Uncategorized

માણાવદરમાં જરૂરિયાત મંદ લોકો ને અનાજ કરીયાણાની કીટો આપવામાં આવી

માણાવદરમાં જરૂરિયાત મંદ લોકો ને અનાજ કરીયાણાની કીટો આપવામાં આવી

દિવસે દિવસે કોરોના વાયરસે પૂરા વેગથી વિશ્ર્વને પોતાની ચપેટમાં લઇ રહયો છે. સરકારે અવરજવર બંધ કરાવી લોકોને બંદીવાન બનાવતા આજીવીકાનો પ્રશ્ર્ન માથાનો દુખાવો બની ગયો છે. ત્યારે ગરીબો ને જીવાડવા અને તેમની ભુખ ઠારવા માટે દેશની માનવતા જાગી ગઈ

માણાવદર ના પ્રજ્ઞાબેન ભાવાનંદી દ્વારા જરૂરિયાત મંદ લોકો ને અનાજ કરીયાણાની કીટો નું વિતરણ કરવામાં આવ્યું હતું આ કીટ ની અંદર ખાંડ, ચા ,ધંઉ, બાજરો, ચટણી, હળદર, ચોખા , તેલ , સાબુ આ રીતે 15 વસ્તુઓની કીટ બનાવી જરૂરિયાત મંદ લોકોને ધરે ધરે જયને કીટ આપવામાં આવી

તસ્વીર – અહેવાલ

  • જીજ્ઞેશ પટેલ
    માણાવદર
    મો 99251 74176

IMG-20200416-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *