બાબરા ગરીબો ને મલતા ધવ ચોખા નો કાળો કારોબાર
બાબરા શહેર મા છેલ્લા કેટલાક સમયથી બાબરા શહેર અને તાલુકા ના વિસ્તાર માંથી સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ વિતરણ કરવામાં આવે છે અનાજ ને દુકાનદાર પાસે અને ગ્રાહક પાસેથી લય બારોબાર સગેવગે કરવામાં આવે છે સરકાર દ્વારા અપાતા ધવ ચોખા સહીત વસ્તુ ઓ બારોબાર વેચાણ થય છે વાહનો મારફત અગાવ પણ અનેકવાર અખબારોમાં અહેવાલ પ્રસિદ્ધ થયેલા હતા અનાજ માફીયાઓ ગરીબો સુધી સરકાર નું અનાજ નથી વિતરણ કરવા દેતા તહેવાર મા ગરીબ પરિવારો ની હાલત કફોડી બની છે બાબરા મામલતદાર કચેરી મા મામલતદાર સહિત અન્ય કર્મચારીઓ નો સ્ટાફ ની અછત હોવાથી મોકળાશ મળી છે અનાજ માફીયાઓ સામે તત્કાળ ધોરણે પગલાં ભરવા આવે તેવી માંગ ઉઠવા પામી છે
રિપોર્ટ દીપક કનૈયા બાબરા
