Gujarat

બોડેલી નજીક ખાંડીવાવ ગામ ના ૧૪૦ શ્રદ્ધાળુઓ નો સંઘ રણુજા જવા રવાના થયો 

બોક્સ
સંઘના તમામ લોકો ને યાત્રા  ખાંડીવાવના સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા કરવામાં આવી
બોડેલી નજીક ખાંડીવાવ અને કાકરોલીયા ના ૧૪૦  શ્રદ્ધાળુઓ નો સંઘ આજે સવારે બોડેલી થી  રણુજા જવા રવાનો થયો હતો બોડેલી થી વડોદરા જવા માટે બસ ની વ્યવસ્થા કરી અને વડોદરા થી રેલવે મારફતે રાજસ્થાન ના રણુજા તેમજ પોકરણ યાત્રા એ જવા રવાના થયાં હતા શ્રદ્ધાળુઓને  કોઈ રીત ની તકલીફ ના પડે તે માટે ખાંડીવાવ પંચાયત ના સહયોગ થી ઓળખપત્ર  બનાવી આપવામાં આવ્યા હતા. રણુજા  માં ચાર દિવસ નું રોકાણ માં શ્રદ્ધાળુઓ રામદેવપીરના દર્શન કરી તેમજ પોકરણ થઈ  સંધ  બોડેલી પરત ફરશે   આ યાત્રાળુઓ બોડેલી એસ,ટી ડેપો આવીયા ત્યારે   જયપ્રકાશ ભાઈ  ડેપ્યુટી સરપંચ ખાંડીવાવના  પણ ઉપસ્થિત રહ્યા હતા સૌને યાત્રા સફળ રહે તેવું શુભેચ્છા આપી હતી ખાંડીવાવ ગામના  ના સરપંચ શંકરભાઈ ભગાભાઇ બારીયા એ જણાવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230825103028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *