*રાજકોટ શહેર મહાપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલા ‘આપ’ માં જોડાયા.* *રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતનાં પ્રભારી અને દિલ્હીનાં કેબિનેટ મંત્રી ગોપાલરાયજી અને ગુજરાત પ્રદેશ કોર ટીમ સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ કરીને જુદા જુદા ક્ષેત્રના ૨૧ જેટલા પ્રતિષ્ઠિત આગેવાનો એમનાં સમર્થકો સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. આ મિટિંગમાં આમ […]
India
રાજકોટ શહેર કફર્યુનો ભંગ કરી રાત્રે રખડવા નીકળેલા ૨૩ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે
*રાજકોટ શહેર કફર્યુનો ભંગ કરી રાત્રે રખડવા નીકળેલા ૨૩ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.* *રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ કફર્યુનો ભંગ કરી રાતે લટાર મારવા નીકળેલા મનહર પ્લોટના પારસ ભરતસિંહ નકુમ, પ્રહલાદ પ્લોટના જીતેન્દ્ર ગોરધન પાટડીયા, રામનાથપરાના અજય અમૃતલાલ ગુજર, ગુરૂપ્રસાદ ચોકના નિરજ દેવદાસ કેવલાણી, નવાગામ આણંદપરના કિશોર ચોથાભાઇ ગધાદરા, નવાગામ સ્લમ કવાર્ટરના દશરથ ગોવિંદ […]
રાજકોટ શહેર ડેપોથી આજે સવારે એસ.ટી.બસ સેવા શરૂ થઇ ગઇ છે.
*રાજકોટ શહેર ડેપોથી આજે સવારે એસ.ટી.બસ સેવા શરૂ થઇ ગઇ છે.* *રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ડેપોમાં ૧૨ શેડ્યુલ, ગોંડલ ડેપોમાં ૧૨ શેડ્યુલ, જસદણ ડેપોમાં ૮ શેડ્યુલ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ૯ ડેપોમાં ૭૫ શેડ્યુલ બસ માટે તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટ ડેપોથી આજે સવારે એસ.ટી બસ સેવા શરૂ થઇ ગઇ છે. સવારે […]
રાજકોટ શહેર એ.ડીવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેક્ટર કમેચારીઓનું S.N.K. સ્કુલના ભૂલકાઓ દ્વારા સન્માન કરવામાં આવેલ છે
*રાજકોટ શહેર એ.ડીવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેક્ટર કમેચારીઓનું S.N.K. સ્કુલના ભૂલકાઓ દ્વારા સન્માન કરવામાં આવેલ છે.* *રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર એ.ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર તથા કમેચારીઓને S.N.K. સ્કુલના ભૂલકાઓ દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો. D.Y.S.P. શ્રી.શિવરાજસિંહ ગોહિલ સાહેબ. P.I. શ્રી.સી.જે.જોષી સાહેબ. P.I. શ્રી.એસ.એન.ગડુ સાહેબ. P.S.I. શ્રી.જે.એમ.ભટૃ સાહેબ. P.S.I. શ્રી.જે.કે.મહેતા […]
રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી પાન-મસાલાના ગલ્લાઓ તેમજ એજન્સીઓ પર લોકોની લાંબી લાઈનો લાગી છે. કલેકટરશ્રી રેમ્યા મોહન નારાજ
*રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી પાન-મસાલાના ગલ્લાઓ તેમજ એજન્સીઓ પર લોકોની લાંબી લાઈનો લાગી છે. કલેકટરશ્રી રેમ્યા મોહન નારાજ.* *રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉન-૪.૦ ની છૂટછાટનો દુર ઉપયોગ કરતા નજરે પડ્યા. ત્યારે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન નારાજ થતા જોવા મળ્યા કલેકટરશ્રી રોષ ઠાલવતા કહ્યું કે, લોકો સોશિયલ ડિસ્ટટન્સનું પાલન નથી કરી […]
રાજકોટ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં પોતાની ફરજ દરમીયાન હેડ.કો.ભરસિંહજી સોમજી કોરોના સંક્રમણથી થયું અવસાન. રાજકોટ પોલીસ દ્વારા હૃદય પુર્વક શ્રદ્ધાંજલિ અપાઈ
*રાજકોટ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં પોતાની ફરજ દરમીયાન હેડ.કો.ભરસિંહજી સોમજી કોરોના સંક્રમણથી થયું અવસાન. રાજકોટ પોલીસ દ્વારા હૃદય પુર્વક શ્રદ્ધાંજલિ અપાઈ.* *રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉનને લઈને પોલીસ કર્મચારીઓ પોતે પોતાની અને પોતાના પરિવારની પરવાહ કર્યા વગર જાહેર જનતાની સુરક્ષા કરી રહીયા છે. ત્યારે અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ […]
રાજકોટ શહેરનાં વ્યસનીઓ પોતાની સાથે પોતાના પરિવાર, વિસ્તારના લોકોના જીવ પણ આ રીતે ટોળાં કરીને જોખમમાં મૂકે છે.
*રાજકોટ શહેરનાં વ્યસનીઓ પોતાની સાથે પોતાના પરિવાર, વિસ્તારના લોકોના જીવ પણ આ રીતે ટોળાં કરીને જોખમમાં મૂકે છે.* *રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ શહેરનાં સદર વિસ્તારમાં આજે સવારથી કેટલીક દુકાન પાસે પોલીસની બે જીપ ઊભી હતી. પોલીસ બંદોબસ્ત જાળવી રહ્યા હતા. ત્યાં રેશનનું વેચાણ નહોતું થતું. દવા કે આયુર્વેદિક ઉકાળા પણ નહોતા મળતા અને ત્યાં […]
રાજકોટ શહેરનાં વ્યસનીઓ પોતાની સાથે પોતાના પરિવાર, વિસ્તારના લોકોના જીવ પણ આ રીતે ટોળાં કરીને જોખમમાં મૂકે છે.
*રાજકોટ શહેરનાં વ્યસનીઓ પોતાની સાથે પોતાના પરિવાર, વિસ્તારના લોકોના જીવ પણ આ રીતે ટોળાં કરીને જોખમમાં મૂકે છે.* *રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ શહેરનાં સદર વિસ્તારમાં આજે સવારથી કેટલીક દુકાન પાસે પોલીસની બે જીપ ઊભી હતી. પોલીસ બંદોબસ્ત જાળવી રહ્યા હતા. ત્યાં રેશનનું વેચાણ નહોતું થતું. દવા કે આયુર્વેદિક ઉકાળા પણ નહોતા મળતા અને ત્યાં […]
રાજકોટ R.M.C કમિશનર ઉદિત અગ્રવાલનું દુકાનો ખોલવા અંગે નિવેદન. હવેથી પ્રોપર્ટી કાર્ડ નહી એકી બેકી સ્ટીકર્સ આધારે દુકાન ખોલવાની રહેશે.
*રાજકોટ R.M.C કમિશનર ઉદિત અગ્રવાલનું દુકાનો ખોલવા અંગે નિવેદન. હવેથી પ્રોપર્ટી કાર્ડ નહી એકી બેકી સ્ટીકર્સ આધારે દુકાન ખોલવાની રહેશે.* *રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્ર સહિતના શહેરોમાં આજે સવારથી જ અવર-જવર શરૂ થઇ ગઈ છે. ધંધા રોજગાર સવારથી જ ધમધમી રહ્યા છે. મોટાભાગે પાન પાર્લર તેમજ હેર શલૂનની દુકાનોમાં લોકોની વધારે ભીડ જામી હતી. […]
રાજકોટ શહેરમાં કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં દુકાનો ખોલવા માટે કાલે ઓડ-ઈવનનાં નિયમ જાહેર કરાશે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ
*રાજકોટ શહેરમાં કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં દુકાનો ખોલવા માટે કાલે ઓડ-ઈવનનાં નિયમ જાહેર કરાશે. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ* *રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકડાઉન-૪.૦ અંગેની ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૩ વાગ્યા સુધી વેપાર ધંધામાં છૂટ આપવામાં આવશે. તેમજ દુકાનો ઓડ અને […]








