી પણ લેવાનું શરૂ* કરવામાં આવેલ છે…_
_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે….._ _જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી […]
જૂનાગઢ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી આર.વી.ડામોરના માર્ગદર્શન હેઠળ બંદોબસ્તમાં રહેલ પોલીસ દ્વારા *બંદોબસ્ત અને કાયદાના અમલ કરાવવાની સાથે આવા જરૂરિયાત મંદ લોકોને જમવાનુ અને નાસ્તો પૂરો પાડી, અનોખી સેવા નો યજ્ઞ* ચાલુ કર્યો છે
💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_ 💫 _હાલમાં *કોરોના […]










