જામજોધપુર માં અનુસુચિત સમાજ ના પ્રમુખ તેમજ હોદેદારો ની નિમણૂક કરવામાં આવી
સામાજિક આગેવાનો તેમજ બૃદ્ધજીવીઓ તેમજ વડીલો તથા યુવાનો ની સર્વ સંમંતી થી જામજોધપુર માં અનુસુચિત જાતિ ના હોદેદારો ની નિમણૂક કરવામાં આવી..જેમાં પ્રમુખ તરીકે રમેશભાઈ મકવાણા ની નિમણૂક કરવામાં આવી..અશોકભાઈ પરમાર ની ઉપ પ્રમુખ, મોહનભાઈ તોતીયા મંત્રી , ચિમનભાઈ રાબડીયા ખજાનચી , હરસુખભાઈ સોલંકી સહ ખજાનચી તેમજ જેન્તીભાઈ બારોટ સંગઠન મંત્રી તરિકે નિમણૂક કરવામાં આવી
તેજમ 15 કારોબારી સભ્યોની નિમણુંક સર્વસંમંતીથી નિમણુંક કરવામાં આવી



