Gujarat

વિંઝાણ ગામ મહેશ્વરી સમાજ ના જરુરતમંદ 42 પરીવારો ને સૈયદ સલીમબાપુ ના ગ્રુપ તરફથી મદદ પહોંચાડવા માં આવી

*વિંઝાણ ગામ મહેશ્વરી સમાજ ના જરુરતમંદ 42 પરીવારો ને સૈયદ સલીમબાપુ ના ગ્રુપ તરફથી મદદ પહોંચાડવા માં આવી*
અબડાસા
અબડાસા તાલુકા ના વિંઝાણ ગામ ના દલીત અગ્રણીઓ રામજીભાઈ મહેશ્વરી સમાજ ના ધર્મગુરૂ હિરજી ડાડા માતંગ અને ગ્રામપંચાયત ના સદસ્ય ભાણજીભાઈ મહેશ્વરી દ્વારા વિંઝાણ ગામ ના સેવાભાવી સલીમબાપુ ગ્રુપ ને જાણ કરતા તાત્કાલિક ધોરણે તમામ જરુરતમંદ પરીવારો માટે રાશનકીટ તૈયાર કરી અને વિંઝાણ ક્ષત્રીય સમાજ ના અગ્રણી સજ્જનસિંહ જાડેજા અને મુસ્લિમ સમાજ ના પ્રમુખ અલીમામદ હિંગોરા અને મહેશ્વરી સમાજ ના અગ્રણીઓ ના વરદ હસ્તે મહેશ્વરી સમાજ ના તમામ જરુરતમંદ 42 પરીવારો ને રાશનકીટ વિતરણ કરવામાં આવી હતી

તેમ અબડાસા એડવોકેટ અશરફ આજી ની યાદીએ જણાવ્યું હતું

*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા કચ્છ*
*ABC 24 NEWS GUJARAT*

IMG-20200406-WA0423.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *