ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મતદારોને મતદાર યાદીમાં જોડવા તેમજ મતદાર યાદીની ચકાસણી માટે સમગ્ર દેશમાં “મતદાતા ચેતના અભિયાન” શરૂ છે.
આ અભિયાન અંતર્ગત આજે નસવાડી તાલુકા ખાતે છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લાના મહામંત્રીશ્રી, કાર્યક્રમના સહ સંયોજકશ્રી મુકેશભાઈ રાઠવા, માજી ધારાસભ્ય શ્રી ધીરુભાઈ ભીલ ની વિશેષ ઉપસ્થિતિમાં “તાલુકા કાર્યશાળા” યોજાઈ.
આ બેઠકમાં તાલુકા તથા જિલ્લાનાં તમામ કાર્યકર્તાઓ સાથે હાજર રહીને વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું..
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

