Gujarat

ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હીના શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ખાતે પૂજા કરી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં ભગવાન રામ મંદિરની પ્રસંગે દિલ્હીના શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, જેને બિરલા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાતે પૂજા કરી હતી. બધા રામને આવકારવામાં વ્યસ્ત છે. જ્યાં કેટલાક લોકો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા રામ મંદિર પહોંચ્યા છે. જ્યારે અન્ય લોકો પોતપોતાના સ્થળોએ રામની પૂજા કરી રહ્યા છે અને રામના સ્વાગતની ઉજવણી કરી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચુકી છે. પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય અતિથી છે. રામ મંદિરના અભિષેક માટે ૮૪ સેકન્ડ ખૂબ જ શુભ સમય હતો. શુભ સમય ૧૨.૨૯ મિનિટ ૮ સેકન્ડથી ૧૨.૩૦ મિનિટ ૩૨ સેકન્ડ સુધીનો હતો.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *