Gujarat

કઠલાલ સિંધી સમાજ દ્વારા “ચાલીયાસાહેબ” મહોત્સવ.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ સીંધી સમાજ  દ્વારા ૪૦ દિવસ નાં પવિત્ર તહેવાર “ચાલીયાસાહેબ” નિમિતે કઠલાલ સતીપીપળીમાં શ્રી ભગવાન ઝુલેલાલ ના મંદીરમાં બીજ નાં દિવસે ઝૂલેલાલ ,ભગવાન ને જ્યોત સાથે ૫૬ ભોગ કરવાં મા આવ્યો.

IMG-20230820-WA0022-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *