વેરાવળ માં આજે ૨૬ નવેમ્બરે સંવિધાન દિવસ નિમિત્તે અનુસૂચિત જાતિ મોરચા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સવિધાન દિવસે ટાવર ચોક માં બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી પ્રદીપ ભાઈ પરમાર સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા સહિત નગરપાલિકા પ્રમુખ પિયુષ ભાઈ બહાર હોવાથી તેના ચાર્જ સાંભળતા કપીલ ભાઈ મહેતા બીજ નિગમ માં ચેરમેન રાજશ્રી ભાઈ જોટવા ગિર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હરદાસભાઈ સોલકી સરમણ ભાઈ સોલંકી દેવાભાઈ ધારેચા માનસિંગ પરમાર તેમજ સિટી પોલીસ ઇન્સપેક્ટર ડિડી પરમાર સોમનાથ સાંસ્કૃતિ યૂનવર્સીટી ના કુલસચિવ દશરથ ભાઈ જાદવ સાગર પુત્ર ફાઉન્ડેશન ના લખમભાઈ ભેંસલા તેમજ સમસ્ત હાડી સમાજ ના નાનજીભાઈ ચાવડા નોટરી એડવોકેટ અમૃતા બેન અખિયા અનુસૂચિત જાતિ મોરચા ના મહામત્રી કાન્તિ ભાઈ ચુડાસમા દ્વારા બાબા સાહેબ ની પ્રતિમાં ને ફુલહાર કરી સવિધાન યાત્રા ડીજે ના સુર સાથે ટાવર ચોક એસ.ટી રેયોન થઈ નગરપાલિકા કોમ્યુનિટી હોલ પહોંચી હતી
બાઈટ ; ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રિ પ્રદિપ ભાઈ
(૨) કાન્તિ ભાઈ ચુડાસમા મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચો
રિપોર્ટ : સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ


