નડિયાદ સંતરામ મંદિર પરિસરમાં આઝાદી કા અમૂત મહોત્સવની ઉજવણી અંતર્ગત દેશભક્તિ ગીતો અને શૌર્ય ગીતો સાથે લોકગીતો સાથે વિવિધ ગુપ દ્વારા રાસ ગરબા વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીની કચેરી ના સહયોગ થી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત કચેરી ના અધિકારીઓ સાથે મંદિર ના મંહત સંતશ્રી નિગુૅણદાસજી મહારાજ સાથે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા ભક્તો નગરજનો સહભાગી થયા હતા.


